SMVS Bhale Dayalu
863 subscribers
1.47K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 જઞાનસત્ર 16 આમંત્રણ વિડીયો

📿 મહારાજના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર કરવા આ વર્ષે 16મા જ્ઞાનસત્રનો લાભ 28 ઓક્ટોબર, 2022 થી 01 નવેમ્બર, 2022 બપોર સુધી એમ સાડા ચાર દિવસ મળવાનો છે.

✍️ જઞાનસત્રનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. માટે હજુ જો કોઈ સભ્યોએ પોતાનું રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો 20 સપ્ટેમ્બર, 2022 પહેલા આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક અવશ્ય કરવો.


#Gyansatra
#Gyansatra16
📽 આવો, આ વખતના જ્ઞાનસત્રમાં ચાલતાં શીખીએ: https://youtu.be/tLpNo-B9HA4


#Gyansatra
#Gyansatra16
🛕 આવો, મહારાજ અને મોટાપુરુષના સંકલ્પો મુજબનું જીવન કરવા માટે 28 ઑક્ટોબરથી 01 નવેમ્બર, 2022 સુધી આયોજિત જ્ઞાનસત્રનો લાભ લઈએ...


#Gyansatra
#Gyansatra16
🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આજ રોજ સવારથી પંચ દિવસીય જ્ઞાનસત્રની શરૂઆત થઈ ચૂકી છે.

જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ "મુઝે કૌન મિલા હૈ, મુઝે કૈસા કિયા હૈ" પર લાભ આપીને આપણને મળેલી પ્રાપ્તિના કૈફમાં ડુબાડ્યા. જ્ઞાનસત્ર 16, દિન 1 પ્રાત: સેશનનો લાભ લેવા અત્યારે જ ક્લિક કરો:
https://youtu.be/KDS6OP0UK0s

📽 જ્યારે સંધ્યા સેશનમાં યુવા અધિવેશનની દિવ્યાતિદિવ્ય, ભવ્યાતિભવ્ય શરૂઆત થઈ. યુવા અધિવેશનના પ્રથમ સેશનનો લાભ આ લિંક પરથી મળશે: https://youtu.be/PkHJsSRAFfo

ℹ️ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર જ્ઞાનસત્રનો સંપૂર્ણ લાઈવ લાભ સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 મળશે.


#Gyansatra
#Gyansatra16
🩸 બ્લડ ડૉનેશન કેમ્પ

🏥 જ્ઞાનસત્ર 16 નિમિત્તે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ દ્વારા આયોજીત

🗓 તારીખ:
30 ઑક્ટોબર, 2022
🕑 સમય: બપોરે 02:00 થી 07:00

📍 સ્થળ: બાપાશ્રી આવાસનું ભોંયરું, બાપાશ્રી આવાસ, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર - 382007

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 63 59 77 93 07 / 76 108 108 66

🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.



#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #Gyansatra16 #SMVSCharities
🤔 જીવ સૂનકાર થઈ ગયો છે?
🤔 કામ, ક્રોધાદિક દોષો ઘર કરી ગયા હોય તેવું લાગે છે?
🤔 મહારાજ અને મોટાપુરુષને રાજી તો કરવા છે પણ પાત્રતા ઓછી પડે છે?

🙏🏻 આ તમામ પ્રશ્નોનો એક સહેલો, સસ્તો અને દરેકને માફક આવે એવો ઉપાય છે "પ્રાર્થના": https://youtu.be/1pQixQkAYfo?t=5765

🛕 સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ચાલી રહેલા જ્ઞાનસત્ર 16માં આજે ત્રીજા દિવસે (30 ઑક્ટોબર, 2022) વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પ્રાર્થના કોણે, ક્યારે, કેવી રીતે કરવી અને તેના કેટલા બધા ફાયદા છે તે અંગે ખૂબ લાભ આપીને સૌને બળિયા કર્યા. આવો, આપણે પણ આ લાભ લઈએ અને આપણાં જીવનમાં આવેલી મુશ્કેલીથી હતાશ-નિરાશ થવાને બદલે પ્રાર્થનાનો સહારો લઈએ. મહારાજ જરૂરથી રક્ષા કરશે જ.


#Gyansatra
#Gyansatra16


• • • • •
🍲 આજે (1 નવેમ્બર, 2022) જ્ઞાનસત્ર 16ના અંતિમ દિવસે પ્રથમ સેશન બાદ બપોરે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોના ઠાકોરજી જમાડતાં હોય તેવા દર્શન થશે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુઓને પણ આ લાભ લેવડાવવો.

📽️ પૂ. સંત પંક્તિના દર્શન: https://youtu.be/akmw-1omIbo

ℹ️ આજનો આ વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.


#Gyansatra
#Gyansatra16
#SantPanktiDarshan
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે 28 ઑક્ટોબરથી 01 નવેમ્બર 2022 દરમ્યાન જ્ઞાનસત્ર 16 ઉપક્રમે 'યુવા સંમેલન' યોજવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના વડા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ યુવાનોને કેટલાક પાયાના મૂલ્યો શીખવ્યા હતા. યુવા સંમેલનમાં હાજર તમામ યુવાનોને હસ્તલિખિત પત્ર આપીને તેમાં જણાવેલ મૂલ્યોનું દરરોજ વાંચન કરીને તેને આત્મસાત કરવા પહેલ કરી હતી.

✍️ આ લિંક પરથી પત્ર ડાઉનલોડ કરી શકાશે:
https://bit.ly/Letter-For-Youngsters-SMVS-Youth-Convention


#YouthConvention
#HDHSwamishriLetter
#Gyansatra16