SMVS Bhale Dayalu
848 subscribers
1.42K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 આપણે જે કોઈ કાર્ય, સેવા કે સાધન કરીએ તે રીઝલ્ટીવ બને તે માટે શું કરવું જોઈએ? તે માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી શાંત, સ્થિર, એકાગ્ર અને નિમગ્ન થવા પર ખૂબ જ ભાર આપી રહ્યા છે. અત્રે પ્રસ્તૃત વિડીયોમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આ ઉપાય વિસ્તારથી સમજાવી રહ્યા છે. તો આવો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ લઈ આ ઉપાયને સમજીએ અને અમલમાં મૂકીએ: https://youtu.be/nnkVDZzZwDM



#InnerJourney
#InnerPersonality
#RajipaParva



• • • • •