SMVS Bhale Dayalu
859 subscribers
1.44K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેથી સર્વે મુક્તોએ નકોરડો ઉપવાસ કરવો. સંકલ્પ સભાના લાભ અંગે વિગતવાર માહિતી આવતીકાલે મોકલવામાં આવશે.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
આજે પ્રબોધિની એકાદશી છે.

પ્રબોધિની એકાદશી એટલે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ. આજે 15 નવેમ્બર, 2021ના રોજ રાત્રે 08:30 વાગ્યે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. જેમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🌐 સમગ્ર કાર્યક્રમના LIVE પ્રસારણનો લાભ રાત્રે 08:30 વાગ્યાથી SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ચેનલ નં. 551 પરથી મળશે.

📽 યુટ્યુબ લાઈવ:
https://youtu.be/lAx1uP1lrlE

ℹ️ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે સર્વે મુક્તોએ ઘર મંદિરમાં આરતીનો લાભ લેવા આરતીની વ્યવસ્થા કરી રાખવી.


#SMVSLive #PrabodhiniEkadashi #NakordiEkadashi #BapashreePragatyotsav #BapashreePragatya



• • • • •
આવતીકાલે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (10-07-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સકલ્પ સભા: 07:45 વાગે

📽 યટ્યુબ: https://youtu.be/TGexHruq8wE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જ મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#NakordiEkadashi
#SankalpSabha
#GyanDhyanChintan
આવતીકાલે જળઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (07-09-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 યટ્યુબ:
https://youtu.be/3ZSn2YvSIt4

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#SankalpSabha
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે, માટે નકોરડો ઉપવાસ કરવો.

🎉 સાથે જ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ પણ છે. જે નિમિત્તે રાત્રે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🗓️ તારીખ: 04 નવેમ્બર, 2022
🕣 સમય: રાત્રે 08:30થી 10:00
🛕 સ્થળ: SMVS સંસ્થાના તમામ મંદિરો

📽️ મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ SMVS યુટ્યુબ ચેનલ અથવા GTPL ભક્તિ, ચેનલ નં. 551 પરથી જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
🎉 આજે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. માટે સર્વે મુક્તોએ પોતાના નજીકના SMVS મંદિરમાં આ લાભ અચૂક લેવો.

🗓 તારીખ:
04 નવેમ્બર, 2022
🕣 સમય: રાત્રે 08:30થી 10:00

🛕 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.

📽 યુટ્યુબ:
https://youtu.be/bqg3qgNnylg
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🙏 જીવનપ્રાણ બાપાશ્રીના પ્રાગટ્ય સ્થાનના દર્શન નિહાળવા માટે જુઓ આ વિડીયો: https://youtu.be/iqxbFVZvGLI


#PrabodhiniEkadashi #NakordiEkadashi
#BapashreePragatyotsav #SankalpSabha



• • • • •
આવતીકાલે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (29-06-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#Ekadashi
#SankalpSabha
આવતીકાલે જળઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (26-09-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#Ekadashi #SankalpSabha
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે, માટે નકોરડો ઉપવાસ કરવો.

🎉 સાથે જ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ પણ છે. જે નિમિત્તે રાત્રે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🗓 તારીખ: 23 નવેમ્બર, 2023
🕣 સમય: રાત્રે 08:30થી 10:00
🛕 સ્થળ: SMVS સંસ્થાના તમામ મંદિરો

📽 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ SMVS Katha યુટ્યુબ ચેનલ અથવા GTPL ભક્તિ, ચેનલ નં. 551 પરથી જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
🎉 આજે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. માટે સર્વે મુક્તોએ પોતાના નજીકના SMVS મંદિરમાં આ લાભ અચૂક લેવો.

🗓 તારીખ:
23 નવેમ્બર, 2023
🕣 સમય: રાત્રે 08:30 થી 10:00

📽 યુટ્યુબ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🛕 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi #NakordiEkadashi
#BapashreePragatyotsav #SankalpSabha



• • • • •
આવતીકાલે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (17-07-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#Ekadashi #SankalpSabha