Forwarded from 🚨ગુજરાત પોલીસ ~ (PSI -ASI -Constable)
ંછડા વગરનું
બાડું – કાણું
ભાંગ – એક નશીલી વનસ્પતિ
ભાગ –અંશ
ભાલું – એક હથિયાર
ભાલુ – રીંછ
મંદાર – સ્વર્ગના પાંચ વૃક્ષોમાંનું એક વૃક્ષ
મદાર – આધાર ,ભરોસો
માંજી – કાશ્મીરનો હોળીવાળો
માજી – અગાઉ થઈ ગયેલું
માંદા – દરદી
માદા – સ્ત્રી (સ્ત્રીલિંગ)
સંમાન – સન્માન
સમાન – સરખું
સાંજ – સંધ્યાકાળ
સાજ – ઉપયોગી સરસામાન
સારું – શુભ,આખું
સારુ – જે માટે,કાજે
*ઇ (હ્રસ્વ)નો ઈ (દીર્ઘ) થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...*
અલિ – ભમરો, બી
અલી – સ્ત્રી સંબોધન
અવધિ – નિશ્ચિત સમય
અવધી – અવધની ( અયોધ્યાની)
અહિ – સાપ
અહીં – આ સ્થળે
ખચિત – જડેલું
ખચીત – જરૂર,અવશ્ય
ચિર – લાંબું
ચીર – રેશ્મી વસ્ત્ર
જિત – જીતનારું
જીત – વિજય ,ફતેહ
જિન- કપાસ લોઢવાનું કારખાનું
જીન – ઘોડાનું પલાણ
તામિલ – એક દ્ર્વિડ ભાષા
તામીલ – હુકમનોઅમલ
દિન – દિવસ
દીન- ગરીબ
દિશ –દિશા
દીશ- સૂર્ય
દ્વિપ – હાથી દ્વીપ – બેટ
નિંદવું – નિંદા કરવી
નીંદવું – નકામું ઘાસ ખોદી કાઢવું
પતિ – સ્વામી
પતી – ક્રિયા પુરી થઈ
પલિત – પળિયાંવાળું
પલીત –ભૂતપ્રેત
પાણિ – હાથી
પાણી – પેય,જળ
પિતા- બાપા
પીતા –પાતળા કકડા
પિન – ટાંકણી
પીન – પુષ્ટ
મતિ – બુદ્ધિ
મતી – મતવાળું
મરીચિ –કિરણ
મરીચી – સૂર્ય
મિલ – કારખાનું
મીલ – પ્રતિપક્ષ, વિરોધી
મિલન- મુલાકાત
મીલન – બંધ કરવું તે,બીડવું તે
રતિ – પ્રેમ
રતી – ચણોઠી,એક માપ
રાશિ – ઢગલો,ગ્રહ
રાશી – ખરાબ
વસ્તિ – મુત્રાશય
વસ્તી – લોકસંખ્યા
વારિ –પાણી
વારી – વારો,ક્રમ
વિણ- વિના
વીણ – પ્રસવવેદના
વિદુર –મહાભારતનું પાત્ર
વિદૂર – ઘણે દૂર
ષષ્ઠિ – સાઠ
ષષ્ઠી – છઠ્ઠી
સિત – શ્વેત,સફેદ
સીત – કોશ
સુદિન- શુભ દિવસ
સુદીન – ખૂબ નમ્ર
સુરતિ – આનંદ,સુખ
સૂરતી – સૂરતનું
હરિ – પ્રભુ, વિષ્ણુ
હરી – કૂવાના પાણીથી પકવેલું
*ઉ (હ્રસ્વ) કે ઊ (દીર્ઘ) થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...*
અંગુર – નવી ત્વચા
અંગૂર –દ્રાક્ષ
આહુત- હોમેલું
આહૂત – બોલાવેલું
ઉરુ – વિશાળ
ઊરુ – જાંગ
કુચ- સ્ત્રીની છાતી
કૂચ – લશ્કરી ઢબે ચાલવું તે
કુજન –ખરબ માણસ
કૂજન – મધુર ગાવું તે
કુલ – એકંદર
કૂલ – કિનારો
ગુણ – જાતિ,સ્વભાવ
ગૂણ – કોથળો, ચાર મણ
જુઓ – દેખો
જૂઓ – ‘જૂ’નું બહુવચન
પુર- શહેર
પૂર – નદીમાં આવતી રેલ
પુરી – નગરી
પૂરી – એક તળેલી વાનગી
મુરત – મુહૂર્ત, શુભસમય
મૂરત- મૂર્તિ
રફુ – નાઠેલું , પલાયન
રફૂ – કપડાને સાધવું તે
વધુ – વધારે
વધૂ – પત્ની ,વહુ
સુણવું – સાંભળવું
સૂણવું – સોજો આવવો
સુત – પુત્ર
સૂત – સારથિ
સુતર – સહેલું
સૂતર – રૂ કાંતીને કાઢેલો તાર
સુર – દેવ
સૂર – અવાજ
સુરત- એક શહેર
સૂરત – ચહેરો,વદન
સુરતિ – આનંદ,સુખ
સૂરતી – સૂરતનું
સુવા – એક વનસ્પતિ
સૂવા – ઊંઘવા
*‘જ’ તાલુ/ મહાપ્રાણ માંથી ‘ઝ’ તાલુ/અલ્પપ્રાણ બદલાતા શબ્દના અર્થમાં થતા ફેરફારો*
જડી – ઔષધિનું મૂળ
ઝડી – જોસભેર વરસવું તે
જમવું – ભોજન કરવું
ઝમવું – પ્રવાહીનું ઝરવું
જરા – વૃદ્ધાવસ્થા ,ઘડપણ
ઝરા – પાણીનો સ્ત્રોત
જાળ – પંખીને પકટવા માટેની ગુંથેલી દોરી
ઝાળ – જવાળા(આંચ)
જેર – વશમાં
ઝેર- વિષ
જોડ – જોડી
ઝોડ – વળગણ
સૂજ – સોજો
બાડું – કાણું
ભાંગ – એક નશીલી વનસ્પતિ
ભાગ –અંશ
ભાલું – એક હથિયાર
ભાલુ – રીંછ
મંદાર – સ્વર્ગના પાંચ વૃક્ષોમાંનું એક વૃક્ષ
મદાર – આધાર ,ભરોસો
માંજી – કાશ્મીરનો હોળીવાળો
માજી – અગાઉ થઈ ગયેલું
માંદા – દરદી
માદા – સ્ત્રી (સ્ત્રીલિંગ)
સંમાન – સન્માન
સમાન – સરખું
સાંજ – સંધ્યાકાળ
સાજ – ઉપયોગી સરસામાન
સારું – શુભ,આખું
સારુ – જે માટે,કાજે
*ઇ (હ્રસ્વ)નો ઈ (દીર્ઘ) થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...*
અલિ – ભમરો, બી
અલી – સ્ત્રી સંબોધન
અવધિ – નિશ્ચિત સમય
અવધી – અવધની ( અયોધ્યાની)
અહિ – સાપ
અહીં – આ સ્થળે
ખચિત – જડેલું
ખચીત – જરૂર,અવશ્ય
ચિર – લાંબું
ચીર – રેશ્મી વસ્ત્ર
જિત – જીતનારું
જીત – વિજય ,ફતેહ
જિન- કપાસ લોઢવાનું કારખાનું
જીન – ઘોડાનું પલાણ
તામિલ – એક દ્ર્વિડ ભાષા
તામીલ – હુકમનોઅમલ
દિન – દિવસ
દીન- ગરીબ
દિશ –દિશા
દીશ- સૂર્ય
દ્વિપ – હાથી દ્વીપ – બેટ
નિંદવું – નિંદા કરવી
નીંદવું – નકામું ઘાસ ખોદી કાઢવું
પતિ – સ્વામી
પતી – ક્રિયા પુરી થઈ
પલિત – પળિયાંવાળું
પલીત –ભૂતપ્રેત
પાણિ – હાથી
પાણી – પેય,જળ
પિતા- બાપા
પીતા –પાતળા કકડા
પિન – ટાંકણી
પીન – પુષ્ટ
મતિ – બુદ્ધિ
મતી – મતવાળું
મરીચિ –કિરણ
મરીચી – સૂર્ય
મિલ – કારખાનું
મીલ – પ્રતિપક્ષ, વિરોધી
મિલન- મુલાકાત
મીલન – બંધ કરવું તે,બીડવું તે
રતિ – પ્રેમ
રતી – ચણોઠી,એક માપ
રાશિ – ઢગલો,ગ્રહ
રાશી – ખરાબ
વસ્તિ – મુત્રાશય
વસ્તી – લોકસંખ્યા
વારિ –પાણી
વારી – વારો,ક્રમ
વિણ- વિના
વીણ – પ્રસવવેદના
વિદુર –મહાભારતનું પાત્ર
વિદૂર – ઘણે દૂર
ષષ્ઠિ – સાઠ
ષષ્ઠી – છઠ્ઠી
સિત – શ્વેત,સફેદ
સીત – કોશ
સુદિન- શુભ દિવસ
સુદીન – ખૂબ નમ્ર
સુરતિ – આનંદ,સુખ
સૂરતી – સૂરતનું
હરિ – પ્રભુ, વિષ્ણુ
હરી – કૂવાના પાણીથી પકવેલું
*ઉ (હ્રસ્વ) કે ઊ (દીર્ઘ) થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...*
અંગુર – નવી ત્વચા
અંગૂર –દ્રાક્ષ
આહુત- હોમેલું
આહૂત – બોલાવેલું
ઉરુ – વિશાળ
ઊરુ – જાંગ
કુચ- સ્ત્રીની છાતી
કૂચ – લશ્કરી ઢબે ચાલવું તે
કુજન –ખરબ માણસ
કૂજન – મધુર ગાવું તે
કુલ – એકંદર
કૂલ – કિનારો
ગુણ – જાતિ,સ્વભાવ
ગૂણ – કોથળો, ચાર મણ
જુઓ – દેખો
જૂઓ – ‘જૂ’નું બહુવચન
પુર- શહેર
પૂર – નદીમાં આવતી રેલ
પુરી – નગરી
પૂરી – એક તળેલી વાનગી
મુરત – મુહૂર્ત, શુભસમય
મૂરત- મૂર્તિ
રફુ – નાઠેલું , પલાયન
રફૂ – કપડાને સાધવું તે
વધુ – વધારે
વધૂ – પત્ની ,વહુ
સુણવું – સાંભળવું
સૂણવું – સોજો આવવો
સુત – પુત્ર
સૂત – સારથિ
સુતર – સહેલું
સૂતર – રૂ કાંતીને કાઢેલો તાર
સુર – દેવ
સૂર – અવાજ
સુરત- એક શહેર
સૂરત – ચહેરો,વદન
સુરતિ – આનંદ,સુખ
સૂરતી – સૂરતનું
સુવા – એક વનસ્પતિ
સૂવા – ઊંઘવા
*‘જ’ તાલુ/ મહાપ્રાણ માંથી ‘ઝ’ તાલુ/અલ્પપ્રાણ બદલાતા શબ્દના અર્થમાં થતા ફેરફારો*
જડી – ઔષધિનું મૂળ
ઝડી – જોસભેર વરસવું તે
જમવું – ભોજન કરવું
ઝમવું – પ્રવાહીનું ઝરવું
જરા – વૃદ્ધાવસ્થા ,ઘડપણ
ઝરા – પાણીનો સ્ત્રોત
જાળ – પંખીને પકટવા માટેની ગુંથેલી દોરી
ઝાળ – જવાળા(આંચ)
જેર – વશમાં
ઝેર- વિષ
જોડ – જોડી
ઝોડ – વળગણ
સૂજ – સોજો
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
🇮🇳🏅🇮🇳🏅🇮🇳🏅 🏅🇮🇳🏅🇮🇳
🏅 *બંધારણ ના કયા અનુચ્છેદ થી રાજય મા મત્રી ઓની સંખ્યા પર નિયંત્રણ મુકયુ.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 163-1-A_
🏅 *કયા અનુચ્છેદ મા જોગવાઈ છે કે નાણાં વિધેયક રાજ્યસભા મા રજુ ના થઇ શકે.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 109-A_
🏅 *ભારત ના બંધારણ ને અપનાવતી વખતે કયો ભાગ પ્રાંત શિમામા હતો.?*
❇❇👉🏻 _કચ્છ_
🏅 *કયા અનુચ્છેદ મા જોગવાઇ છે કે સ્ત્રીઓ અને બાળકોના લાભાર્થે કરેલા કાયદાઓ સાવઁત્રીક રીતે માન્ય ગણાસે અને ભેદભાવના કારણે પડકારી શકાસે નહી.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 15(3)_
🏅 *લિંગ ભેદ વગરની સમાનતા ની જોગવાઇ કઇ અનુચ્છેદ મા છે.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 14_
🏅*સંશદ મા કોઇ ખરડાના મત ભેદ પ્રસંગે કઇ પ્રક્રિયા કરવામા આવે.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 108 (સયુક્ત બેઠક ની પ્રક્રિયા )
🏅 *સ્પીકર માથી સીધા રાષ્ટ્રપતિ બનનાર મહાનુભાવ કોણ.?*
❇❇👉🏻 _નિલમ સંજીવ રેડ્ડી_
🏅 *સ્વતંત્ર ભારત ની પ્રથમ મધ્યશત્ર ચુટણી કયારે થઇ.?*
❇❇👉🏻 _1971_
🏅 *રાજય મા વડી અદાલત ની બીજી શાખા હોય કે નહી.?*
❇❇👉🏻 _હા હાઇ સકે_
🏅 *મીલકતનો અધિકાર રદ કરી કયા અનુચ્છેદ મા સમાવાયો છે.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 300-A_
🏅 *સિમાકંન પંચ ની રચના કયારે થઇ.?*
❇❇👉🏻 _2002_
🏅 *ગુજરાત મા લોકાયુક્ત કાયદો કયારે તૈયાર થયો.?*
❇❇👉🏻 _1986_
https://t.me/gyaanganga
🏅 *બંધારણ ના કયા અનુચ્છેદ થી રાજય મા મત્રી ઓની સંખ્યા પર નિયંત્રણ મુકયુ.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 163-1-A_
🏅 *કયા અનુચ્છેદ મા જોગવાઈ છે કે નાણાં વિધેયક રાજ્યસભા મા રજુ ના થઇ શકે.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 109-A_
🏅 *ભારત ના બંધારણ ને અપનાવતી વખતે કયો ભાગ પ્રાંત શિમામા હતો.?*
❇❇👉🏻 _કચ્છ_
🏅 *કયા અનુચ્છેદ મા જોગવાઇ છે કે સ્ત્રીઓ અને બાળકોના લાભાર્થે કરેલા કાયદાઓ સાવઁત્રીક રીતે માન્ય ગણાસે અને ભેદભાવના કારણે પડકારી શકાસે નહી.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 15(3)_
🏅 *લિંગ ભેદ વગરની સમાનતા ની જોગવાઇ કઇ અનુચ્છેદ મા છે.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 14_
🏅*સંશદ મા કોઇ ખરડાના મત ભેદ પ્રસંગે કઇ પ્રક્રિયા કરવામા આવે.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 108 (સયુક્ત બેઠક ની પ્રક્રિયા )
🏅 *સ્પીકર માથી સીધા રાષ્ટ્રપતિ બનનાર મહાનુભાવ કોણ.?*
❇❇👉🏻 _નિલમ સંજીવ રેડ્ડી_
🏅 *સ્વતંત્ર ભારત ની પ્રથમ મધ્યશત્ર ચુટણી કયારે થઇ.?*
❇❇👉🏻 _1971_
🏅 *રાજય મા વડી અદાલત ની બીજી શાખા હોય કે નહી.?*
❇❇👉🏻 _હા હાઇ સકે_
🏅 *મીલકતનો અધિકાર રદ કરી કયા અનુચ્છેદ મા સમાવાયો છે.?*
❇❇👉🏻 _અનુચ્છેદ 300-A_
🏅 *સિમાકંન પંચ ની રચના કયારે થઇ.?*
❇❇👉🏻 _2002_
🏅 *ગુજરાત મા લોકાયુક્ત કાયદો કયારે તૈયાર થયો.?*
❇❇👉🏻 _1986_
https://t.me/gyaanganga
મોદી સરકાર નું મંત્રી મંડળ 2019
નરેન્દ્ર મોદી વડાપ્રધાન
🇹🇯કેબિનેટ મંત્રીઓ 🇹🇯
(1) રાજનાથ સિંહ કેબિનેટ મંત્રી
(2) અમીત શાહ કેબિનેટ મંત્રી
(3) નીતીન જયરામ ગડકરી કેબિનેટ મંત્રી
(4) ડી. વી. સદાનંદ ગૌડા કેબિનેટ મંત્રી
(5) શ્રીમતી નિર્મલા સીતારમન કેબીનેટ મંત્રી
(6) રામવિલાસ પાસવાન કેબિનેટ મંત્રી
(7) નરેન્દ્ર સિહ તોમર કેબિનેટ મંત્રી
(8) રવિ શંકર પ્રસાદ કેબિનેટ મંત્રી
(9) હરસિમરત કૌર બાદલ કેબિનેટ મંત્રી
(10) થાવરચંદ ગેહલોત કેબિનેટ મંત્રી
(11) ડો સુબ્રમણ્યમ જયશંકર કેબિનેટ મંત્રી
(12) ડો રમેશ પોખરિયાલ કેબિનેટ મંત્રી
(13) અર્જુન મુંડા કેબિનેટ મંત્રી
(14) સમૃતિ ઇરાની કેબિનેટ મંત્રી
(15) ડો હર્ષ વર્ધન કેબિનેટ મંત્રી
(16) પ્રકાશ જાવડેકર કેબિનેટ મંત્રી
(17) પિયુષ ગોયલ કેબિનેટ મંત્રી
(18) ધર્મેન્દ્ર પ્રધાન કેબિનેટ મંત્રી
(19) મુખ્તાર અબ્બાસ નકવી કેબિનેટ મંત્રી
(20) પ્રહલાદ જોશી કેબિનેટ મંત્રી
(21) ડો મહેન્દ્ર નાથ પાંડેય કેબિનેટ મંત્રી
(22) અરવિંદ સાવંત કેબિનેટ મંત્રી
(23) ગિરિરાજ સિંહ કેબિનેટ મંત્રી
(24) ગજેન્દ્રસિંહ શેખાવત કેબિનેટ મંત્રી
https://t.me/gk_grips
નરેન્દ્ર મોદી વડાપ્રધાન
🇹🇯કેબિનેટ મંત્રીઓ 🇹🇯
(1) રાજનાથ સિંહ કેબિનેટ મંત્રી
(2) અમીત શાહ કેબિનેટ મંત્રી
(3) નીતીન જયરામ ગડકરી કેબિનેટ મંત્રી
(4) ડી. વી. સદાનંદ ગૌડા કેબિનેટ મંત્રી
(5) શ્રીમતી નિર્મલા સીતારમન કેબીનેટ મંત્રી
(6) રામવિલાસ પાસવાન કેબિનેટ મંત્રી
(7) નરેન્દ્ર સિહ તોમર કેબિનેટ મંત્રી
(8) રવિ શંકર પ્રસાદ કેબિનેટ મંત્રી
(9) હરસિમરત કૌર બાદલ કેબિનેટ મંત્રી
(10) થાવરચંદ ગેહલોત કેબિનેટ મંત્રી
(11) ડો સુબ્રમણ્યમ જયશંકર કેબિનેટ મંત્રી
(12) ડો રમેશ પોખરિયાલ કેબિનેટ મંત્રી
(13) અર્જુન મુંડા કેબિનેટ મંત્રી
(14) સમૃતિ ઇરાની કેબિનેટ મંત્રી
(15) ડો હર્ષ વર્ધન કેબિનેટ મંત્રી
(16) પ્રકાશ જાવડેકર કેબિનેટ મંત્રી
(17) પિયુષ ગોયલ કેબિનેટ મંત્રી
(18) ધર્મેન્દ્ર પ્રધાન કેબિનેટ મંત્રી
(19) મુખ્તાર અબ્બાસ નકવી કેબિનેટ મંત્રી
(20) પ્રહલાદ જોશી કેબિનેટ મંત્રી
(21) ડો મહેન્દ્ર નાથ પાંડેય કેબિનેટ મંત્રી
(22) અરવિંદ સાવંત કેબિનેટ મંત્રી
(23) ગિરિરાજ સિંહ કેબિનેટ મંત્રી
(24) ગજેન્દ્રસિંહ શેખાવત કેબિનેટ મંત્રી
https://t.me/gk_grips
Forwarded from Digital GK
#Current
🔴કરંટ અફેર્સ– 05/08/2019 👇👇
🛍સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા મહારાષ્ટ્રમાં જમીનની સમીક્ષા અને મેપિંગ માટે ડ્રોનથી સર્વે કરાશે.
🛍ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણના નિર્દેશ મંડળના અનુજ અગ્રવાલને 3 મહિના સુધી ચેરમેન બનાવાયા.
🛍ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ત્રીજા સંસ્કરણનું આયોજન આગામી વર્ષે 18થી 30 જાન્યુઆરી દરમિયાન ગુવાહાટીમાં થશે.
🛍ભારતમાં નીતિ આયોગ હેઠળ અટલા ઇનોવેશન મિશન અંતર્ગત Atal Community Innovation Centre કાર્યક્રમની શરૂઆત કરાઈ.
📝MER GHANSHYAM
https://t.me/DIGITALGK
🔴કરંટ અફેર્સ– 05/08/2019 👇👇
🛍સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા મહારાષ્ટ્રમાં જમીનની સમીક્ષા અને મેપિંગ માટે ડ્રોનથી સર્વે કરાશે.
🛍ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણના નિર્દેશ મંડળના અનુજ અગ્રવાલને 3 મહિના સુધી ચેરમેન બનાવાયા.
🛍ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ત્રીજા સંસ્કરણનું આયોજન આગામી વર્ષે 18થી 30 જાન્યુઆરી દરમિયાન ગુવાહાટીમાં થશે.
🛍ભારતમાં નીતિ આયોગ હેઠળ અટલા ઇનોવેશન મિશન અંતર્ગત Atal Community Innovation Centre કાર્યક્રમની શરૂઆત કરાઈ.
📝MER GHANSHYAM
https://t.me/DIGITALGK
♾ દેવપાડા અભિલેખ - બંગાળ શાસક વિજયસેનનો રાજ્ય સીમા વિસ્તાર તથા વિજયોનો ઉલ્લેખ મળે છે.
♾ હાથીગુમ્ફા અભિલેખ - સૌપ્રથમ ભારતવર્ષનો ઉલ્લેખ મળે છે.
♾ મંદસૌર અભિલેખ - રેશમ વણકરોની માહિતી મળે છે.
@gk_grips
♾ હાથીગુમ્ફા અભિલેખ - સૌપ્રથમ ભારતવર્ષનો ઉલ્લેખ મળે છે.
♾ મંદસૌર અભિલેખ - રેશમ વણકરોની માહિતી મળે છે.
@gk_grips
Forwarded from Clerk materials🏹
🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷
📆 તારીખ : 06/08/2019
📋 વાર : મંગળવાર
🔳૧૮૯૦ – ન્યુયોર્કની 'ઔબર્ન જેલ'માં, હત્યાનો ગુનેગાર, 'વિલિયમ કેમ્મ્લર', વિદ્યુત ખુરશી દ્વારા મૃત્યુદંડ પામનાર પ્રથમ માનવી બન્યો.
🔳૧૯૨૬ – હેરી હુડિની (જાદુગર)એ તેમનાં મહાન કૌશલ્યનું પ્રદર્શન કર્યું, તેમણે ચુસ્ત રીતે બંધ, પાણીથી ભરેલ ટાંકીમાં ૯૧ મિનિટ વિતાવ્યા બાદ તેમાંથી છુટવામાં સફળ થયો.
🔳૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: અમેરિકન બી-૨૯ બોમ્બર વિમાન "એનોલા ગે" એ "લિટલ બોય" નામનો અણુબોંબ ફેંકતા, જાપાનનું હિરોશિમા શહેર છિન્નભિન્ન થઇ ગયું. આશરે ૭૦,૦૦૦ લોકોતો તુરંતજ મોત પામ્યા, અને લાખો લોકો ત્યાર પછી વર્ષો સુધી અણુબોંબને કારણે ઉદભવેલ તાપ અને વિકિરણોની ઝેરી અસરને કારણે રિબાઇ રિબાઇને મર્યા.
🔳૧૯૯૧ – 'ટિમ બર્નર્સ-લી'એ "વર્લ્ડ વાઇડ વેબનો વિચાર વર્ણવતી ફાઇલ જાહેર કરી. 'WWW'એ ઇન્ટરનેટ સેવાઓમાં, જાહેર જનતાનાં લાભાર્થે, પ્રવેશ કર્યો.
🔳૧૯૯૬ – નાસાએ જાહેર કર્યું કે "ALH 84001" નામની ઉલ્કા, જે મંગળમાંથી છુટી પડી હોવાનું મનાતું, પ્રાથમિક જીવનનાં પુરાવાઓ ધરાવે છે.
🌷જન્મ🌷
🍫૧૯૩૩ – એ.જી.ક્રિપાલસિંઘ
➖ભારતીય ક્રિકેટર
🍫૧૯૭૦ – મનોજ નાઇટ શ્યામલન
➖ભારતીય/અમેરિકન ચલચિત્ર દિગ્દર્શક.
🍫૧૮૮૧ – સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, જીવવિજ્ઞાની, એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને પેનિસિલિનની શોધ માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર વિજેતા.
💐અવસાન💐
🌹૧૯૨૫ – સુરેન્દ્રનાથ બેનરજી
➖ભા.રા.કોંગ્રેસનાં નેતા
🏷MER GHANSHYAM
〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰
@clerk_materials
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰〰〰〰➖➖〰〰〰〰🌷
📆 તારીખ : 06/08/2019
📋 વાર : મંગળવાર
🔳૧૮૯૦ – ન્યુયોર્કની 'ઔબર્ન જેલ'માં, હત્યાનો ગુનેગાર, 'વિલિયમ કેમ્મ્લર', વિદ્યુત ખુરશી દ્વારા મૃત્યુદંડ પામનાર પ્રથમ માનવી બન્યો.
🔳૧૯૨૬ – હેરી હુડિની (જાદુગર)એ તેમનાં મહાન કૌશલ્યનું પ્રદર્શન કર્યું, તેમણે ચુસ્ત રીતે બંધ, પાણીથી ભરેલ ટાંકીમાં ૯૧ મિનિટ વિતાવ્યા બાદ તેમાંથી છુટવામાં સફળ થયો.
🔳૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: અમેરિકન બી-૨૯ બોમ્બર વિમાન "એનોલા ગે" એ "લિટલ બોય" નામનો અણુબોંબ ફેંકતા, જાપાનનું હિરોશિમા શહેર છિન્નભિન્ન થઇ ગયું. આશરે ૭૦,૦૦૦ લોકોતો તુરંતજ મોત પામ્યા, અને લાખો લોકો ત્યાર પછી વર્ષો સુધી અણુબોંબને કારણે ઉદભવેલ તાપ અને વિકિરણોની ઝેરી અસરને કારણે રિબાઇ રિબાઇને મર્યા.
🔳૧૯૯૧ – 'ટિમ બર્નર્સ-લી'એ "વર્લ્ડ વાઇડ વેબનો વિચાર વર્ણવતી ફાઇલ જાહેર કરી. 'WWW'એ ઇન્ટરનેટ સેવાઓમાં, જાહેર જનતાનાં લાભાર્થે, પ્રવેશ કર્યો.
🔳૧૯૯૬ – નાસાએ જાહેર કર્યું કે "ALH 84001" નામની ઉલ્કા, જે મંગળમાંથી છુટી પડી હોવાનું મનાતું, પ્રાથમિક જીવનનાં પુરાવાઓ ધરાવે છે.
🌷જન્મ🌷
🍫૧૯૩૩ – એ.જી.ક્રિપાલસિંઘ
➖ભારતીય ક્રિકેટર
🍫૧૯૭૦ – મનોજ નાઇટ શ્યામલન
➖ભારતીય/અમેરિકન ચલચિત્ર દિગ્દર્શક.
🍫૧૮૮૧ – સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, જીવવિજ્ઞાની, એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને પેનિસિલિનની શોધ માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર વિજેતા.
💐અવસાન💐
🌹૧૯૨૫ – સુરેન્દ્રનાથ બેનરજી
➖ભા.રા.કોંગ્રેસનાં નેતા
🏷MER GHANSHYAM
〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰
@clerk_materials
🇮🇳JAY HIND🇮🇳 C.A♻️
📌 અહીં તમને રોજનું વર્તમાન પ્રવાહ મળશે..
📌2019 ની ગ્રાન્ડ પી. વિજેતાના નામ🔰
1)ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાંડ પી. 2019
:-વોલ્ટરી બોટાસ એ જીતી (મર્શિડીઝ ગાડી )
2)બેહરીન ગ્રાંડ પી. :-લુઈસ હેમિલ્ટન(મર્સિડીઝ કાર ચલાવે) જીતી
3)ચાઈનીઝ ગ્રાં. પી.:-લુઈસ હેમિલ્ટન એ જીતી
4)અજર બેજાન ગ્રાન્ડ પી. :- વોલ્ટરી બોટાસ
5) સ્પેનિશ ગ્રાન્ડ પી. :- લુઇસ હેમિલ્ટન
6) મોનાકો ગ્રાન્ડ પી.:- લુઇસ હેમિલ્ટન
7) કનાડાઈ ગ્રાન્ડ પીસ :-લૂઈસ હેમિલ્ટન
8) ઑસ્ટ્રિયા ઇ ગ્રાન્ડ પીસ :- મેક્સ વેસ્ટપન(રેડ બુલ)
9) ફ્રેન્ચ ઓપન:- લૂઈસ હેમિલ્ટન
10) બ્રિટિશ ગ્રાન્ડ પીસ:- લૂઈસ હેમિલ્ટન
11) જર્મન ગ્રાન્ડ પીસ :- મેક્સ વેસ્ટપન(રેડ બુલ)
12] હંગેરિયન ગ્રાન્ડ.પી. 2019 :- લૂઈસ હેમિલ્ટન
🛍 યાદ રાખવાની ટ્રિક🖊
🖊 જે ગ્રાન્ડ સ્લેમ a નામથી શરૂ થાય છે તેના શિવાય ની બધી ગ્રાન્ડ સ્લેમ લૂઈસ હેમિલ્ટન એ જીતી છે.
અમુક અપવાદ રૂપ છે જોય લેવું😁
#X_SECRET
@gk_grips
📌 અહીં તમને રોજનું વર્તમાન પ્રવાહ મળશે..
📌2019 ની ગ્રાન્ડ પી. વિજેતાના નામ🔰
1)ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાંડ પી. 2019
:-વોલ્ટરી બોટાસ એ જીતી (મર્શિડીઝ ગાડી )
2)બેહરીન ગ્રાંડ પી. :-લુઈસ હેમિલ્ટન(મર્સિડીઝ કાર ચલાવે) જીતી
3)ચાઈનીઝ ગ્રાં. પી.:-લુઈસ હેમિલ્ટન એ જીતી
4)અજર બેજાન ગ્રાન્ડ પી. :- વોલ્ટરી બોટાસ
5) સ્પેનિશ ગ્રાન્ડ પી. :- લુઇસ હેમિલ્ટન
6) મોનાકો ગ્રાન્ડ પી.:- લુઇસ હેમિલ્ટન
7) કનાડાઈ ગ્રાન્ડ પીસ :-લૂઈસ હેમિલ્ટન
8) ઑસ્ટ્રિયા ઇ ગ્રાન્ડ પીસ :- મેક્સ વેસ્ટપન(રેડ બુલ)
9) ફ્રેન્ચ ઓપન:- લૂઈસ હેમિલ્ટન
10) બ્રિટિશ ગ્રાન્ડ પીસ:- લૂઈસ હેમિલ્ટન
11) જર્મન ગ્રાન્ડ પીસ :- મેક્સ વેસ્ટપન(રેડ બુલ)
12] હંગેરિયન ગ્રાન્ડ.પી. 2019 :- લૂઈસ હેમિલ્ટન
🛍 યાદ રાખવાની ટ્રિક🖊
🖊 જે ગ્રાન્ડ સ્લેમ a નામથી શરૂ થાય છે તેના શિવાય ની બધી ગ્રાન્ડ સ્લેમ લૂઈસ હેમિલ્ટન એ જીતી છે.
અમુક અપવાદ રૂપ છે જોય લેવું😁
#X_SECRET
@gk_grips
🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ.* 🏅
🎯 *ધોરણ-10*
🎯 *પ્રકરણ નં:- 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય*
✍🏻 *કઈ ભાષામાં સ્થાપત્ય માટે 'વાસ્તુ' શબ્દ વપરાય છે ?*
A.હિન્દી
B.મરાઠી
*C.સંસ્કૃત* ✔
D.તેલુગુ
✍🏻 *મોહેં-જો-દડો નગરની શોધ કઈ શાલમાં થઈ હતી ?*
A.1920
B.1921
*C.1922* ✔
D.1923
✍🏻 *મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી ?*
A.રસ્તાઓ
*B.ભૂગર્ભ ગટર યોજના* ✔
C.જાહેર સ્નાનાગર
D.જાહેર મકાનો
✍🏻 *મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે ?*
A.બેરિંગ સાગરના કામડૉર ટાપુઓમાં
*B.ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં* ✔
C.એટલેંન્ટિક મહાસાગરના બમ્યૂડા ટાપુઓમાં
D.અરબસાગરના લક્ષદ્રીપ ટાપુમાં
✍🏻 *મોહેં-જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી ?*
A.12 મીટર
B.8.40 મીટર
*C.9.75 મીટર* ✔
D.8 મીટર
✍🏻 *નીચેના સ્તૂપો પૈકી કયો એક સ્તૂપ સમ્રાટ અશોકના સમયમાં રચાયેલ નથી ?*
*A.પીપરાવા સ્તૂપ* ✔
B.સાંચીનો સ્તૂપ
C.બેરતનો સ્તૂપ
D.નંદનગઢનો સ્તૂપ
✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.હડપ્પા(1921) 1.રખલદાસ બેનરજી
B.મોહેં-જો-દડો(1922) 2.એસ.આર.રાવ
C.ધોળાવીરા(1990) 3.રવીન્દ્રસિંહ બિષ્ટ
D.લોથલ(1954) 4.દયારામ સહાની
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4
✍🏻 *કયા રાજાનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાલી અને શિલ્પ-સ્થાપત્યકલાનો યુગ હતો ?*
A.રાજ રાજ પ્રથમ
B.ચંદ્રગુપ્ત પ્રથમ
C.ચંદ્રગુપ્ત -2
*D.અશોક*✔
✍🏻 *મધ્યપ્રદેશમાં કયો સ્તૂપ આવાલો છે ?*
A.નંદનગઢનો
B.સારનાથનો
*C.સાંચીનો* ✔
D.દેવની મોરીનો
✍🏻 *સાંચીનો અસલ સ્તૂપ શેનો બનાવેલો હતો ?*
A.પથ્થરનો
B.આરસનો
C.ધાતુનો
*D.ઈંટોનો*✔
✍🏻 *મૌર્ય યુગમાં રચાયેલ કયો સ્તૂપ હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો ?*
A.સારનાથનો
*B.સાંચીનો* ✔
C.નંદનગઢનો
D.દેવની મોરીનો
✍🏻 *સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે ?*
A.મેધિ
B.તોરણ
*C.હર્મિકા* ✔
D.મહેરાબ
✍🏻 *સ્તૂપની ચારે બાજૂએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને .............. કહે છે.*
A.તોરણ
*B.મેધિ* ✔
C.પ્રદક્ષિણા પથ
D.મહેરાબ
✍🏻 *ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો કોણે બનાવડાવેલા ?*
A.ચંદ્રગુપ્ત મૌર્યે
B.સમ્રાટ સમુદ્રગુપ્તે
C.કનિષ્કે
*D.સમ્રાટ અશોકે*✔
✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.સારનાથનાં સ્તંભની ટોચ પર ચાર સિંહોની આકૃતિ છે.
B.સમ્રાટ અશોકનાં સ્તંભાલેખો બ્રાહ્મી લિપિમાં છે.
C.મૌર્યયુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમનો સારનાથનો સ્તંભ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે ?*
*A.દ્રવિડ* ✔
B.ગાંધાર
C.મથુલા
D.ઈરાની
✍🏻 *નાગાર્જુન સ્તૂપ કઈ શૈલીનો છે ?*
*A.દ્રવિડ* ✔
B.ગાંધાર
C.મથુલા
D.ઈરાની
✍🏻 *કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે ?*
A.ચૌલયુગ
B.મૌર્યયુગ
*C.ગુપ્તયુગ* ✔
D.શક યુગ
✍🏻 *ઉદયગિરિ,ખંડગિરિ,નીલગિરિ અને બાઘની ગુફાઓ કયા શહેર પાસે આવેલી છે ?*
A.રાયપુર
B.ઔરંગાબાદ
*C.ભુવનેશ્વર* ✔
D.ઉદયપુર
✍🏻 *ભારતમાં કયાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે ?*
A.મંદિર સ્થાપત્યો
*B.ગુફા-સ્થાપત્યો* ✔
C.વિહાર સ્થાપત્યો
D.ચૈત્ય સ્થાપત્યો
✍🏻 *સમ્રાટ અશોકનાં ગુફાલેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા કયા પહાડની ત્રણ ગુફાઓનો દીવાલો પર કોતરાતેલા છે ?*
A.અરવલ્લી
B.વિંધ્ય
C.સાતપુડા
*D.બર્બર*✔
✍🏻 *દાર્જિલિંગની ગુફા કયા રાજ્યમાં આવેલી છે ?*
A.ઓડિશા
B.બિહાર
*C.અસમ* ✔
D.મધ્યપ્રદેશ
✍🏻 *ગુજરાતમાં જૂનાગઢના બાવાપ્યારાના ગુફા સમૂહમાં કેટલી ગુફાઓ આવેલી છે ?*
A.10
B.12
C.14
*D.16*✔
✍🏻 *ગુજરાતમાં જૂનાગઢની કઈ ગુફાઓ બે માળની છે ?*
A.ખંભાલીડાની
*B.ઉપરકોટની* ✔
C.ખાપરા-કોડિયાની
D.બાવાપ્યારાની
✍🏻 *નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ગુજરાતમાં રાજકોટથી 70km દૂર ગોંડલ પાસેથી ઈ.સ.1959માં ખંભાલીડા ગુફાઓ શોધાઈ છે.
B.ગુજરાતમાં ગિરસોમનાથ જિલ્લાના સાણા ડુંગર પર 62 ગુફાઓ આવેલી છે.
C.શેત્રુંજી નદીના મુખપાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલો છે. તે 'તાલધ્વજગિરિ' તીર્થધામ તરીકે પ્રખ્યાત છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *ગુજરાતનાં જાણીતા સાહિત્યકાર શ્રી કે.કા.શાશ્ત્રીએ કઈ ગુફાઓ શોધી હતી ?*
A.કડિયા ડુંગર ગુફાઓ
B.ઝીંઝુરીઝર ગુફાઓ
C.ઉપરકોટની ગુફાઓ
*D.કરછની ખાપરા-કોડિયાની ગુફાઓ*✔
✍🏻 *એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જખવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે ?*
A.ચોલ
B.ચંદેલ
C.સાતવાહન
*D.પલ્લવ*✔
✍🏻 *કૈલાસનાથનું અને વૈંકટપેરૂમલનું મંદિર ક્યાં આવેલું છે ?*
A.બેલૂરમાં
B.મદુરાઈમાં
*C.કાંચીમાં*
D.પટનામાં
✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ચોલવંશની રાજધાની થંજાવુરમાં હતી.
B.અહીં બૃહદેશ્વરનું મંદિર ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.
C.આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે અને પ્રાચીન ભારતનું આ અજ
🎯 *ધોરણ-10*
🎯 *પ્રકરણ નં:- 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય*
✍🏻 *કઈ ભાષામાં સ્થાપત્ય માટે 'વાસ્તુ' શબ્દ વપરાય છે ?*
A.હિન્દી
B.મરાઠી
*C.સંસ્કૃત* ✔
D.તેલુગુ
✍🏻 *મોહેં-જો-દડો નગરની શોધ કઈ શાલમાં થઈ હતી ?*
A.1920
B.1921
*C.1922* ✔
D.1923
✍🏻 *મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી ?*
A.રસ્તાઓ
*B.ભૂગર્ભ ગટર યોજના* ✔
C.જાહેર સ્નાનાગર
D.જાહેર મકાનો
✍🏻 *મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે ?*
A.બેરિંગ સાગરના કામડૉર ટાપુઓમાં
*B.ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં* ✔
C.એટલેંન્ટિક મહાસાગરના બમ્યૂડા ટાપુઓમાં
D.અરબસાગરના લક્ષદ્રીપ ટાપુમાં
✍🏻 *મોહેં-જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી ?*
A.12 મીટર
B.8.40 મીટર
*C.9.75 મીટર* ✔
D.8 મીટર
✍🏻 *નીચેના સ્તૂપો પૈકી કયો એક સ્તૂપ સમ્રાટ અશોકના સમયમાં રચાયેલ નથી ?*
*A.પીપરાવા સ્તૂપ* ✔
B.સાંચીનો સ્તૂપ
C.બેરતનો સ્તૂપ
D.નંદનગઢનો સ્તૂપ
✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.હડપ્પા(1921) 1.રખલદાસ બેનરજી
B.મોહેં-જો-દડો(1922) 2.એસ.આર.રાવ
C.ધોળાવીરા(1990) 3.રવીન્દ્રસિંહ બિષ્ટ
D.લોથલ(1954) 4.દયારામ સહાની
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4
✍🏻 *કયા રાજાનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાલી અને શિલ્પ-સ્થાપત્યકલાનો યુગ હતો ?*
A.રાજ રાજ પ્રથમ
B.ચંદ્રગુપ્ત પ્રથમ
C.ચંદ્રગુપ્ત -2
*D.અશોક*✔
✍🏻 *મધ્યપ્રદેશમાં કયો સ્તૂપ આવાલો છે ?*
A.નંદનગઢનો
B.સારનાથનો
*C.સાંચીનો* ✔
D.દેવની મોરીનો
✍🏻 *સાંચીનો અસલ સ્તૂપ શેનો બનાવેલો હતો ?*
A.પથ્થરનો
B.આરસનો
C.ધાતુનો
*D.ઈંટોનો*✔
✍🏻 *મૌર્ય યુગમાં રચાયેલ કયો સ્તૂપ હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો ?*
A.સારનાથનો
*B.સાંચીનો* ✔
C.નંદનગઢનો
D.દેવની મોરીનો
✍🏻 *સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે ?*
A.મેધિ
B.તોરણ
*C.હર્મિકા* ✔
D.મહેરાબ
✍🏻 *સ્તૂપની ચારે બાજૂએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને .............. કહે છે.*
A.તોરણ
*B.મેધિ* ✔
C.પ્રદક્ષિણા પથ
D.મહેરાબ
✍🏻 *ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો કોણે બનાવડાવેલા ?*
A.ચંદ્રગુપ્ત મૌર્યે
B.સમ્રાટ સમુદ્રગુપ્તે
C.કનિષ્કે
*D.સમ્રાટ અશોકે*✔
✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.સારનાથનાં સ્તંભની ટોચ પર ચાર સિંહોની આકૃતિ છે.
B.સમ્રાટ અશોકનાં સ્તંભાલેખો બ્રાહ્મી લિપિમાં છે.
C.મૌર્યયુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમનો સારનાથનો સ્તંભ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે ?*
*A.દ્રવિડ* ✔
B.ગાંધાર
C.મથુલા
D.ઈરાની
✍🏻 *નાગાર્જુન સ્તૂપ કઈ શૈલીનો છે ?*
*A.દ્રવિડ* ✔
B.ગાંધાર
C.મથુલા
D.ઈરાની
✍🏻 *કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે ?*
A.ચૌલયુગ
B.મૌર્યયુગ
*C.ગુપ્તયુગ* ✔
D.શક યુગ
✍🏻 *ઉદયગિરિ,ખંડગિરિ,નીલગિરિ અને બાઘની ગુફાઓ કયા શહેર પાસે આવેલી છે ?*
A.રાયપુર
B.ઔરંગાબાદ
*C.ભુવનેશ્વર* ✔
D.ઉદયપુર
✍🏻 *ભારતમાં કયાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે ?*
A.મંદિર સ્થાપત્યો
*B.ગુફા-સ્થાપત્યો* ✔
C.વિહાર સ્થાપત્યો
D.ચૈત્ય સ્થાપત્યો
✍🏻 *સમ્રાટ અશોકનાં ગુફાલેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા કયા પહાડની ત્રણ ગુફાઓનો દીવાલો પર કોતરાતેલા છે ?*
A.અરવલ્લી
B.વિંધ્ય
C.સાતપુડા
*D.બર્બર*✔
✍🏻 *દાર્જિલિંગની ગુફા કયા રાજ્યમાં આવેલી છે ?*
A.ઓડિશા
B.બિહાર
*C.અસમ* ✔
D.મધ્યપ્રદેશ
✍🏻 *ગુજરાતમાં જૂનાગઢના બાવાપ્યારાના ગુફા સમૂહમાં કેટલી ગુફાઓ આવેલી છે ?*
A.10
B.12
C.14
*D.16*✔
✍🏻 *ગુજરાતમાં જૂનાગઢની કઈ ગુફાઓ બે માળની છે ?*
A.ખંભાલીડાની
*B.ઉપરકોટની* ✔
C.ખાપરા-કોડિયાની
D.બાવાપ્યારાની
✍🏻 *નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ગુજરાતમાં રાજકોટથી 70km દૂર ગોંડલ પાસેથી ઈ.સ.1959માં ખંભાલીડા ગુફાઓ શોધાઈ છે.
B.ગુજરાતમાં ગિરસોમનાથ જિલ્લાના સાણા ડુંગર પર 62 ગુફાઓ આવેલી છે.
C.શેત્રુંજી નદીના મુખપાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલો છે. તે 'તાલધ્વજગિરિ' તીર્થધામ તરીકે પ્રખ્યાત છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *ગુજરાતનાં જાણીતા સાહિત્યકાર શ્રી કે.કા.શાશ્ત્રીએ કઈ ગુફાઓ શોધી હતી ?*
A.કડિયા ડુંગર ગુફાઓ
B.ઝીંઝુરીઝર ગુફાઓ
C.ઉપરકોટની ગુફાઓ
*D.કરછની ખાપરા-કોડિયાની ગુફાઓ*✔
✍🏻 *એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જખવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે ?*
A.ચોલ
B.ચંદેલ
C.સાતવાહન
*D.પલ્લવ*✔
✍🏻 *કૈલાસનાથનું અને વૈંકટપેરૂમલનું મંદિર ક્યાં આવેલું છે ?*
A.બેલૂરમાં
B.મદુરાઈમાં
*C.કાંચીમાં*
D.પટનામાં
✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ચોલવંશની રાજધાની થંજાવુરમાં હતી.
B.અહીં બૃહદેશ્વરનું મંદિર ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.
C.આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે અને પ્રાચીન ભારતનું આ અજ
1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ
2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના
3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે
4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે
5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ
6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે
7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની
8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ
9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે
10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે
11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ
12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે
13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના
14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ
17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું
18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ
20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે
21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં
22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના
23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં
24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ
25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી
26.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: 28 મે, 1883માં
27.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં
28.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
જવાબ: અભિનવ ભારત
29.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત
30.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની
31.ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
જવાબ: વિનાયક સાવરકરનું
32.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
જવાબ: આંદામાનની
33.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
જવાબ: 26 ફેબ્રુઆરી, 1966માં
34.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં
35.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?
જવાબ: સત્યેનબાબુએ
36.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
જવાબ: કિંગ્સફૉર્ડને
37.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં
38.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે
39.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી
40.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં
@gk_grips
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ
2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના
3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે
4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે
5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ
6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે
7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની
8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ
9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે
10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે
11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ
12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે
13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના
14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ
17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું
18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ
20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે
21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં
22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના
23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં
24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ
25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી
26.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: 28 મે, 1883માં
27.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં
28.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
જવાબ: અભિનવ ભારત
29.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત
30.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની
31.ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
જવાબ: વિનાયક સાવરકરનું
32.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
જવાબ: આંદામાનની
33.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
જવાબ: 26 ફેબ્રુઆરી, 1966માં
34.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં
35.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?
જવાબ: સત્યેનબાબુએ
36.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
જવાબ: કિંગ્સફૉર્ડને
37.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં
38.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે
39.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી
40.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં
@gk_grips
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
🔰🔰*બિનસચિવાલય ક્લાર્ક સ્પેશિયલ ક્વીઝ ભાગ -૧
🙋♂પ્રવિણભાઇ મકવાણા
1. કસુંબલ ડાયરાને દરબારગઢમાથી પ્રજા વચ્ચે લાવવાના કાર્યનો યસ કોને આપવામા આવ્યો છે
ભિખુદાન ગઢવી
હેમુ ગઢવી ✔️✔️
પિંગળશી ગઢવી
દુલાભાયા કાગ
૨. સિધ્ધરાજ જયસિહ ની પુત્રીનૂ નામ.શુ હતૂ
લીલાવતી
ગુણસુંદરી
કાંચનદેવી✔️✔️
રાજ્યશ્રી
૩. બધા સ્વરો એ ....
ધોષ છે ✔️✔️
અધોષ છે
વિશિષ્ટ છે
એકપણ નહિ
4. I shall drink tea....?
Shall we
Shant i✔️✔️
Wont i
Will i
૫. તનમનધન.કયો સમાસ છે?
બહુવ્રિહિ
દન્દ્✔️
તત્પુરુષ
કર્મધારય
૬. સામંત દદ્દ , જયભટ્ટ ધરભટ્ટ કયા વંસના રાજાઓ છે?
મેત્રક વંશ
ગુર્જરનૃપતિવંશ✔️✔️
ત્રેકુટક વંશ
સૈન્ધવ વંશ
૭. ઉચ્ચન્યાયાલય કયા અનુચ્છેદ મુજબ રીટ બહાર પાડી શકે છે?
૩૨
૨૨૬✔️✔️
૧૨૬
૩૪
૮. ક્રિયાપદ ની જેમ વર્તતા , કર્તા તેમજ કર્મ લેતા ક્રિયાદર્સક પદો જે નામ કે વિષેસણ ની કામગીરી પણ કરે છે
સર્વનામ
કૃદન્ત✔️✔️
ક્રિયાવિષેસણ
૯. ભારતમા ૧૯૫૪ મા ઇન્સિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ની સ્થાપના કયા કરવામા આવી હતી?
નવિ દિલ્હિ✔️✔️
મસુરી
હેદરાબાદ
નાગપુર
૧૦. The study of birds....
Revioltology
Ornithology ✔️✔️
Ornology
11. ગુજરાતની ઝવેરી બહેનો કયા નૃત્ય સાથે સંબધીત છે?
કથ્થક
ભારતનાટ્યમ
કુચીપુડી
મણિપુરી✔️✔️
૧૨. ભારતના બંધારણમા પ્રથમ સુધારો ક્યા વર્ષે કરવામા આવ્યો
૧૯૫૧✔️✔️
૧૯૫૨
૧૯૫૩
૧૯૫૬
૧૩. ૧૮૫૭ નો સંગ્રામ અને ગુજરાત સંદર્ભમા નિચેના માથિ કયુ વિધાન યોગ્ય છે
૧. આ સંગ્રામમા ગાયકવાડ ( વડોદરા) એ અંગ્રેજોનો સાથ આપ્યો હતો
૨. બહાદુરશાહ ના સેનાપતી મોલવી લિયાકત અલી ખાન સંગ્રામ પછી ગુજરાતમા છૂપાયા હતા
૩. પુર્ણ સોરાષ્ટ્ર આ બળવામા ભાગ લિધો ન હતો
માત્ર ૩
માત્ર ૧
માત્ર ૧,૨✔️✔️
માત્ર ૨,૩
૧૪. આમ ચંત્યા કર્યે કાંય વળવાનુ નથ.
વાક્યનો પ્રકાર જણાવો
આપેલ પેકી એકપણ નહિ
મિશ્રવાક્ય
નિષેધવાક્ય✔️✔️
વિધીવાક્ય
૧૫. કરોડ સ્તંભમા કેટલા હાડકા હોય છે?
૩૩✔️✔️
૩૪
૩૨
૩૧
૧૬. કયો ગુપ્તરાજવી મહેન્દ્રદિત્ય તરિકે ઓળખાતો
સ્કંદગુપ્ત
કુમારગુપ્ત - ૧✔️
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત -ર
૧૭. ૧૯૫૩ મા પ્રથમ કોના અધ્યક્ષતામા પછાત જાતી આયોગ ની રચના કરવામા આવી હતી
જે.વી માવલંકર
શ્રિમન્નારાયણ
કાકાસાહેબ કાલેલકર✔️✔️
જયપ્રકાશ નારાયણ
૧૮. વસંતોત્સ્વ ગાંધીનગર ખાતે ક્યારે મનાવવામા આવે છે
ફેબ્રુઆરી✔️✔️
માર્ચ
ડિસેમ્બર
ઓક્ટોબર
૧૯. મૂંબઇ મા આવેલો રાજબાઇ ટાવર ગુજરાતના કયા વેપારીએ તેમની માતા ની યાદમા બંધાવ્યો હતો?
નાનજી કાલીદાસ મહેતા
રણછોડલાલ છોટાલાલ
પ્રમચંદ રાયચંદ✔️✔️
શેઠ ઝવેરીલાલ
20. Ramesh could not attend the class.......her mothers sickness.
Instead of
Inspite of
With a view to
On account of✔️✔️
21 . ગવન એટલે... . .
ગીત
ગાયક
સાડલો ✔️✔️
કાપડ
૨૨. ગુજરાતના ઇતિહાસના સંદર્ભમા કયા મહાનગરનો વિનાસ એક કાંસકીને કારણે થયો હોવાનુ કહેવાય છે
પાટણ
ગિરિનગર
વલભી✔️✔️
દ્વારકા
૨૩. Opposite of ultra
Most
Extreme
Moderate✔️✔️
None
૨૪. બંધારણના સભ્યો . . . . . .
૧. પ્રાંતો દ્વારા પ્રત્યક્ષ ચુટાયેલા હતા
૨. પ્રાંતિય વિધાનસભા દ્વારા ચૂંટાયેલા હતા ✔️✔️
૩. લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂટાયેલા હતા
૪. ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા નિયુક્ત કરાયેલા હતા
૨૫. નિચેનામાંથી કયો સમાસ અન્યપદ પ્રધાન સમાસ છે
કર્મધારય
તત્પુરુષ
દન્દ્ર
ઉપપદ ✔️✔️
પ્રવિણ મકવાણા
@gyaanganga
🙋♂પ્રવિણભાઇ મકવાણા
1. કસુંબલ ડાયરાને દરબારગઢમાથી પ્રજા વચ્ચે લાવવાના કાર્યનો યસ કોને આપવામા આવ્યો છે
ભિખુદાન ગઢવી
હેમુ ગઢવી ✔️✔️
પિંગળશી ગઢવી
દુલાભાયા કાગ
૨. સિધ્ધરાજ જયસિહ ની પુત્રીનૂ નામ.શુ હતૂ
લીલાવતી
ગુણસુંદરી
કાંચનદેવી✔️✔️
રાજ્યશ્રી
૩. બધા સ્વરો એ ....
ધોષ છે ✔️✔️
અધોષ છે
વિશિષ્ટ છે
એકપણ નહિ
4. I shall drink tea....?
Shall we
Shant i✔️✔️
Wont i
Will i
૫. તનમનધન.કયો સમાસ છે?
બહુવ્રિહિ
દન્દ્✔️
તત્પુરુષ
કર્મધારય
૬. સામંત દદ્દ , જયભટ્ટ ધરભટ્ટ કયા વંસના રાજાઓ છે?
મેત્રક વંશ
ગુર્જરનૃપતિવંશ✔️✔️
ત્રેકુટક વંશ
સૈન્ધવ વંશ
૭. ઉચ્ચન્યાયાલય કયા અનુચ્છેદ મુજબ રીટ બહાર પાડી શકે છે?
૩૨
૨૨૬✔️✔️
૧૨૬
૩૪
૮. ક્રિયાપદ ની જેમ વર્તતા , કર્તા તેમજ કર્મ લેતા ક્રિયાદર્સક પદો જે નામ કે વિષેસણ ની કામગીરી પણ કરે છે
સર્વનામ
કૃદન્ત✔️✔️
ક્રિયાવિષેસણ
૯. ભારતમા ૧૯૫૪ મા ઇન્સિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ની સ્થાપના કયા કરવામા આવી હતી?
નવિ દિલ્હિ✔️✔️
મસુરી
હેદરાબાદ
નાગપુર
૧૦. The study of birds....
Revioltology
Ornithology ✔️✔️
Ornology
11. ગુજરાતની ઝવેરી બહેનો કયા નૃત્ય સાથે સંબધીત છે?
કથ્થક
ભારતનાટ્યમ
કુચીપુડી
મણિપુરી✔️✔️
૧૨. ભારતના બંધારણમા પ્રથમ સુધારો ક્યા વર્ષે કરવામા આવ્યો
૧૯૫૧✔️✔️
૧૯૫૨
૧૯૫૩
૧૯૫૬
૧૩. ૧૮૫૭ નો સંગ્રામ અને ગુજરાત સંદર્ભમા નિચેના માથિ કયુ વિધાન યોગ્ય છે
૧. આ સંગ્રામમા ગાયકવાડ ( વડોદરા) એ અંગ્રેજોનો સાથ આપ્યો હતો
૨. બહાદુરશાહ ના સેનાપતી મોલવી લિયાકત અલી ખાન સંગ્રામ પછી ગુજરાતમા છૂપાયા હતા
૩. પુર્ણ સોરાષ્ટ્ર આ બળવામા ભાગ લિધો ન હતો
માત્ર ૩
માત્ર ૧
માત્ર ૧,૨✔️✔️
માત્ર ૨,૩
૧૪. આમ ચંત્યા કર્યે કાંય વળવાનુ નથ.
વાક્યનો પ્રકાર જણાવો
આપેલ પેકી એકપણ નહિ
મિશ્રવાક્ય
નિષેધવાક્ય✔️✔️
વિધીવાક્ય
૧૫. કરોડ સ્તંભમા કેટલા હાડકા હોય છે?
૩૩✔️✔️
૩૪
૩૨
૩૧
૧૬. કયો ગુપ્તરાજવી મહેન્દ્રદિત્ય તરિકે ઓળખાતો
સ્કંદગુપ્ત
કુમારગુપ્ત - ૧✔️
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત -ર
૧૭. ૧૯૫૩ મા પ્રથમ કોના અધ્યક્ષતામા પછાત જાતી આયોગ ની રચના કરવામા આવી હતી
જે.વી માવલંકર
શ્રિમન્નારાયણ
કાકાસાહેબ કાલેલકર✔️✔️
જયપ્રકાશ નારાયણ
૧૮. વસંતોત્સ્વ ગાંધીનગર ખાતે ક્યારે મનાવવામા આવે છે
ફેબ્રુઆરી✔️✔️
માર્ચ
ડિસેમ્બર
ઓક્ટોબર
૧૯. મૂંબઇ મા આવેલો રાજબાઇ ટાવર ગુજરાતના કયા વેપારીએ તેમની માતા ની યાદમા બંધાવ્યો હતો?
નાનજી કાલીદાસ મહેતા
રણછોડલાલ છોટાલાલ
પ્રમચંદ રાયચંદ✔️✔️
શેઠ ઝવેરીલાલ
20. Ramesh could not attend the class.......her mothers sickness.
Instead of
Inspite of
With a view to
On account of✔️✔️
21 . ગવન એટલે... . .
ગીત
ગાયક
સાડલો ✔️✔️
કાપડ
૨૨. ગુજરાતના ઇતિહાસના સંદર્ભમા કયા મહાનગરનો વિનાસ એક કાંસકીને કારણે થયો હોવાનુ કહેવાય છે
પાટણ
ગિરિનગર
વલભી✔️✔️
દ્વારકા
૨૩. Opposite of ultra
Most
Extreme
Moderate✔️✔️
None
૨૪. બંધારણના સભ્યો . . . . . .
૧. પ્રાંતો દ્વારા પ્રત્યક્ષ ચુટાયેલા હતા
૨. પ્રાંતિય વિધાનસભા દ્વારા ચૂંટાયેલા હતા ✔️✔️
૩. લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂટાયેલા હતા
૪. ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા નિયુક્ત કરાયેલા હતા
૨૫. નિચેનામાંથી કયો સમાસ અન્યપદ પ્રધાન સમાસ છે
કર્મધારય
તત્પુરુષ
દન્દ્ર
ઉપપદ ✔️✔️
પ્રવિણ મકવાણા
@gyaanganga
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
🔰બિનસચિવાલય ક્લાર્ક સ્પેશિયલ
ક્વીઝ ભાગ -- ૨
🙋♂પ્રવિણ મકવાણા
૨૬. દંપતી એ ક્યો સમાસ છે?
ઇતરેતર દન્દ્ર સમાસ✔️✔️
વૈકલ્પિક દન્દ્ર સમાસ
સમાહાર દન્દ્ર સમાસમ
૨૭. ભારતીય વહિવટી પ્રોબેસનરી સેવાઓ માટે કુલ કેટલા માસની તાલિમ આપવમા આવે છે?
૧૨
૨૪✔️✔️
૩૬
૨૧
૨૮. વિરમગામ જકાત બારી ના પ્રશ્ન ના લીધે પડતી હાલાકી વિશે ગાંધિજિને કોણે ધટતુ કરવાની વીંનતી કરી હતી?
.વિઠ્ઠલભાઇ પટેલ
જિવણલાલ દરજી
મોતીલાલ દરજી✔️✔️
અબ્બાસ ભાઇ તૈયબજી
૨૯. કંઠ ,કહેણી અને કવીતા . . . . .
ગુજરાતની કઇ કોમ ના સંગીત- સાહિત્યના અભિન્ન અને આગવા અંગો ગણાય છે?
કાઠી
કણબી
બારોટ
ચારણ✔️✔️
૩૦. અપુત્રિકાધન જેવો કર લેવાનો કુરિવાજ કોણે બંધ કરાવ્યો હતો?
મિનળદેવી
મુળરાજ
કુમારપાળ✔️✔️
સિધ્ધરાજ જયસીંહ
૩૧. ક ઇ વિભક્તી સાધન વિભક્તી કહેવાય છે
દ્રિતિયા
ત્રિતિયા✔️
ચતુર્થ
પંચમી
૩૨. એક વ્યકતી એક કરતા વધૂ રાજ્યના રાજ્યપાલ રહી સકે તેવી જોગવાઇ કયા બંધારણિય સુધારા દ્વારા કરવામા આવી?
૭૪
૭✔️✔️
૧૦
૨૦
૩૩. સંગિતને પ્રોત્સાહન આપવા માટે મહારાજા સયાજિરાવે વડોદરા રાજ્યમા કેટલી સંગીતશાળાઓ શરુ કરાવી હતી
૧
૨
૪✔️✔️
૩૪. કયા વર્ષે મુંબઇ સરકારે ગુજરાતમા બંગાળી તોલમાપ દાખલ કર્યા હતા જેનો સુરતવાસીઓ એ ઉગ્રવિરોધ કર્યો હતો ?
૧૮૪૪
૧૮૪૫
૧૮૪૭
૧૮૪૮✔️✔️
૩૫. બદતર શબ્દમા ક્યો પ્રત્યય લાગ્યો છે?
પુર્વપ્રત્યય
પરપ્રત્યય ✔️
એકોણ નહિ
૩૬. ભારતના કેગ સંબધીત નીચેના માથી ક્યુ અયોગ્ય છે
૧. કેગ નુ નામ વડાપ્રધાન દ્વારા સુચવવામા આવે છે
૨. કેગ ની નિમણુક રાષ્ટ્રપતી દ્વારા કરવામા આવે છડ
૩. અનુચ્છેદ ૧૪૮ કેગ સંબધીત જોગવાઇ છે
૪. ભારતના પ્રથમ કેગ વિ. નરહરી રાવ હતા
માત્ર ૧
માત્ર ૪
માત્ર ૩
બધા સાચા✔️✔️
૩૭. કવિ શ્રિપાળ ને કોણે રાજ્યાશય આપ્યો હતો?
કુમારપાળ
કર્ણદેવ
સિધ્ધરાજ જયસીહ✔️✔️
આપેલ માથી એકપણ નહિ
૩૮ . ઇ - ગવર્નન્સ દ્વારા થતા વહેવારમા નિચેના પૈકી કઇ બાબતનો સમાવેસ થતો નથી?
ઇ- મેઇલ દ્વારા પત્રવ્યવહાર
ઓનલાઇન વહિવટી પ્રક્રીયા
ઇ પેમેન્ટ બેંકીગ દ્વારા નાણાકીય વ્યવહાર
આપેલ તમામ✔️✔️
૩૯. સુરેન્દ્રનગર જિલ્લાને કુલ કેટલા જીલ્લાનીહદ સ્પર્શે છે
૪
૬
૭✔️✔️
૮
૪૦. નિચેના વિધાનોમા કયુ અયોગ્ય છે
રંગપંચમનો મેળો- પંચમહાલ
સાહઆલમનો મેળો- પિરાણા✔️✔️
માણેકકોઠારીનો મેળો- ડાકોર
ગળદેવનો મેળૉ- દાહોદ
૪૧. ઉપરાષ્ટ્રપતીની ચૂંટણીમા . . . .
૧. બંને સદનના બધા સભ્યો ભાગ લેય છે✔️✔️
૨. બંને સદનના ચૂંટાયેલા સભ્યો ભાગ લેય છે
૩. પ્રત્યક્ષ ચુંટણી દ્વારા ચૂંટણી થાય છે
૪. બંને સદન અને વિધાનસભાના ચુંટાયેલા સભ્યો ભાગ લેય છે
૪૨. બંધારણસભા મા ઉદેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજુ કરવામા આવ્યો હતો?
આંબેડકર
એમ.એન.રોય
જવાહરલાલ નહેરૂ✔️✔️
સરદાર પટેલ
૪૩. હસમુખ બારાડીનુ નામ.કયા ક્ષેત્રે જાણિતુ છે?
શિક્ષણ
સંગીત
નાટક✔️✔️
પુરાતત્વ
૪૪. ઠાગા નૃત્ય કઇ કોમ સાથે સંબધીત છે?
ભિલ
ભરવાડ
ઠાકોર✔️✔️
પઢાર
૪૫. ગુજરાતના સોપ્રથમ કાર્યકારી રાજયપાલ કોણ હતા?
વિ.એસ નારાયણ
શ્રિમન્નનારાયણ
પી.એન ભગવતી✔️✔️
એમ.એન પટેલ
૪૬. કયા ગુજરાતી સન્નારીને અંગ્રેજ સરકારે કેસર એ હિંદનો ખિતાબ આપ્યો હતો ?
સરોજની નાયડુ
કસ્તુરબા
વિધ્યાગોરી નીલકંઠ✔️✔️
મૃદુલા સારાભાઇ
૪૭. We . . . . . Throw garbage on the road.
Does not
Should not ✔️✔️
Had not
Would not
૪૮. હુ ભાતુ કરતી હતી - વાકયનુ કર્મણી વાક્ય બનાવો
૧. મારાથી ભાતુ કરાતુ હતુ✔️✔️
૨. હુ ભાતુ કરુ છુ
૩. મારે ભાતુ કરવાનુ છે
૪. મારાથી ભાતુ થયુ
૪૯. સર્જરીના પિતા તરીકે કોને ઓળખવામા આવે છે?
ચરક
સુશ્રુત✔️✔️
ઝંડુ ભટ્ટ
વાગ્યભટ્ટ
5⃣0⃣ ડો અબ્દુલ કલામ ભારતના કેટલા મા રાષ્ટ્રપતી હતા ?
૧૦
૧૧✔️✔️
૧૨
૧૩
પ્રવિણ મકવાણા
@gyaanganga
ક્વીઝ ભાગ -- ૨
🙋♂પ્રવિણ મકવાણા
૨૬. દંપતી એ ક્યો સમાસ છે?
ઇતરેતર દન્દ્ર સમાસ✔️✔️
વૈકલ્પિક દન્દ્ર સમાસ
સમાહાર દન્દ્ર સમાસમ
૨૭. ભારતીય વહિવટી પ્રોબેસનરી સેવાઓ માટે કુલ કેટલા માસની તાલિમ આપવમા આવે છે?
૧૨
૨૪✔️✔️
૩૬
૨૧
૨૮. વિરમગામ જકાત બારી ના પ્રશ્ન ના લીધે પડતી હાલાકી વિશે ગાંધિજિને કોણે ધટતુ કરવાની વીંનતી કરી હતી?
.વિઠ્ઠલભાઇ પટેલ
જિવણલાલ દરજી
મોતીલાલ દરજી✔️✔️
અબ્બાસ ભાઇ તૈયબજી
૨૯. કંઠ ,કહેણી અને કવીતા . . . . .
ગુજરાતની કઇ કોમ ના સંગીત- સાહિત્યના અભિન્ન અને આગવા અંગો ગણાય છે?
કાઠી
કણબી
બારોટ
ચારણ✔️✔️
૩૦. અપુત્રિકાધન જેવો કર લેવાનો કુરિવાજ કોણે બંધ કરાવ્યો હતો?
મિનળદેવી
મુળરાજ
કુમારપાળ✔️✔️
સિધ્ધરાજ જયસીંહ
૩૧. ક ઇ વિભક્તી સાધન વિભક્તી કહેવાય છે
દ્રિતિયા
ત્રિતિયા✔️
ચતુર્થ
પંચમી
૩૨. એક વ્યકતી એક કરતા વધૂ રાજ્યના રાજ્યપાલ રહી સકે તેવી જોગવાઇ કયા બંધારણિય સુધારા દ્વારા કરવામા આવી?
૭૪
૭✔️✔️
૧૦
૨૦
૩૩. સંગિતને પ્રોત્સાહન આપવા માટે મહારાજા સયાજિરાવે વડોદરા રાજ્યમા કેટલી સંગીતશાળાઓ શરુ કરાવી હતી
૧
૨
૪✔️✔️
૩૪. કયા વર્ષે મુંબઇ સરકારે ગુજરાતમા બંગાળી તોલમાપ દાખલ કર્યા હતા જેનો સુરતવાસીઓ એ ઉગ્રવિરોધ કર્યો હતો ?
૧૮૪૪
૧૮૪૫
૧૮૪૭
૧૮૪૮✔️✔️
૩૫. બદતર શબ્દમા ક્યો પ્રત્યય લાગ્યો છે?
પુર્વપ્રત્યય
પરપ્રત્યય ✔️
એકોણ નહિ
૩૬. ભારતના કેગ સંબધીત નીચેના માથી ક્યુ અયોગ્ય છે
૧. કેગ નુ નામ વડાપ્રધાન દ્વારા સુચવવામા આવે છે
૨. કેગ ની નિમણુક રાષ્ટ્રપતી દ્વારા કરવામા આવે છડ
૩. અનુચ્છેદ ૧૪૮ કેગ સંબધીત જોગવાઇ છે
૪. ભારતના પ્રથમ કેગ વિ. નરહરી રાવ હતા
માત્ર ૧
માત્ર ૪
માત્ર ૩
બધા સાચા✔️✔️
૩૭. કવિ શ્રિપાળ ને કોણે રાજ્યાશય આપ્યો હતો?
કુમારપાળ
કર્ણદેવ
સિધ્ધરાજ જયસીહ✔️✔️
આપેલ માથી એકપણ નહિ
૩૮ . ઇ - ગવર્નન્સ દ્વારા થતા વહેવારમા નિચેના પૈકી કઇ બાબતનો સમાવેસ થતો નથી?
ઇ- મેઇલ દ્વારા પત્રવ્યવહાર
ઓનલાઇન વહિવટી પ્રક્રીયા
ઇ પેમેન્ટ બેંકીગ દ્વારા નાણાકીય વ્યવહાર
આપેલ તમામ✔️✔️
૩૯. સુરેન્દ્રનગર જિલ્લાને કુલ કેટલા જીલ્લાનીહદ સ્પર્શે છે
૪
૬
૭✔️✔️
૮
૪૦. નિચેના વિધાનોમા કયુ અયોગ્ય છે
રંગપંચમનો મેળો- પંચમહાલ
સાહઆલમનો મેળો- પિરાણા✔️✔️
માણેકકોઠારીનો મેળો- ડાકોર
ગળદેવનો મેળૉ- દાહોદ
૪૧. ઉપરાષ્ટ્રપતીની ચૂંટણીમા . . . .
૧. બંને સદનના બધા સભ્યો ભાગ લેય છે✔️✔️
૨. બંને સદનના ચૂંટાયેલા સભ્યો ભાગ લેય છે
૩. પ્રત્યક્ષ ચુંટણી દ્વારા ચૂંટણી થાય છે
૪. બંને સદન અને વિધાનસભાના ચુંટાયેલા સભ્યો ભાગ લેય છે
૪૨. બંધારણસભા મા ઉદેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજુ કરવામા આવ્યો હતો?
આંબેડકર
એમ.એન.રોય
જવાહરલાલ નહેરૂ✔️✔️
સરદાર પટેલ
૪૩. હસમુખ બારાડીનુ નામ.કયા ક્ષેત્રે જાણિતુ છે?
શિક્ષણ
સંગીત
નાટક✔️✔️
પુરાતત્વ
૪૪. ઠાગા નૃત્ય કઇ કોમ સાથે સંબધીત છે?
ભિલ
ભરવાડ
ઠાકોર✔️✔️
પઢાર
૪૫. ગુજરાતના સોપ્રથમ કાર્યકારી રાજયપાલ કોણ હતા?
વિ.એસ નારાયણ
શ્રિમન્નનારાયણ
પી.એન ભગવતી✔️✔️
એમ.એન પટેલ
૪૬. કયા ગુજરાતી સન્નારીને અંગ્રેજ સરકારે કેસર એ હિંદનો ખિતાબ આપ્યો હતો ?
સરોજની નાયડુ
કસ્તુરબા
વિધ્યાગોરી નીલકંઠ✔️✔️
મૃદુલા સારાભાઇ
૪૭. We . . . . . Throw garbage on the road.
Does not
Should not ✔️✔️
Had not
Would not
૪૮. હુ ભાતુ કરતી હતી - વાકયનુ કર્મણી વાક્ય બનાવો
૧. મારાથી ભાતુ કરાતુ હતુ✔️✔️
૨. હુ ભાતુ કરુ છુ
૩. મારે ભાતુ કરવાનુ છે
૪. મારાથી ભાતુ થયુ
૪૯. સર્જરીના પિતા તરીકે કોને ઓળખવામા આવે છે?
ચરક
સુશ્રુત✔️✔️
ઝંડુ ભટ્ટ
વાગ્યભટ્ટ
5⃣0⃣ ડો અબ્દુલ કલામ ભારતના કેટલા મા રાષ્ટ્રપતી હતા ?
૧૦
૧૧✔️✔️
૧૨
૧૩
પ્રવિણ મકવાણા
@gyaanganga
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
🔥 યાદ રાખો :
✔️ 4 નવેમ્બર 2008ના રોજ ગંગા
નદીને રાષ્ટ્રીય નદી નો દરજ્જો
આપવામાં આવ્યો.
✔️ 5 ઓક્ટોબર 2009ના રોજ
ડોલ્ફિન માછલી રાષ્ટ્રીય જળચર
જીવ જાહેર કરવામાં આવી.
✔️ 22 ઓક્ટોબર 2010ના રોજ
હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર
કર્યો.
✔️ ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે લાહોર
અધિવેશનમાં અપનાવવામાં આવ્યો.
✔️ 14-15 ઓગસ્ટ ની મધ્યરાત્રિએ
કેન્દ્રીય સચિવાલયમાં
સૌપ્રથમ એચ.અેસ.સુબ્બુલક્ષ્મી
દ્વારા રાષ્ટ્ર ગીત ગાવામાં આવ્યું.
✔️ રાષ્ટ્રગીત ને સૌપ્રથમ
યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા તાલબદ્ધ
કરવામાં આવ્યું.
✔️ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ
1972 અંતર્ગત મોર અને ડોલ્ફિનને
સંરક્ષણ પ્રાપ્ત થાય છે.
✔️ ભારતીય રૂપિયા નું પ્રતિક ચિન્હ રૂ।.
ડી. ઉદયકુમાર દ્વારા બનાવવામાં
આવ્યું છે.
✔️ ભારતીય રૂપિયા નું પ્રતિક ચિન્હ રૂ।. ને
ભારત સરકાર દ્વારા 15 જુલાઈ
2010ના રોજ સ્વીકારાયું.
~હેન્સ ગોસ્વામી
✔️ 4 નવેમ્બર 2008ના રોજ ગંગા
નદીને રાષ્ટ્રીય નદી નો દરજ્જો
આપવામાં આવ્યો.
✔️ 5 ઓક્ટોબર 2009ના રોજ
ડોલ્ફિન માછલી રાષ્ટ્રીય જળચર
જીવ જાહેર કરવામાં આવી.
✔️ 22 ઓક્ટોબર 2010ના રોજ
હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર
કર્યો.
✔️ ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે લાહોર
અધિવેશનમાં અપનાવવામાં આવ્યો.
✔️ 14-15 ઓગસ્ટ ની મધ્યરાત્રિએ
કેન્દ્રીય સચિવાલયમાં
સૌપ્રથમ એચ.અેસ.સુબ્બુલક્ષ્મી
દ્વારા રાષ્ટ્ર ગીત ગાવામાં આવ્યું.
✔️ રાષ્ટ્રગીત ને સૌપ્રથમ
યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા તાલબદ્ધ
કરવામાં આવ્યું.
✔️ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ
1972 અંતર્ગત મોર અને ડોલ્ફિનને
સંરક્ષણ પ્રાપ્ત થાય છે.
✔️ ભારતીય રૂપિયા નું પ્રતિક ચિન્હ રૂ।.
ડી. ઉદયકુમાર દ્વારા બનાવવામાં
આવ્યું છે.
✔️ ભારતીય રૂપિયા નું પ્રતિક ચિન્હ રૂ।. ને
ભારત સરકાર દ્વારા 15 જુલાઈ
2010ના રોજ સ્વીકારાયું.
~હેન્સ ગોસ્વામી
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
બંધારણના ભાગ :
👉🏻 ભાગ 14. સંઘ અને રાજ્ય
હેઠળની સેવાઓ
👉🏻 ભાગ 14(a). ટ્રિબ્યુનલ
👉🏻 ભાગ 15. ચૂંટણી
👉🏻 ભાગ 16. અમુક વર્ગો સબંધી
ખાસ જોગવાઈ
👉🏻 ભાગ 14. સંઘ અને રાજ્ય
હેઠળની સેવાઓ
👉🏻 ભાગ 14(a). ટ્રિબ્યુનલ
👉🏻 ભાગ 15. ચૂંટણી
👉🏻 ભાગ 16. અમુક વર્ગો સબંધી
ખાસ જોગવાઈ
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
📌1906 મુસ્લિમ લીગની સ્થાપના📌
🌿 તે સમયના વાઇસરોય લોર્ડ મિન્ટો હતા. આગાખાને લોર્ડ મિન્ટો ની મુલાકાત લીધી. તેણે લોર્ડ મિન્ટો પાસે મુસ્લિમ માટે અલગ મતદાર મંડળ અને ચૂંટણી વ્યવસ્થા ની માંગ કરી. મુસ્લિમોને તેની વસ્તી મુજબ અલગ પ્રતિનિધિત્વ ની માંગ કરી.
તે ઉપરાંત 1906માં કોંગ્રેસનું અધિવેશન કલકત્તામાં
અધ્યક્ષ : દાદાભાઈ નવરોજી
🔥આ અધિવેશનમાં કોંગ્રેસ દ્વારા
👉સ્વરાજને અંતિમ લક્ષ👈 જાહેર કરાયું.
~ હેન્સ ગોસ્વામી
🌿 તે સમયના વાઇસરોય લોર્ડ મિન્ટો હતા. આગાખાને લોર્ડ મિન્ટો ની મુલાકાત લીધી. તેણે લોર્ડ મિન્ટો પાસે મુસ્લિમ માટે અલગ મતદાર મંડળ અને ચૂંટણી વ્યવસ્થા ની માંગ કરી. મુસ્લિમોને તેની વસ્તી મુજબ અલગ પ્રતિનિધિત્વ ની માંગ કરી.
તે ઉપરાંત 1906માં કોંગ્રેસનું અધિવેશન કલકત્તામાં
અધ્યક્ષ : દાદાભાઈ નવરોજી
🔥આ અધિવેશનમાં કોંગ્રેસ દ્વારા
👉સ્વરાજને અંતિમ લક્ષ👈 જાહેર કરાયું.
~ હેન્સ ગોસ્વામી
Forwarded from Digital GK
🌱 ભારતનું રાષ્ટ્રીય પશુ : વાઘ
🌱 ભારતનુ રાષ્ટ્રીય પક્ષી : મોર
🌱 ભારતનો રાષ્ટ્રીય પુષ્પ : કમળ
🌱 ભારતનું રાષ્ટ્રીય ફળ : કેરી
🌱 ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ : વડ
🌱 ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ :
ડોલ્ફિન માછલી
🌱 ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ : હાથી
🌱 ભારતની રાષ્ટ્રીય નદી : ગંગા
🌱 ભારતનું રાષ્ટ્રીય પીણું : ચા
🌱 ભારતની રાષ્ટ્રીય મીઠાઈ : જલેબી
~H.M.Goswami
🌱 ભારતનુ રાષ્ટ્રીય પક્ષી : મોર
🌱 ભારતનો રાષ્ટ્રીય પુષ્પ : કમળ
🌱 ભારતનું રાષ્ટ્રીય ફળ : કેરી
🌱 ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ : વડ
🌱 ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ :
ડોલ્ફિન માછલી
🌱 ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ : હાથી
🌱 ભારતની રાષ્ટ્રીય નદી : ગંગા
🌱 ભારતનું રાષ્ટ્રીય પીણું : ચા
🌱 ભારતની રાષ્ટ્રીય મીઠાઈ : જલેબી
~H.M.Goswami
671. હેલો કિટ્ટી ડોલની થીમ પર ટ્રેન ક્યાં ચાલુ કરાય છે ?
(એ) સિંગાપોર (બી) જાપાન
(સી) રશિયા (ડી) ફ્રાન્સ
672. વિશ્ર્વનું સૌથી મોટું બ્રોન્ઝ ડ્રમ ક્યાં આવેલું છે ?
(એ) ચીન (બી) ઇન્ડોનેશિયા
(સી) તિબેટ (ડી) સ્પેન
673. ભારતમાં કેટલી ભાષાઓ કે બોલીઓ માતૃભાષા તરીકે બોલાય છે ?
(એ) ૨૦૧૪૦ (બી) ૧૫૯૬૦
(સી) ૧૯૫૬૯ (ડી) ૧૭૯૭૯
674. ઇન્ટરપોલ કેટલા પ્રકારની નોટિસ જારી કરી શકે છે ?
(એ) ૯ (બી) ૬
(સી) ૧૦ (ડી) ૭
675. કયા ખેલાડીનો હમણાં આઈસીસી હૉલ ઑફ ફેમમાં સમાવેશ કરાયો ?
(એ) સૌરવ ગાંગુલી (બી) રાહુલ દ્રવિડ
(સી) વિરેન્દ્ર સહેવાગ (ડી) સચિન તેંડુલકર
676.દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા છે ?
(એ) મદનલાલ (બી) ગુંડપ્પા વિશ્ર્વનાથ
(સી) રજત શર્મા (ડી) ચેતન શર્મા
677. નવા નિયમ પ્રમાણે... લોકસભા સાંસદ એક દિવસમાં કેટલા પ્રશ્ર્નો પૂછી શકશે ?
(એ) પાંચ (બી) સાત
(સી) દસ (ડી) ત્રણ
678. મૂન જાઈ ઇન કયા દેશના રાષ્ટ્રપતિ છે ?
(એ) ઇસ્તંબુલ (બી) નોર્વે
(સી) દક્ષિણ કોરિયા (ડી) વાલેસ
679. થેમ લુઆંગ ગુફા ક્યાં આવેલી છે ?
(એ) ફિનલેન્ડ (બી) સ્વિટ્ઝર્લેન્ડ
(સી) ન્યૂઝીલેન્ડ (ડી) થાઈલેન્ડ
680. બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતીયે ક્યારે ગાદી સંભાળી હતી ?
(એ) ૧૯૫૨ (બી) ૧૯૫૫
(સી) ૧૯૫૦ (ડી) ૧૯૫
જવાબ :
(671) બી, :જાપાન
(672) એ, :ચીન
(673) સી, :૧૮૫૬૯
(674) ડી, :૭
(675) બી,: રાહુલ દ્રવિડ
(676) સી, :રજત શર્મા
(677) એ,: પાંચ
(678) સી, :વાલેસ
(679) ડી, :થાઈલેન્ડ
(680) એ,:૧૯૫૨
Credit :-@gkpoint
╔════════════════╗
🔘 Join Now : @gk_grips 🔘
╚════════════════╝
(એ) સિંગાપોર (બી) જાપાન
(સી) રશિયા (ડી) ફ્રાન્સ
672. વિશ્ર્વનું સૌથી મોટું બ્રોન્ઝ ડ્રમ ક્યાં આવેલું છે ?
(એ) ચીન (બી) ઇન્ડોનેશિયા
(સી) તિબેટ (ડી) સ્પેન
673. ભારતમાં કેટલી ભાષાઓ કે બોલીઓ માતૃભાષા તરીકે બોલાય છે ?
(એ) ૨૦૧૪૦ (બી) ૧૫૯૬૦
(સી) ૧૯૫૬૯ (ડી) ૧૭૯૭૯
674. ઇન્ટરપોલ કેટલા પ્રકારની નોટિસ જારી કરી શકે છે ?
(એ) ૯ (બી) ૬
(સી) ૧૦ (ડી) ૭
675. કયા ખેલાડીનો હમણાં આઈસીસી હૉલ ઑફ ફેમમાં સમાવેશ કરાયો ?
(એ) સૌરવ ગાંગુલી (બી) રાહુલ દ્રવિડ
(સી) વિરેન્દ્ર સહેવાગ (ડી) સચિન તેંડુલકર
676.દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા છે ?
(એ) મદનલાલ (બી) ગુંડપ્પા વિશ્ર્વનાથ
(સી) રજત શર્મા (ડી) ચેતન શર્મા
677. નવા નિયમ પ્રમાણે... લોકસભા સાંસદ એક દિવસમાં કેટલા પ્રશ્ર્નો પૂછી શકશે ?
(એ) પાંચ (બી) સાત
(સી) દસ (ડી) ત્રણ
678. મૂન જાઈ ઇન કયા દેશના રાષ્ટ્રપતિ છે ?
(એ) ઇસ્તંબુલ (બી) નોર્વે
(સી) દક્ષિણ કોરિયા (ડી) વાલેસ
679. થેમ લુઆંગ ગુફા ક્યાં આવેલી છે ?
(એ) ફિનલેન્ડ (બી) સ્વિટ્ઝર્લેન્ડ
(સી) ન્યૂઝીલેન્ડ (ડી) થાઈલેન્ડ
680. બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતીયે ક્યારે ગાદી સંભાળી હતી ?
(એ) ૧૯૫૨ (બી) ૧૯૫૫
(સી) ૧૯૫૦ (ડી) ૧૯૫
જવાબ :
(671) બી, :જાપાન
(672) એ, :ચીન
(673) સી, :૧૮૫૬૯
(674) ડી, :૭
(675) બી,: રાહુલ દ્રવિડ
(676) સી, :રજત શર્મા
(677) એ,: પાંચ
(678) સી, :વાલેસ
(679) ડી, :થાઈલેન્ડ
(680) એ,:૧૯૫૨
Credit :-@gkpoint
╔════════════════╗
🔘 Join Now : @gk_grips 🔘
╚════════════════╝
🅰 संसदीय समितियों के प्रकार
आमतौर पर संसदीय समितियाँ दो प्रकार की होती हैं:
1. स्थायी समितियाँ
2. अस्थायी समितियाँ या तदर्थ समितियाँ
✔️1. स्थायी समिति
स्थायी समितियाँ अनवरत प्रकृति की होती हैं अर्थात् इनका कार्य सामान्यतः निरंतर चलता रहता है। इस प्रकार की समितियों का पुनर्गठन वार्षिक आधार पर किया जाता है। इनमें शामिल कुछ प्रमुख समितियाँ इस प्रकार हैं :
लोक लेखा समिति
प्राक्कलन समिति
सार्वजनिक उपक्रम समिति
एस.सी. व एस.टी. समुदाय के कल्याण संबंधी समिति
कार्यमंत्रणा समिति
विशेषाधिकार समिति
विभागीय समिति
✔️2. अस्थायी समितियाँ या तदर्थ समितियाँ
अस्थायी समितियों का गठन किसी एक विशेष उद्देश्य के लिये किया जाता है, उदाहरण के लिये, यदि किसी एक विशिष्ट विधेयक पर चर्चा करने के लिये कोई समिति गठित की जाती है तो उसे अस्थायी समिति कहा जाएगा। उद्देश्य की पूर्ति हो जाने के पश्चात् संबंधित अस्थायी समिति को भी समाप्त कर दिया जाता है। इस प्रकार की समितियों को दो भागों में विभाजित किया जा सकता है:
👉जाँच समितियाँ: इनका निर्माण किसी तत्कालीन घटना की जाँच करने के लिये किया जाता है।
👉सलाहकार समितियाँ: इनका निर्माण किसी विशेष विधेयक पर चर्चा करने के लिये किया जाता है।
उपरोक्त के अतिरिक्त 24 विभागीय समितियाँ भी होती हैं जिनका कार्य विभाग से संबंधित विषयों पर कार्य करना होता है। प्रत्येक विभागीय समिति में अधिकतम 31 सदस्य होते हैं, जिसमें से 21 सदस्यों का मनोनयन स्पीकर द्वारा एवं 10 सदस्यों का मनोनयन राज्यसभा के सभापति द्वारा किया जा सकता है। कुल 24 समितियों में से 16 लोकसभा के अंतर्गत व 8 समितियाँ राज्यसभा के अंतर्गत कार्य करती हैं। इन समितियों का मुख्य कार्य अनुदान संबंधी मांगों की जाँच करना एवं उन मांगों के संबंध में अपनी रिपोर्ट सौंपना होता है।
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
@gk_grips
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
आमतौर पर संसदीय समितियाँ दो प्रकार की होती हैं:
1. स्थायी समितियाँ
2. अस्थायी समितियाँ या तदर्थ समितियाँ
✔️1. स्थायी समिति
स्थायी समितियाँ अनवरत प्रकृति की होती हैं अर्थात् इनका कार्य सामान्यतः निरंतर चलता रहता है। इस प्रकार की समितियों का पुनर्गठन वार्षिक आधार पर किया जाता है। इनमें शामिल कुछ प्रमुख समितियाँ इस प्रकार हैं :
लोक लेखा समिति
प्राक्कलन समिति
सार्वजनिक उपक्रम समिति
एस.सी. व एस.टी. समुदाय के कल्याण संबंधी समिति
कार्यमंत्रणा समिति
विशेषाधिकार समिति
विभागीय समिति
✔️2. अस्थायी समितियाँ या तदर्थ समितियाँ
अस्थायी समितियों का गठन किसी एक विशेष उद्देश्य के लिये किया जाता है, उदाहरण के लिये, यदि किसी एक विशिष्ट विधेयक पर चर्चा करने के लिये कोई समिति गठित की जाती है तो उसे अस्थायी समिति कहा जाएगा। उद्देश्य की पूर्ति हो जाने के पश्चात् संबंधित अस्थायी समिति को भी समाप्त कर दिया जाता है। इस प्रकार की समितियों को दो भागों में विभाजित किया जा सकता है:
👉जाँच समितियाँ: इनका निर्माण किसी तत्कालीन घटना की जाँच करने के लिये किया जाता है।
👉सलाहकार समितियाँ: इनका निर्माण किसी विशेष विधेयक पर चर्चा करने के लिये किया जाता है।
उपरोक्त के अतिरिक्त 24 विभागीय समितियाँ भी होती हैं जिनका कार्य विभाग से संबंधित विषयों पर कार्य करना होता है। प्रत्येक विभागीय समिति में अधिकतम 31 सदस्य होते हैं, जिसमें से 21 सदस्यों का मनोनयन स्पीकर द्वारा एवं 10 सदस्यों का मनोनयन राज्यसभा के सभापति द्वारा किया जा सकता है। कुल 24 समितियों में से 16 लोकसभा के अंतर्गत व 8 समितियाँ राज्यसभा के अंतर्गत कार्य करती हैं। इन समितियों का मुख्य कार्य अनुदान संबंधी मांगों की जाँच करना एवं उन मांगों के संबंध में अपनी रिपोर्ट सौंपना होता है।
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
@gk_grips
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
📌દાંડિયાત્રા📌
૧) ગોળમેજી પરિષદ પહેલા ૧૧ મુદ્દા પર ચર્ચા કરવાનૂ ગાંધીજી એ વાઇસરોય ઇરવીન ક્યુ હતુ પરંતુ એના પર ધારાસભામા ચર્ચા ના થતા ગાંધીજી એ કઇ લડત શરુ કરવાનૂ એલાન કર્યુ?
👉સવિનય કાનુનભંગની લડત
📌દાંડિ યાત્રા એ કઇ લડતનો એક ભાગ છે?
👉 સવિનય કાનુન ભંગ
📌 ફબ્રુઆરી ૧૯૩૦ મા ક્યા મળેલી કોંગ્રેસની કારોબારી સમિતીમા સવિનય કાનુન ભંગ લડત કરવાનૉ ઠરાવ કરવામા આવ્યો
👉અમદાવાદ
📌દાંડીયાત્રા બદલપુર ને બદલે દાંડિ સુધી રાખવનુ સુચન કોણે કર્યુ હતૂ?
👉કલ્યાણજી મહેતા
📌૧૨ માર્ચ ૧૯૩૦ સાબરતી આશ્રમ મા પ્રાર્થનાસભા કોણે રધુપતી રાધવ રાજા રામ ધૂન ગાઇ હતી
👉શરી નારાયણ ખરે
📌 દાંડિયાત્રા પ્રસ્થાન સમયે લોકોના આગ્રહથી .શ્રી ખરેએ કયુ ભજન ગવડાવ્યુ હતૂ
👉 હરિનો મારગ છે સુરાનો કાયરનૂ નહિ કામ જો( પ્રિતમ)
📌 દાંડિયાત્રા પહેલા સરદાર પટેલની ધરપકડ ૭ માર્ચે રાસ ગામેથી કરવામા આવી જેથી દાંડિયાત્રાના પ્રથમ બલિદાની સરદાર કહેવાય છે.આ રાસ ગામ ક્યા જિલ્લામા આવ્યુ?
👉ખડા
📌દાંડિયાત્રા મા ગાંધીજી ના પરિવારના કુલ ૫ સભ્યો એ ( ગાંધીજી સહિત) ભાગ લીધો હતો, પ્રસ્થાન સમયે કસ્તુરબાએ ગાંદીનીએ ટિળક કર્યુ હતુ એ પાંચ સભ્યો કોણ હતા ?
👉ગાંધીજી , કસ્તુરબા ,પુત્ર રામદાસ અને મણિલાલ ,પૌત્ર હરિલાલ ગાંધી
📌દાંડિયાત્રા પછી ગાંધીજીના પૌત્ર હરિલાલ ગાંધીની ધરપકડ ક્યાથી કરવામા આવી હતી ( ૬ એપ્રિલ)
👉ભિમરાડ ગામેથી
📌દાંડિયાત્રામા ગાંધીજી રહિત કેટલા સભ્યો એ ભાગ લીધૉ હતો ( શરુઆતમા)
👉૭૮(.+૧ ગાંધીજી) + બે સભ્યો વચ્ચે થી જોડાયા હતા
📌દાંડિયાત્રાના( ૨૪૧ માઇલ)( ૩૮૫ કિમી) પ્રથમ વિસામો અને પ્રથમ રાત્રી રોકાણ ક્યા થયા હતા?
👉 વિસામો - ચંટોળા તળાવ
રાત્રિ રોકાણ- અસલાલી
📌હવે ઇન્તજાર ની ધડીયો પુરી થઇ ગઇ છે મે રોટલી માંગી હતી પરંતુ મને પથ્થરો મળ્યા છે - આવૂ ગાંધિજિએ કોને પત્રમા લખ્યુ હતુ ( દાંડિયાત્રા પહેલા)
👉વાઇસરોય ઇરવિન ને
📌દાંડિયાત્રા દરમિયાન ગાંધીજી મુક્તીદાતા નુ બિરુદ કોણે આપ્યુ હતૂ
👉સરોજની નાયડુ
📌ઇગંલેન્ડના ક્યા પત્રકારે દાંડિયાત્રાનો રિપોર્ટ મેંચેસ્ટર ગાર્ડિયન મા છાપ્યો હતો?
👉 બરેલ્સફર્ડ
📌દાંડિયાત્રા પછી ગાંધીજિનિ ધરપકડ ક્યારે થઇ હતી?
👉૫-૫-૩૦ ( કરાડી)
📌દાંડિયાત્રા પછી બોદાલી ગાંમમા કુહાડીથી ખજુરી કાપી ને કાયદાનો ભંગ કરવા જતા કોનુ મૃત્યુ થયુ હતુ જેને ગાંધીજિએ શુદ્ધ બલિદાન ઓળખાવ્યુ હતૂ
👉 વિઠલભાઇ લલ્લુ ભાઇ પટેલ
📌દાંડિમા દાંડીયાત્રાનુ ભવ્ય સ્વાગત કોણે કર્યુ હતૂ
👉સિરાજુદિન વાસી શેઠ
📌દાંડી સ્મારક નુ ઉદધાટન કોણે કર્યુ હતૂ
👉જવાહરલાલ નહેરુ એ ( ૬ એપ્રિલ ૧૯૬૧)
➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/gk_grips
➖➖➖➖➖➖➖➖➖➖➖
૧) ગોળમેજી પરિષદ પહેલા ૧૧ મુદ્દા પર ચર્ચા કરવાનૂ ગાંધીજી એ વાઇસરોય ઇરવીન ક્યુ હતુ પરંતુ એના પર ધારાસભામા ચર્ચા ના થતા ગાંધીજી એ કઇ લડત શરુ કરવાનૂ એલાન કર્યુ?
👉સવિનય કાનુનભંગની લડત
📌દાંડિ યાત્રા એ કઇ લડતનો એક ભાગ છે?
👉 સવિનય કાનુન ભંગ
📌 ફબ્રુઆરી ૧૯૩૦ મા ક્યા મળેલી કોંગ્રેસની કારોબારી સમિતીમા સવિનય કાનુન ભંગ લડત કરવાનૉ ઠરાવ કરવામા આવ્યો
👉અમદાવાદ
📌દાંડીયાત્રા બદલપુર ને બદલે દાંડિ સુધી રાખવનુ સુચન કોણે કર્યુ હતૂ?
👉કલ્યાણજી મહેતા
📌૧૨ માર્ચ ૧૯૩૦ સાબરતી આશ્રમ મા પ્રાર્થનાસભા કોણે રધુપતી રાધવ રાજા રામ ધૂન ગાઇ હતી
👉શરી નારાયણ ખરે
📌 દાંડિયાત્રા પ્રસ્થાન સમયે લોકોના આગ્રહથી .શ્રી ખરેએ કયુ ભજન ગવડાવ્યુ હતૂ
👉 હરિનો મારગ છે સુરાનો કાયરનૂ નહિ કામ જો( પ્રિતમ)
📌 દાંડિયાત્રા પહેલા સરદાર પટેલની ધરપકડ ૭ માર્ચે રાસ ગામેથી કરવામા આવી જેથી દાંડિયાત્રાના પ્રથમ બલિદાની સરદાર કહેવાય છે.આ રાસ ગામ ક્યા જિલ્લામા આવ્યુ?
👉ખડા
📌દાંડિયાત્રા મા ગાંધીજી ના પરિવારના કુલ ૫ સભ્યો એ ( ગાંધીજી સહિત) ભાગ લીધો હતો, પ્રસ્થાન સમયે કસ્તુરબાએ ગાંદીનીએ ટિળક કર્યુ હતુ એ પાંચ સભ્યો કોણ હતા ?
👉ગાંધીજી , કસ્તુરબા ,પુત્ર રામદાસ અને મણિલાલ ,પૌત્ર હરિલાલ ગાંધી
📌દાંડિયાત્રા પછી ગાંધીજીના પૌત્ર હરિલાલ ગાંધીની ધરપકડ ક્યાથી કરવામા આવી હતી ( ૬ એપ્રિલ)
👉ભિમરાડ ગામેથી
📌દાંડિયાત્રામા ગાંધીજી રહિત કેટલા સભ્યો એ ભાગ લીધૉ હતો ( શરુઆતમા)
👉૭૮(.+૧ ગાંધીજી) + બે સભ્યો વચ્ચે થી જોડાયા હતા
📌દાંડિયાત્રાના( ૨૪૧ માઇલ)( ૩૮૫ કિમી) પ્રથમ વિસામો અને પ્રથમ રાત્રી રોકાણ ક્યા થયા હતા?
👉 વિસામો - ચંટોળા તળાવ
રાત્રિ રોકાણ- અસલાલી
📌હવે ઇન્તજાર ની ધડીયો પુરી થઇ ગઇ છે મે રોટલી માંગી હતી પરંતુ મને પથ્થરો મળ્યા છે - આવૂ ગાંધિજિએ કોને પત્રમા લખ્યુ હતુ ( દાંડિયાત્રા પહેલા)
👉વાઇસરોય ઇરવિન ને
📌દાંડિયાત્રા દરમિયાન ગાંધીજી મુક્તીદાતા નુ બિરુદ કોણે આપ્યુ હતૂ
👉સરોજની નાયડુ
📌ઇગંલેન્ડના ક્યા પત્રકારે દાંડિયાત્રાનો રિપોર્ટ મેંચેસ્ટર ગાર્ડિયન મા છાપ્યો હતો?
👉 બરેલ્સફર્ડ
📌દાંડિયાત્રા પછી ગાંધીજિનિ ધરપકડ ક્યારે થઇ હતી?
👉૫-૫-૩૦ ( કરાડી)
📌દાંડિયાત્રા પછી બોદાલી ગાંમમા કુહાડીથી ખજુરી કાપી ને કાયદાનો ભંગ કરવા જતા કોનુ મૃત્યુ થયુ હતુ જેને ગાંધીજિએ શુદ્ધ બલિદાન ઓળખાવ્યુ હતૂ
👉 વિઠલભાઇ લલ્લુ ભાઇ પટેલ
📌દાંડિમા દાંડીયાત્રાનુ ભવ્ય સ્વાગત કોણે કર્યુ હતૂ
👉સિરાજુદિન વાસી શેઠ
📌દાંડી સ્મારક નુ ઉદધાટન કોણે કર્યુ હતૂ
👉જવાહરલાલ નહેરુ એ ( ૬ એપ્રિલ ૧૯૬૧)
➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/gk_grips
➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from Digital GK
★ સવાલ જવાબ ★
🌼સૌરાષ્ટ્રમાં 'વંદે માતરમ' નામનું દૈનિક કોણ ચલાવતું હતું ?
👉🏻શામળદાસ ગાંધી
🌼હિતો પ્રદેશની બોધકથાઓ કોણે લખેલી ?
👉🏻નારાયણ પંડિત
🌼ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે ?
👉🏻બોધિગયા
🌼દાંડીકુચ દ્રારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની શરૂઆત કરી હતી ?
👉🏻સવિનય કાનૂન ભંગ
🌼ઇ.સ. ૧૯૨૯ના ક્યાં અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
👉🏻લાહોર
@DIGITALGK
🌼સૌરાષ્ટ્રમાં 'વંદે માતરમ' નામનું દૈનિક કોણ ચલાવતું હતું ?
👉🏻શામળદાસ ગાંધી
🌼હિતો પ્રદેશની બોધકથાઓ કોણે લખેલી ?
👉🏻નારાયણ પંડિત
🌼ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે ?
👉🏻બોધિગયા
🌼દાંડીકુચ દ્રારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની શરૂઆત કરી હતી ?
👉🏻સવિનય કાનૂન ભંગ
🌼ઇ.સ. ૧૯૨૯ના ક્યાં અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
👉🏻લાહોર
@DIGITALGK