SMVS Bhale Dayalu
849 subscribers
1.41K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે સત્સંગ પરીક્ષા અચૂક આપવી.

ℹ️ અમદાવાદ તથા વિદેશના સેન્ટરના મુક્તોએ આજે 13-06-2020ના રોજ સવારે 09:00થી રાતના 12:00 સુધીમાં તથા તે સિવાયના તમામ સેન્ટરના મુક્તોએ આવતીકાલે 14-06-2020ના રોજ સવારે 09:00થી રાતના 09:00 સુધીમાં સત્સંગ પરીક્ષા અચૂક આપવી. વિદેશના મુક્તો માટે સત્સંગ પરીક્ષા ઓગસ્ટ માસમાં લેવાની હોવાથી આ પરીક્ષા સ્વૈચ્છિક આપી શકશે: https://www.smvs.org/cms/online-satsang-exam/

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': instagram.com/SMVSBhaleDayalu



#SatsangPariksha
#RajipaParva
#SMVSCompetition
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે સત્સંગ પરીક્ષા અચૂક આપવી.

ℹ️ અમદાવાદ તથા વિદેશના સેન્ટરના મુક્તોએ આવતીકાલે 27-06-2020ના રોજ સવારે 09:00થી રાતના 12:00 સુધીમાં તથા તે સિવાયના તમામ સેન્ટરના મુક્તોએ પરમ દિવસે 28-06-2020ના રોજ સવારે 09:00થી રાતના 09:00 સુધીમાં સત્સંગ પરીક્ષા અચૂક આપવી. વિદેશના મુક્તો માટે સત્સંગ પરીક્ષા ઓગસ્ટ માસમાં લેવાની હોવાથી આ પરીક્ષા સ્વૈચ્છિક આપી શકશે, વધુ માહિતી માટે જુઓ: https://www.smvs.org/cms/online-satsang-exam/

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': instagram.com/SMVSBhaleDayalu



#SatsangPariksha
#RajipaParva
#SMVSCompetition
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે સત્સંગ પરીક્ષા અચૂક આપવી.

ℹ️ અમદાવાદ તથા વિદેશના સેન્ટરના મુક્તોએ આજે 11-07-2020ના રોજ સવારે 09:00થી રાતના 12:00 સુધીમાં તથા તે સિવાયના તમામ સેન્ટરના મુક્તોએ આવતીકાલે 12-07-2020ના રોજ સવારે 09:00થી રાતના 09:00 સુધીમાં સત્સંગ પરીક્ષા અચૂક આપવી. વિદેશના મુક્તો માટે સત્સંગ પરીક્ષા ઓગસ્ટ માસમાં લેવાની હોવાથી આ પરીક્ષા સ્વૈચ્છિક આપી શકશે, વધુ માહિતી માટે જુઓ: https://www.smvs.org/cms/online-satsang-exam/



#SatsangPariksha
#RajipaParva
#SMVSCompetition
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે સત્સંગ પરીક્ષા અચૂક આપવી.

✍️ અમદાવાદ તથા વિદેશના સેન્ટરના મુક્તોએ આજે 25-07-2020ના રોજ સવારે 09:00થી રાતના 12:00 સુધીમાં તથા તે સિવાયના તમામ સેન્ટરના મુક્તોએ આવતીકાલે 26-07-2020ના રોજ સવારે 09:00થી રાતના 09:00 સુધીમાં સત્સંગ પરીક્ષા અચૂક આપવી. વિદેશના મુક્તો માટે સત્સંગ પરીક્ષા ઓગસ્ટ માસમાં લેવાની હોવાથી આ પરીક્ષા સ્વૈચ્છિક આપી શકશે, વધુ માહિતી માટે જુઓ: https://www.smvs.org/cms/online-satsang-exam/



#SatsangPariksha
#RajipaParva
#SMVSCompetition
✍️ સત્સંગી તરીકેના સંસ્કાર, કારણ સત્સંગના મૂલ્યો તથા ઉપાસનાલક્ષી પાયાના જ્ઞાનની દ્રઢતા થાય તે માટે દર વર્ષે સત્સંગ પરીક્ષા લેવામાં આવે છે. વૈશ્વિક કોરોના મહામારીના કારણે આ વર્ષે આ સત્સંગ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી હતી. આ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર મુક્તોની યાદી અહીં આપવામાં આવી છે. મહારાજ, બાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં એ જ પ્રાર્થના કે તેઓ તમામ મુક્તો પર ખૂબ રાજી થાય.

🏅 સત્સંગ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર મુક્તોની યાદી: https://www.smvs.org/cms/satsang-pariksha-result-2020



#SatsangPariksha
#SMVSCompetition
#RajipaParva
✍️ કારણ સત્સંગના સિદ્ધાંતોની દ્રઢતા તથા મહારાજ અને મોટાપુરુષના મહિમા આકારે જીવન કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે મહારાજને રાજી કરવા સત્સંગ પરીક્ષા જરૂર આપવી.

⚠️ સત્સંગ પરીક્ષા માટે આગળના વર્ષે કરેલ રજીસ્ટ્રેશન માન્ય નથી, એટલે દરેક મુક્તોએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

સત્સંગ પરીક્ષાની તારીખ, સમય, સિલેબસ આદિ તમામ વિગતો માટે અત્યારે જ વિઝિટ કરો:
http://bit.ly/SMVS-Satsang-Pariksha-2021



#SatsangPariksha
#SMVSCompetition
✍️ મુક્તો, ઓનલાઈન સત્સંગ પરીક્ષાને માત્ર ગણતરીના દિવસો બાકી છે. પરીક્ષા આપવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. માટે જે મુક્તોએ હજુ રજીસ્ટ્રેશન ના કર્યું હોય તે મુક્તોએ અચૂક પોતાનું રજીસ્ટ્રેશન કરી દેવું.

🇮🇳 ભારતમાં વસતાં હરિભક્તો: exam.smvs.org

સત્સંગ પરીક્ષાની તારીખ, સમય, સિલેબસ આદિ તમામ વિગતો માટે અત્યારે જ વિઝિટ કરો: http://bit.ly/SMVS-Satsang-Pariksha-2021



#SatsangPariksha
#SMVSCompetition
✍️ કારણ સત્સંગના જ્ઞાન અને સિદ્ધાંતોની દ્રઢતા કરવાના હેતુથી દર વર્ષે સત્સંગ પરીક્ષા લેવામાં આવે છે. આ વર્ષે દેશ-વિદેશમાં ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં 'ઓનલાઈન સત્સંગ પરીક્ષા 2021' લેવામાં આવી હતી.

🏅 આ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર મુક્તોની યાદી અહીં આપવામાં આવી છે. મહારાજ, બાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં એ જ પ્રાર્થના કે તેઓ તમામ મુક્તો પર ખૂબ રાજી થાય: https://bit.ly/Satsang-Pariksha-Result-2021



#SatsangPariksha
#SMVSCompetition
✍️ કારણ સત્સંગના સિદ્ધાંતોની દ્રઢતા તથા મહારાજ અને મોટાપુરુષના મહિમા આકારે જીવન કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષની સત્સંગ પરીક્ષા જુલાઈ મહિનામાં યોજાશે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે મહારાજને રાજી કરવા સત્સંગ પરીક્ષા જરૂર આપવી.

સત્સંગ પરીક્ષાની તારીખ, સમય, સિલેબસ આદિ તમામ વિગતો માટે અત્યારે જ વિઝિટ કરો:
https://bit.ly/SMVS-Satsang-Pariksha-2023



#SatsangPariksha
#SMVSCompetition
🏅 સત્સંગ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર મુક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાજ, બાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં એ જ પ્રાર્થના કે તેઓ તમામ મુક્તો પર ખૂબ રાજી થાય: https://smvs.org/cms/satsang-pariksha-result


#SatsangPariksha
#SMVSCompetition