🛕 ઘણાં સમયથી કોરોનાની મહામારીના કારણે SMVS તીર્થધામ ગોધર ખાતે અભિષેક તથા ધૂન બંધ છે. પરંતુ હરિભક્તોના આગ્રહ, પ્રાર્થના અને સૂચનના લીધે ગુરૂવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી હવે શરૂ કરવામાં આવેલ છે. અભિષેક તથા ધૂન કરવા આવનાર તમામ હરિભક્તોએ અહીં જણાવેલા નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેશે: https://www.smvs.org/cms/godhar-abhishek-tatha-dhun-mateni-suchana
.⠀
.⠀
.⠀
#TirthdhamGodharAbhishek
#SMVSGodhar
.⠀
.⠀
.⠀
#TirthdhamGodharAbhishek
#SMVSGodhar