SMVS Bhale Dayalu
865 subscribers
1.48K photos
268 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🤔 કોઈપણ સમસ્યાનું નિવારણ કઈ રીતે લાવવું?
🤔 જીવનનો સેફ વે કયો?
🤔 સંતોના સમાગમની શું જરૂર?

આવા અધ્યાત્મિક કે વ્યવહારિક તમામ પ્રશ્નોના સચોટ અને સરળ ઉપાય માટે દરરોજ સવારે 07:30 વાગ્યે SMVS યુટ્યુબ ચેનલ પર આવતી સ્વામિનારાયણ કથાનો લાભ અવશ્ય લો:
https://bit.ly/SMVS-YouTube-Channel

📽 આવી 275+ સ્વામિનારાયણ કથાનો લાભ લેવા અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/swaminarayan-katha-youtube-playlist



#SwaminarayanKatha
#SwamishriKatha
🤔 શું આપના ઘરમાં યુવાન દીકરા દીકરીઓ છે?
🤔 શું આપને તેમના ભવિષ્યની ચિંતા છે?
🤔 તેઓ જીવનમાં સદા પ્રગતિ કરે અને આનંદમાં રહે તેવી ઈચ્છા રાખો છો?

યુવાનોને કયા ચાર જોખમ છે તથા તેનાથી કઈ રીતે બચી શકાય તેના સચોટ ઉપાય જાણીએ અને યુવા પેઢીને ઉન્નત બનાવીએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી દ્વારા...

📽 યુવાનોને ચાર જોખમ:
https://youtu.be/riWPbBoktOE


#SwaminarayanKatha
#SwamishriKatha



• • • • •
🤔 જમવા પાછળનો હેતુ ભૂખ મટાડવાનો છે.

🤔 નોકરી-ધંધો કરવા પાછળનો હેતુ રૂપિયા કમાવાનો છે.

🤔 એ.સી. ચાલુ કરવા પાછળનો હેતુ ગરમી દૂર કરી ઠંડક અનુભવવાનો છે.

🤔 પરંતુ મંદિરો શા માટે બનાવવામાં આવે છે? તેનો હેતુ ખબર છે?

જ્યારે હેતુની સ્પષ્ટતા હોય ત્યારે યોગ્ય સમયે યોગ્ય પરિણામ મેળવી શકાય છે. તો આવો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી દ્વારા મંદિરો બનાવવા પાછળનો હેતુ સમજીએ અને લક્ષ્યાર્થ કરીએ...

📽 મંદિરો શા માટે?:
https://youtu.be/dAkrmtAU8jM


#SwaminarayanKatha
#SwamishriKatha



• • • • •
🤔 પરિવારમાં થતાં કંકાસથી હેરાન છો?

🤔 ઘરમાં સળગતી હોળીને શાંત કરવા માંગો છો?

🤔 તમારા પરિવારને સદાય ખુશ જોવા ઈચ્છો છો?

જો આ તમામ પ્રશ્નોના જવાબ 'હા' હોય, તો અત્યારે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ લો અને આપના પરિવારમાં સુખ-શાંતિ કેળવવાના ઉપાય મેળવો...

📽 ઘરમાં હોળી કે દિવાળી?:
https://youtu.be/1PJ0eRWWqTk


#SwaminarayanKatha
#SwamishriKatha



• • • • •
🤔 શું પરિવારમાં સંપ નથી રહેતો?
🤔 શું અકારણ ઉદ્વેગ-અશાંતિ રહે છે?
🤔 શું આપ કૌટુંબિક પ્રશ્નોથી દુ:ખી રહ્યા કરો છો?

જો આપનો જવાબ કોઈ એક પ્રશ્ન માટે પણ 'હા' હોય, તો આવો તેના નિવારણ માટેના ઉપાયો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણી દ્વારા જાણીએ અને તેને અમલમાં મૂકીએ...

📽 પારિવારિક પ્રશ્નોના 3 ઉપાયો:
https://youtu.be/yNJX3wqJNDw


#SwaminarayanKatha
#SwamishriKatha



• • • • •