Gujarat ni asmita TEST-15
https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-15.html?m=1
Join; t.me/kdsonagara
https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-15.html?m=1
Join; t.me/kdsonagara
Telegram
KD SONAGARA
Kd sonagara
[27/10, 4:26 pm] +91 90996 91064: 🔴 કન્ફયુજન પોઇન્ટ🔴
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
🖥 કોમ્પ્યુટર ના પિતા કોણ છે
🗳ચાલ્સૅ બેબેજ
🖥કોમ્પ્યુટર સાયન્સના પિતા કોણ
🗳અેલન ટયુરિંગ
🖥વિશ્ર્વનું પ્રથમ કોમ્પ્યુટર
🗳ENIAC
🖥વિશ્ર્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર
🗳CREY ૧૯૬૦
🖥ભારતનું બનાવેલુ પ્રથમ કોમ્પ્યુટર
🗳સિધ્ધાથૅ
🖥ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર
🗳પરમ
[27/10, 4:27 pm] +91 90996 91064: 〰〰〰〰〰〰〰〰
💥🎯 અખા ભગત 🎯💥
〰〰〰〰〰〰〰〰〰〰〰
અખા નું મૂળ નામ ?
👉🏿 અક્ષયદાસ સોની
અક્ષયદાસ સોની ના પિતા નું નામ ?
👉🏿 રહિયાદાસ સોની
અખો કઈ સદી માં થઇ ગયો ?
👉🏿17મી સદી માં (1591-1656)
અખા ના ગુરુ નું નામ ?
👉🏿ગોકુલના ગોસ્વામી
અખા નો જન્મ કયાં થયો હતો ?
👉🏿જેતલપુર
અખો નું રહેઠાણ ?
👉🏿 દેસાઈ ની પોળમાં
અમદાવાદ ની પહેલી પોળ ?
👉🏿 મુહુર્ત પોળ
અમદાવાદ કયા રાજવી એ બંધાવ્યું ?
👉🏿 અહેમદશાહ
અખા નો વ્યવસાય ?
👉🏿 સોની
અખા નું વખણાતુ સાહિત્ય ?
👉🏿 છપ્પા
અખા ની ગણના ક્યા કાળ માં થયેલ ત્રણ મોટા સાહિત્યકાર માં થાય છે ?
👉🏿સલતનત કાળ માં
અમદાવાદ ની ખાડીયા ની દેસાઈ પોળ નું એક મકાન કયા કવિ ના નામે ઓળખાય છે ?
👉🏿અખા ના ઓરડા તરીકે
કયા કવિ સાથે ધર્મ ની બહેન અને ગુરુ બંને એ વિશ્વાસઘાત કર્યો ?
👉🏿અખા
અમદાવાદ માં ટંકશાળા કોણે સ્થાપી ?
👉🏿બાદશાહ જહાંગીરે (1674 માં)
કયો કવિ ટંક શાળા માં ઊંચી પદવી ધરાવતો હતો ?
👉🏿 અખો
કયા સાહિત્યકાર ને સોના ના સિકકા સાથે બીજી મિશ્ર ધાતુ ભેળવવા ના ગુના થી કેદ કર્યા હતા પણ નિર્દોશ સાબિત થયા ?
👉🏿અખા ને
અખા ના છપ્પા માં કેનો તિરસ્કાર જોવા મળે છે ?
👉🏿સમાજ માં રહેલ આડંબર નો
(ધર્મ વિરુદ્ધ)
અખા એ કુલ કેટલા છપ્પા લખેલા છે ?
👉🏿૭૪૬
અખા ના છપ્પા ને કેટલા અંગ અને અંગવર્ગ માં વિભાજીત કર્યા છે ?
👉🏿૪૪ અંગ
👉🏿૪ અંગવર્ગ
(i) ફલપ્રતિપાદક
(ii) સિદ્ધાંતપ્રતિપાદક
(iii) ગુણ ગ્રાહક
(iv) દોષનિવારક અંગવર્ગ
(આ વર્ગીકરણ અખા એ નહીં પરંતુ વિદ્વાનો એ કર્યું છે)
અખા ની કઈ બે કૃતિ તેની યશસ્વી કૃતિ ગણાય છે ?
👉🏿અખેગીતા (અખા ના તત્વ ચિંતન અને સિદ્ધાંત)
👉🏿 અનુભવ બિંદુ (ગંભીર રમણીય ખંડ કાવ્ય)
“અખેગીતા એ ગુજરાતી તત્વજ્ઞાન કવિતા નું ઉચ્ચ શૃંગ છે” આવુ કોણે કહ્યું ?
👉🏿 ઉમાશંકર જોશી એ
અખા ની પ્રથમ કૃતિ કઈ ?
👉🏿 પંચીકરણ
અનુભવ બિંદુ ને “પ્રાકૃત ઉપનિષદ” કોણે કહી ?
👉🏿 પંડિત કેશવલાલ ધ્રુવ
જ્ઞાન નો વડલો ક્યા કવિ નું નામ છે અને તે કોના દ્વારા અપાયું છે ?
👉🏿અખા નું
👉🏿ઉમાશંકર દ્વારા
“અખા એ તત્વવિચારક કવિતા ને શિખરે પલાંઠી વાળી છે”
આવું કોણે કહ્યું ?
👉🏿ઉમાશંકર જોષી એ
હસતો ફિલસૂફ, સમાજ સુધારક,ઉત્તમ છપ્પાકાર,તત્વજ્ઞ કવિ આ બધા ઉપનામ ક્યા કવિ ના છે અને કોણે આપ્યા ?
👉🏿અખા ના
👉🏿ઉમાશંકરે
ક્રાંતદ્રષ્ટા કવિ કોનું ઉપનામ છે અને કોના દ્વારા આપવા માં આવ્યું છે ?
👉🏿અખા નું
👉🏿ઉમાશંકર દ્વારા
ગુજરાતી સાહિત્ય નો વેદાંત કવિ કોને કહેવાય છે ?
👉🏿અખા ને
નર્મ મર્મ નો કવિ કોને કહેવાય ?
👉🏿અખા
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
🖥 કોમ્પ્યુટર ના પિતા કોણ છે
🗳ચાલ્સૅ બેબેજ
🖥કોમ્પ્યુટર સાયન્સના પિતા કોણ
🗳અેલન ટયુરિંગ
🖥વિશ્ર્વનું પ્રથમ કોમ્પ્યુટર
🗳ENIAC
🖥વિશ્ર્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર
🗳CREY ૧૯૬૦
🖥ભારતનું બનાવેલુ પ્રથમ કોમ્પ્યુટર
🗳સિધ્ધાથૅ
🖥ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર
🗳પરમ
[27/10, 4:27 pm] +91 90996 91064: 〰〰〰〰〰〰〰〰
💥🎯 અખા ભગત 🎯💥
〰〰〰〰〰〰〰〰〰〰〰
અખા નું મૂળ નામ ?
👉🏿 અક્ષયદાસ સોની
અક્ષયદાસ સોની ના પિતા નું નામ ?
👉🏿 રહિયાદાસ સોની
અખો કઈ સદી માં થઇ ગયો ?
👉🏿17મી સદી માં (1591-1656)
અખા ના ગુરુ નું નામ ?
👉🏿ગોકુલના ગોસ્વામી
અખા નો જન્મ કયાં થયો હતો ?
👉🏿જેતલપુર
અખો નું રહેઠાણ ?
👉🏿 દેસાઈ ની પોળમાં
અમદાવાદ ની પહેલી પોળ ?
👉🏿 મુહુર્ત પોળ
અમદાવાદ કયા રાજવી એ બંધાવ્યું ?
👉🏿 અહેમદશાહ
અખા નો વ્યવસાય ?
👉🏿 સોની
અખા નું વખણાતુ સાહિત્ય ?
👉🏿 છપ્પા
અખા ની ગણના ક્યા કાળ માં થયેલ ત્રણ મોટા સાહિત્યકાર માં થાય છે ?
👉🏿સલતનત કાળ માં
અમદાવાદ ની ખાડીયા ની દેસાઈ પોળ નું એક મકાન કયા કવિ ના નામે ઓળખાય છે ?
👉🏿અખા ના ઓરડા તરીકે
કયા કવિ સાથે ધર્મ ની બહેન અને ગુરુ બંને એ વિશ્વાસઘાત કર્યો ?
👉🏿અખા
અમદાવાદ માં ટંકશાળા કોણે સ્થાપી ?
👉🏿બાદશાહ જહાંગીરે (1674 માં)
કયો કવિ ટંક શાળા માં ઊંચી પદવી ધરાવતો હતો ?
👉🏿 અખો
કયા સાહિત્યકાર ને સોના ના સિકકા સાથે બીજી મિશ્ર ધાતુ ભેળવવા ના ગુના થી કેદ કર્યા હતા પણ નિર્દોશ સાબિત થયા ?
👉🏿અખા ને
અખા ના છપ્પા માં કેનો તિરસ્કાર જોવા મળે છે ?
👉🏿સમાજ માં રહેલ આડંબર નો
(ધર્મ વિરુદ્ધ)
અખા એ કુલ કેટલા છપ્પા લખેલા છે ?
👉🏿૭૪૬
અખા ના છપ્પા ને કેટલા અંગ અને અંગવર્ગ માં વિભાજીત કર્યા છે ?
👉🏿૪૪ અંગ
👉🏿૪ અંગવર્ગ
(i) ફલપ્રતિપાદક
(ii) સિદ્ધાંતપ્રતિપાદક
(iii) ગુણ ગ્રાહક
(iv) દોષનિવારક અંગવર્ગ
(આ વર્ગીકરણ અખા એ નહીં પરંતુ વિદ્વાનો એ કર્યું છે)
અખા ની કઈ બે કૃતિ તેની યશસ્વી કૃતિ ગણાય છે ?
👉🏿અખેગીતા (અખા ના તત્વ ચિંતન અને સિદ્ધાંત)
👉🏿 અનુભવ બિંદુ (ગંભીર રમણીય ખંડ કાવ્ય)
“અખેગીતા એ ગુજરાતી તત્વજ્ઞાન કવિતા નું ઉચ્ચ શૃંગ છે” આવુ કોણે કહ્યું ?
👉🏿 ઉમાશંકર જોશી એ
અખા ની પ્રથમ કૃતિ કઈ ?
👉🏿 પંચીકરણ
અનુભવ બિંદુ ને “પ્રાકૃત ઉપનિષદ” કોણે કહી ?
👉🏿 પંડિત કેશવલાલ ધ્રુવ
જ્ઞાન નો વડલો ક્યા કવિ નું નામ છે અને તે કોના દ્વારા અપાયું છે ?
👉🏿અખા નું
👉🏿ઉમાશંકર દ્વારા
“અખા એ તત્વવિચારક કવિતા ને શિખરે પલાંઠી વાળી છે”
આવું કોણે કહ્યું ?
👉🏿ઉમાશંકર જોષી એ
હસતો ફિલસૂફ, સમાજ સુધારક,ઉત્તમ છપ્પાકાર,તત્વજ્ઞ કવિ આ બધા ઉપનામ ક્યા કવિ ના છે અને કોણે આપ્યા ?
👉🏿અખા ના
👉🏿ઉમાશંકરે
ક્રાંતદ્રષ્ટા કવિ કોનું ઉપનામ છે અને કોના દ્વારા આપવા માં આવ્યું છે ?
👉🏿અખા નું
👉🏿ઉમાશંકર દ્વારા
ગુજરાતી સાહિત્ય નો વેદાંત કવિ કોને કહેવાય છે ?
👉🏿અખા ને
નર્મ મર્મ નો કવિ કોને કહેવાય ?
👉🏿અખા
Gujarat ni asmita TEST-16.
https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-16.html?m=1
Join : t.me/kdsonagara
https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-16.html?m=1
Join : t.me/kdsonagara
Telegram
KD SONAGARA
Kd sonagara
🧮યાદી લાંબી છે, પણ મજાની છે. 🧮
કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)
કાન્ત - મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ચકોર - બંસીલાલ વર્મા
ચંદામામા - ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
જિપ્સી -કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
દર્શક - મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ - મગનલાલ પટેલ
પારાર્શય - મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ
પુનર્વસુ - લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
ફિલસુફ - ચીનુભઈ પટવા
બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મકરંદ - રમણભાઈ નીલકંઠ
પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી
અઝિઝ - ધનશંકર ત્રિપાઠી
અદલ - અરદેશર ખબરદાર
અનામી - રણજિતભાઈ પટેલ
અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી - ભોગીલાલ ગાંધી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા
મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર - રસિકલાલ પરીખ
લલિત - જમનાશંકર બૂચ
વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
વાસુકિ - ઉમાશંકર જોષી
વૈશંપાયન - કરસનદાસ માણેક
શયદા - હરજી દામાણી
શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
શૂન્ય - અલીખાન બલોચ
શૌનિક - અનંતરાય રાવળ
સત્યમ્ - શાંતિલાલ શાહ
સરોદ - મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
સેહેની - બળવંતરાય ઠાકોર
સુધાંશુ - દામોદર ભટ્ટ
સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
સોપાન - મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
સહજ - વિવેક કાણ
➲ તખલ્લુસ
1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ – ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી – ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ –”કાન્ત’
17. બાલારામ દેસાઈ –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની –’અખો’
20. લાલજીભાઈ સુથાર –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ –‘ લલિત’
33. હરાજી લવજી દામજી –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર –’મધુર
ભરૂચ પાસે નર્મદા નદી પર) લંબાઈ ૧૪૩૦ મીટર
ગુજરાત માં સહુથી મોટો પ્રાણીબાગ – કમલા નેહરુ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો મહેલ – લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
ગુજરાત માં સહુથી મોટો મેળો – વોઠાનો મેળો (કાર્તિક પુર્ણિમા).જિ. અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો વનસ્પતિ ઉદ્યાન – વઘઇ (જિ.ડાંગ), ક્ષેત્રફળ ૨.૪૧ ચો.કિમી
ગુજરાત માં સહુથી મોટો ઓદ્યોગિક વસાહત – અંકલેશ્વર
ગુજરાત માં સહુથી મોટી ઓદ્યોગિક સંસ્થાઓ – રિલાયન્સ, નિરમા
ગુજરાત માં સહુથી મોટી સહકારી ડેરી – અમૂલ ડેરી આણંત
ગુજરાત માં સહુથી મોટી નદી – નર્મદા
ગુજરાત માં સહુથી મોટી યુનિવર્સિટી – ગુજરાત યુનિર્વિસટી, અમદાવાદ
ગુજરાત માં સહુથીમોટી સિંચાઈ યોજના – સરદાર સરોવર યોજના, નવા ગામ ખાતે નર્મદા નદિ પર
ગુજરાત માં સહુથી મોટી હોસ્પિટલ – સિવિલ હોસ્પિટલ અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું ખાતરનું કારખાનું – ગુજરાત નર્મદા વેલી ર્ફિટલાઈઝર, ચાવજ (ચિ.ભરુચ)
ગુજરાત માં સહુથી મોટું ખેત ઉત્પાદન બજાર – ઊંઝા (જિ.મહેસાણા)
ગુજરાત માં સહુથીમોટું બંદર – કંડલા (જિ. કચ્છ)
ગુજરાત માં સહુથી મોટું રેલવે સ્ટેશન – અમદાવાદ
કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)
કાન્ત - મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ચકોર - બંસીલાલ વર્મા
ચંદામામા - ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
જિપ્સી -કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
દર્શક - મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ - મગનલાલ પટેલ
પારાર્શય - મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ
પુનર્વસુ - લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
ફિલસુફ - ચીનુભઈ પટવા
બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મકરંદ - રમણભાઈ નીલકંઠ
પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી
અઝિઝ - ધનશંકર ત્રિપાઠી
અદલ - અરદેશર ખબરદાર
અનામી - રણજિતભાઈ પટેલ
અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી - ભોગીલાલ ગાંધી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા
મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર - રસિકલાલ પરીખ
લલિત - જમનાશંકર બૂચ
વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
વાસુકિ - ઉમાશંકર જોષી
વૈશંપાયન - કરસનદાસ માણેક
શયદા - હરજી દામાણી
શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
શૂન્ય - અલીખાન બલોચ
શૌનિક - અનંતરાય રાવળ
સત્યમ્ - શાંતિલાલ શાહ
સરોદ - મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
સેહેની - બળવંતરાય ઠાકોર
સુધાંશુ - દામોદર ભટ્ટ
સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
સોપાન - મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
સહજ - વિવેક કાણ
➲ તખલ્લુસ
1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ – ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી – ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ –”કાન્ત’
17. બાલારામ દેસાઈ –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની –’અખો’
20. લાલજીભાઈ સુથાર –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ –‘ લલિત’
33. હરાજી લવજી દામજી –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર –’મધુર
ભરૂચ પાસે નર્મદા નદી પર) લંબાઈ ૧૪૩૦ મીટર
ગુજરાત માં સહુથી મોટો પ્રાણીબાગ – કમલા નેહરુ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો મહેલ – લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
ગુજરાત માં સહુથી મોટો મેળો – વોઠાનો મેળો (કાર્તિક પુર્ણિમા).જિ. અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો વનસ્પતિ ઉદ્યાન – વઘઇ (જિ.ડાંગ), ક્ષેત્રફળ ૨.૪૧ ચો.કિમી
ગુજરાત માં સહુથી મોટો ઓદ્યોગિક વસાહત – અંકલેશ્વર
ગુજરાત માં સહુથી મોટી ઓદ્યોગિક સંસ્થાઓ – રિલાયન્સ, નિરમા
ગુજરાત માં સહુથી મોટી સહકારી ડેરી – અમૂલ ડેરી આણંત
ગુજરાત માં સહુથી મોટી નદી – નર્મદા
ગુજરાત માં સહુથી મોટી યુનિવર્સિટી – ગુજરાત યુનિર્વિસટી, અમદાવાદ
ગુજરાત માં સહુથીમોટી સિંચાઈ યોજના – સરદાર સરોવર યોજના, નવા ગામ ખાતે નર્મદા નદિ પર
ગુજરાત માં સહુથી મોટી હોસ્પિટલ – સિવિલ હોસ્પિટલ અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું ખાતરનું કારખાનું – ગુજરાત નર્મદા વેલી ર્ફિટલાઈઝર, ચાવજ (ચિ.ભરુચ)
ગુજરાત માં સહુથી મોટું ખેત ઉત્પાદન બજાર – ઊંઝા (જિ.મહેસાણા)
ગુજરાત માં સહુથીમોટું બંદર – કંડલા (જિ. કચ્છ)
ગુજરાત માં સહુથી મોટું રેલવે સ્ટેશન – અમદાવાદ
Gujarat ni asmita test-17
Online Test:https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-17.html?m=1
Join: t.me/kdsonagara
Online Test:https://kalpeshsonagara.blogspot.com/2020/10/gujarat-ni-asmita-test-17.html?m=1
Join: t.me/kdsonagara
Telegram
KD SONAGARA
Kd sonagara
📨 *પંચાયત રાજ* 📨
📮પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે.
*📮અહીં ત્રણ સ્તરો છે: *
➖ગામ,
➖તાલુકો અને
➖ જિલ્લો
📮પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે.
📮મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.
📮કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી.
📮 *૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.*
📮૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો:
➖ આંધ્ર પ્રદેશ,
➖ ગુજરાત,
➖ હિમાચલ પ્રદેશ,
➖ મહારાષ્ટ્ર,
➖ મધ્ય પ્રદેશ,
➖ઓરિસ્સા અને
➖રાજસ્થાન.
📮 હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ
➖નાગાલેન્ડ,
➖ મેઘાલય,
➖ મિઝોરમ અને,
➖બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.
📮દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામા આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં છે.
📮 પંચાયતી રાજમાં ત્રી સ્તરીય રચના થાય છે:
➖(૧) ગ્રામ પંચાયત,
➖(૨) તાલુકા પંચાયત, અને
➖(૩) જિલ્લા પંચાયત.
🏵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🏵
◾ *ગ્રામ પંચાયત*◾
📮ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે.
📮અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે.
📮ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.
◾માળખું ◾
📮સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.
📮 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે.
📮 ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.
◾કાર્યો ◾
📮ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે.
📮ઓ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે.
📮જેવી કે:
➖સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
➖ખાસ રોજગાર યોજના
➖ઇન્દિરા આવાસ યોજના
➖ગ્રામીણ સ્વચ્છતા યોજના
➖ગોકુળ ગ્રામ યોજના
➖સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
📮ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.
📮ગ્રામસભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે.
📮પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે.
*📮અહીં ત્રણ સ્તરો છે: *
➖ગામ,
➖તાલુકો અને
➖ જિલ્લો
📮પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે.
📮મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.
📮કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી.
📮 *૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.*
📮૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો:
➖ આંધ્ર પ્રદેશ,
➖ ગુજરાત,
➖ હિમાચલ પ્રદેશ,
➖ મહારાષ્ટ્ર,
➖ મધ્ય પ્રદેશ,
➖ઓરિસ્સા અને
➖રાજસ્થાન.
📮 હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ
➖નાગાલેન્ડ,
➖ મેઘાલય,
➖ મિઝોરમ અને,
➖બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.
📮દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામા આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં છે.
📮 પંચાયતી રાજમાં ત્રી સ્તરીય રચના થાય છે:
➖(૧) ગ્રામ પંચાયત,
➖(૨) તાલુકા પંચાયત, અને
➖(૩) જિલ્લા પંચાયત.
🏵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🏵
◾ *ગ્રામ પંચાયત*◾
📮ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે.
📮અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે.
📮ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.
◾માળખું ◾
📮સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.
📮 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે.
📮 ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.
◾કાર્યો ◾
📮ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે.
📮ઓ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે.
📮જેવી કે:
➖સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
➖ખાસ રોજગાર યોજના
➖ઇન્દિરા આવાસ યોજના
➖ગ્રામીણ સ્વચ્છતા યોજના
➖ગોકુળ ગ્રામ યોજના
➖સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
📮ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.
📮ગ્રામસભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે.
💥 *મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2020-21.😊*
*💥 જે તે ગામમાં આ સુધારો થઇ શકશે* દરેક નાગરિક સુધી પહોંચાડો અને મદદરૂપ બનો 💥
🛄 *દરેક વ્યક્તિ માટે સરકારે મતદારો માટે ખાસ વ્યવસ્થા કરી.*
➖નવું ચૂંટણી કાર્ડ કઢાવવું
➖નામ સુધારો
➖એડ્રેસ ચેન્જ
➖લગ્ન થતા અન્ય જગ્યાએ ફેરવવું
આ બધી જ સેવાઓ માટે સરકારે સ્પેશિયલ તારીખ બહાર પાડી છે.
*👌વાંચો ઓફિશિયલ પરિપત્ર* ⤵️
👉 https://bit.ly/3mEwRJi
Join : t.me/kdsonagara
આ ઉપયોગી મેસેજ તમામને મોકલવા વિનંતી. 🙏
*💥 જે તે ગામમાં આ સુધારો થઇ શકશે* દરેક નાગરિક સુધી પહોંચાડો અને મદદરૂપ બનો 💥
🛄 *દરેક વ્યક્તિ માટે સરકારે મતદારો માટે ખાસ વ્યવસ્થા કરી.*
➖નવું ચૂંટણી કાર્ડ કઢાવવું
➖નામ સુધારો
➖એડ્રેસ ચેન્જ
➖લગ્ન થતા અન્ય જગ્યાએ ફેરવવું
આ બધી જ સેવાઓ માટે સરકારે સ્પેશિયલ તારીખ બહાર પાડી છે.
*👌વાંચો ઓફિશિયલ પરિપત્ર* ⤵️
👉 https://bit.ly/3mEwRJi
Join : t.me/kdsonagara
આ ઉપયોગી મેસેજ તમામને મોકલવા વિનંતી. 🙏
Blogspot
Matdar Yadi Sudharana Karykram Babat New Paripatra 2020-21 @eci.gov.in
Matdar Yadi,Sudharana Karykram Babat New,Paripatra 2020-21,eci.gov.in,election commission of india voters list 2019,chief election commission of india
😱 IOCL દ્વારા 482 જગ્યાઓ માટે ભરતી
➥ લાયકાત : 12 પાસ અથવા ITI
➥લાયકાત: Mechanical ,
Electrical ,T&I,
Human Resource ,
Accounts/Finance ,
Data Entry Operator ,
Domestic
Data Entry Operator
Other Post For Gujarat
➥ કુલ જગ્યાઓ : 482
➥ છેલ્લી તારીખ : 22/11/2020
➜ ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ લીંક પર જાઓ : http://is.gd/QqxGsm
Join Telegram Channel : t.me/kdsonagara
Join Whatsapp Group : https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe
👏🏼 આ મેસેજ બધા જ મિત્રો ને મોકલો 👏🏼
➥ લાયકાત : 12 પાસ અથવા ITI
➥લાયકાત: Mechanical ,
Electrical ,T&I,
Human Resource ,
Accounts/Finance ,
Data Entry Operator ,
Domestic
Data Entry Operator
Other Post For Gujarat
➥ કુલ જગ્યાઓ : 482
➥ છેલ્લી તારીખ : 22/11/2020
➜ ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ લીંક પર જાઓ : http://is.gd/QqxGsm
Join Telegram Channel : t.me/kdsonagara
Join Whatsapp Group : https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe
👏🏼 આ મેસેજ બધા જ મિત્રો ને મોકલો 👏🏼
Rkhack
IOCL Recruitment 2020 For 482 Posts
KD SONAGARA pinned «😱 IOCL દ્વારા 482 જગ્યાઓ માટે ભરતી ➥ લાયકાત : 12 પાસ અથવા ITI ➥લાયકાત: Mechanical , Electrical ,T&I, Human Resource , Accounts/Finance , Data Entry Operator , Domestic Data Entry Operator Other Post For Gujarat ➥ કુલ જગ્યાઓ : 482 ➥ છેલ્લી તારીખ : 22/11/2020…»
Gujarat ni Asmita TEST 19
https://kalpeshsonagara.blogspot.com/2020/11/gujarat-ni-asmita-test-19.html?m=1
Join: t.me/kdsonagara
બીજા મિત્રો સાથે પણ શેર કરો
https://kalpeshsonagara.blogspot.com/2020/11/gujarat-ni-asmita-test-19.html?m=1
Join: t.me/kdsonagara
બીજા મિત્રો સાથે પણ શેર કરો
Telegram
KD SONAGARA
Kd sonagara
KD SONAGARA pinned «Gujarat ni Asmita TEST 19 https://kalpeshsonagara.blogspot.com/2020/11/gujarat-ni-asmita-test-19.html?m=1 Join: t.me/kdsonagara બીજા મિત્રો સાથે પણ શેર કરો»
*#NPCIL (ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇંડિયા લિમિટેડ) દ્વારા ભરતી#*
👉શરૂ થવાની તારીખ : ૦૩/૧૧/૨૦૨૦
👉છેલ્લી તારીખ : ૨૪/11/2020
👉નોટિફિકેશન માટે : https://bit.ly/2JwN6Kq
👉Join Telegram Channel : t.me/kdsonagara
👉Join Whatsapp Group : https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe
*#તમારે જરૂરના હોય તો બિજા ને શેર કરજો#*
👉શરૂ થવાની તારીખ : ૦૩/૧૧/૨૦૨૦
👉છેલ્લી તારીખ : ૨૪/11/2020
👉નોટિફિકેશન માટે : https://bit.ly/2JwN6Kq
👉Join Telegram Channel : t.me/kdsonagara
👉Join Whatsapp Group : https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe
*#તમારે જરૂરના હોય તો બિજા ને શેર કરજો#*
Blogspot
NPCIL Recruitment 2020
NPCIL,Recruitment,NPCIL Recruitment 2020