#GuruPurnima
#SMVSPanchmahal
🎊 આવ્યો રે અવસર આનંદનો... પંચમહાલને આંગણિયે...
✅ ગરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે પંચમહાલ ઝોનના મુક્તોને મળશે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં પૂજન, દર્શન, આશીર્વાદ તથા મહાપ્રસાદનો લાભ...
👨👩👧👦 પચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર તથા અરવલ્લી જિલ્લાના તમામ હરિભક્તોએ ગુરુપૂર્ણિમા ઉત્સવનો લાભ લેવા તીર્થધામ ગોધર અવશ્ય પધારવું.
🌐 લાઈવ: live.smvs.org
🗓 તારીખ: 07-07-2019
🕤 સમય: સવારે 09:30થી 01:00
🚩 સ્થળ: તીર્થધામ ગોધર
#SMVSPanchmahal
🎊 આવ્યો રે અવસર આનંદનો... પંચમહાલને આંગણિયે...
✅ ગરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે પંચમહાલ ઝોનના મુક્તોને મળશે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં પૂજન, દર્શન, આશીર્વાદ તથા મહાપ્રસાદનો લાભ...
👨👩👧👦 પચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર તથા અરવલ્લી જિલ્લાના તમામ હરિભક્તોએ ગુરુપૂર્ણિમા ઉત્સવનો લાભ લેવા તીર્થધામ ગોધર અવશ્ય પધારવું.
🌐 લાઈવ: live.smvs.org
🗓 તારીખ: 07-07-2019
🕤 સમય: સવારે 09:30થી 01:00
🚩 સ્થળ: તીર્થધામ ગોધર