Raghushala by JJ Tutorials
2.12K subscribers
166 photos
71 videos
114 files
780 links
Building Careers Since 1980. Providing quality education for Competitive and Entrance exams like UPSC GPSC IBPS SSC CMAT
Download Telegram
● OMR sheet ભરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
✓ કોઇપણ exam આપતા પહેલા જોયા જેવો video
● Aa 15 minute નો video તમારા 10-15 marks વધારી શકે છે
● How to fill OMR sheet?
● How is your answer sheet checked?

JJ Tutorials
Subscribe and Share karvanu bhulsho nahi
video link:
https://t.co/hLJ0Dr8KAV

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
Provisional answer key
GPSC Class 1 2 Prelims 2021
પાળિયા ના પ્રકાર
GPSC 2021 માં પૂછાયેલ પ્રશ્ન

૧) ખાંભી :- કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક.

૨) થેસા :- પાળિયા નજીકના નાનાં પથ્થરો,

૩) ચાગીયો :- પત્થરોના ઢગલા,

૪) સુરાપુરા :- અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ.

૫) સુરધન :- આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે.

૬) યોદ્ધાઓના પાળિયા :- આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.
તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.
આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે.

૭) સતીના પાળિયા :- આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.
આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.

૮) ખલાસીઓના પાળિયા :- ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.

૯) લોકસાહિત્યના પાળિયા :- અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે.આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.

૧૦) પ્રાણીઓના પાળિયા :- પ્રાણીઓ જેવા કે અશ્વ, શ્વાન અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.

૧૧) ક્ષેત્રપાળના પાળિયા :- આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે..

રંજાડેલા નો હુ રખેવાળ હતો, રખેવાળો એ રંજાડ્યો છે મને..
'નામચીન' એક સમયે હતો, હવે નામષેશ કર્યો છે મને..
"બિસ્માર છુ બળવાન માંથી"

એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિ એ રંજાડેલી ગાયો, અબડા ની આબરૂ તથા ધરતી ની રક્ષા કરવા ખાતર નિષ્ઠા પૂર્વક પોતાના પ્રાણ ની આહુતિ આપેલી હતી એવા મહાન રખેવાળ યોદ્ધા ની ખાંભીઓ ની કેવી દશા છે એ ઉપરોક્ત ચિત્ર મા જોઇ શકાય છે.. આજે ઘણી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામા આવી છે ચપટી સિંદુર પણ એમને નસીબ નથી. આવા મહાન પ્રતાપી પૂર્વજો ના પાળીયા ને આપણે પાષાણ સમજી બેઠા છીએ. એમના ઇતિહાસ ની આપણે ખબર નથી..
આપણી telegram channel join કરો
@jjtutorials

Building careers since 1980
અરે જેમને પોતાના વંશ વારસ ની જમીન ઝાયદાદ ની પરવા કર્યા વગર નિષ્ઠુર ભાવે આપણી સંસ્કૃતિ ની રક્ષા કરી છે એવા પાળીયા ની આવી હાલત એ આપણી નબળાઇ છે..
તમારા ગામ અથવા આજુબાજુ વિસ્તાર મા આવા બિસ્માર પાળીયા હોય તો તેના સાચા ઇતિહાસ ને જાણી ઇતિહાસ ની જાળવણી કરજો તેને ઉભા કરી સિંદુર જરૂર ચળાવજો બની શકે તો વરસાદ ને તાપથી રક્ષણાત્મક થોડો છાંયડો કરજો બનતા પ્રયાસો કરજો.

*સંસ્કૃતિ સાચવજો*📜💐
GPSC e mains ma aana par sawal puchelo
પાટણ ના પટોડા નો ઇતિહાસ

◆ History of patan patola

સાંસ્કૃતિક વારસો History, art and culture

● શું કામ કહેવાય છે પાટણ ના પટોળા ને સૌથી મોંઘુ કપડું?
● રાજાઓ તેને યુદ્ધ માં અને માંદગી માં શું કામ પહેરતા?
● જાણો પ્રાચીન ગુજરાત નો ગર્વ થાય તેવો ભવ્ય ઈતિહાસ

> GPSC Class 1 Mains 2019 માં પૂછાયેલો પ્રશ્ન

Subscribe and Share करना ना भूलें
video link:
https://youtu.be/4dqQEoVWAX0

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
GPSC na call letter download karvani tarikh
● શું આજના યુવાનો આળસુ અને self-centred થઈ ગયા છે?

● Had a wonderful talk with students of Christ College on role of youth in Social betterment.

● આ ચર્ચા જોઈને નજરીયો બદલાઈ જશે...

● જે યુવાનો ને પરિવાર માં થી મહેણાં સાંભળવા મળતા હોય તે ખાસ જોવે અને પરિવાર ને પણ બતાવે

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં
video link:
https://youtu.be/rHQTm5PjiAc

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
જળવાયુ પરિવર્તન થી ખેતી ને શું નુકસાન થાય?

Geography ભૂગોળ

(તાજેતરમાં આવેલ Heat Wave ને ધ્યાન માં રાખીને)
● What are the ill effects of Climate change/global warming on agriculture?
● જે પર્યાવરણ ને આપણે સાવ ભૂલી ગયા છે તેનાથી આપણા ભવિષ્ય ના રોટલા ને પણ નુકસાન થાય છે?

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં...
Video link
https://youtu.be/LJVHsjnXfNk

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👑 વિક્રમ સંવત અને શક સંવત શું છે?

ભારતનો સાંસ્કૃતિક વારસો

● ભારતીય calendar કઈ રીતે કામ કરે છે?
🌚🌕 સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ માં શું ફર્ક હોય?
અધિક માસ / પુરુષોત્તમ મહિનો શુંકામ આવે?
ભારતીય પંચાંગ નું Scientific explanation by Sanket Raghuvanshi

Video link:
https://youtu.be/PAr73zIS8H0

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
👍1
વિક્રમ સંવત અને શક સંવત શું છે?
ભારતીય calendar કઈ રીતે કામ કરે છે?
સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ માં શું ફર્ક હોય?
ભારતીય નવ વર્ષ દિવાળી થી શરૂ થાય કે ચૈત્ર નવરાત્રિ થી?
અલગ અલગ રાજ્યો માં ક્યારે નવું વરસ મનાવાય છે?
ભારતીય પંચાંગ નું Scientific explanation by Sanket Raghuvanshi
On our youtube channel
JJ Tutorials
ડૉ બાબાસાહેબ આંબેડકર ને legal genius શું કામ ગણાય છે?
ભારત ના બંધારણ ની તુલના દુનિયા ના best constitution માં કેમ થાય છે?
◆ ભારતની system પર ગર્વ થાય તેવો બંધારણ દિવસ special video

video link:
https://youtu.be/K1NaT_e58iw

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
Media is too big
VIEW IN TELEGRAM
● UPSC GPSC ના વિદ્યાર્થી નું શું mindset હોવું જોઈએ?
● પરીક્ષા કે interview માં જવાબ આપતી વખતે કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ?
● તેનો ટૂંક માં સાર આપતો એક video.

આ પ્રકાર ના video જોવા માટે આપણી youtube channel Subscribe karo
www.youtube.com/jjtutorials

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Since 1980
Indian Economy ભારતીય અર્થતંત્ર

● एक चम्मच चीनी की कीमत तुम क्या जानो रमेश बाबु...

● શેરડી ના ખેતર થી લઈ ખાંડ ની મિલ માં થઈને તમારા ચા ના કપ માં અવતરણ પામતી એક ચમચી ખાંડ નો ઉદ્યોગ કઈ મુસીબતો નો સામનો કરી રહ્યો છે?

● જાણો 5 min ના નાનકડા video માં
◆ GPSC DYSO MAINS માં પૂછાયેલો પ્રશ્ન

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં...
video link:
https://youtu.be/UTdJ6Z5mYII

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
JJ Tutorials GPSC #Mains Series lecture 4
કારણ કે mains ની season આવી ગઈ છે...

GPSC Mains 2021 Paper Solution GS 1
● Previous Year Paper Solution થી શું ફાયદો થાય ?
● શું જૂના paper માં પૂછાયેલા પ્રશ્નો ફરી પૂછાય ખરા?
● આ વર્ષ નું paper analysis
● કોઈ પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તેવી સ્થિતિ માં શું કરવું, કેટલા શબ્દો લખવા

◆ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ History, Art and Culture, Geography Paper 1
રૈયતવારી જમીનદારી
આદિવાસી તહેવારો
બંગાળની નવજાગૃતિ (Renaissance)
● Vulnerable tribal groups

✓ જેવા પ્રશ્નો નું ફક્ત solution નહિ પણ ખૂબજ રસપ્રદ શૈલી માં સમજૂતી.

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહિ....

Video link:
https://youtu.be/wQT9v2AQa7I

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980