#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
🙏 વચનામૃત વર્ષ ઉપક્રમે ડિસેમ્બર મહિનામાં 'શ્રીજીમહારાજના સ્વરૂપની દ્રઢતા' કરવા માટે 'સનાતનપણું અને સર્વોપરીપણું દ્રઢ કરીએ.'
#200YearsOfVachanamrut
🙏 વચનામૃત વર્ષ ઉપક્રમે ડિસેમ્બર મહિનામાં 'શ્રીજીમહારાજના સ્વરૂપની દ્રઢતા' કરવા માટે 'સનાતનપણું અને સર્વોપરીપણું દ્રઢ કરીએ.'
#VachanamrutParayan
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
📜 આવતા વર્ષે વચનામૃતને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તે નિમિત્તે આ દિવ્ય પ્રસંગને વધાવવા આપણે આ વર્ષ "વચનામૃત વર્ષ" તરીકે ઉજવવાનું છે.
✅ શ્રીજી મહારાજની સ્વમુખવાણી એવા વચનામૃતનો પ્રારંભ સંવત 1876 માગશર સુદ ચોથના રોજ થયેલો. તેના પ્રતિક રૂપે દર મહિનાની સુદ ચોથના દિવસે SMVS સંસ્થાના તમામ સેન્ટરમાં વચનામૃતની સમૂહ પારાયણ થશે. આ પારાયણનો લાભ કેટલા વાગે અને કઈ રીતે મળશે તે અંગે જાણકારી મેળવવા આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક કરવો.
🚩 આપના નજીકના સેન્ટરની માહિતી અહીંથી મળશે: http://www.smvs.org/centersworldwide/index.php
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
📜 આવતા વર્ષે વચનામૃતને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તે નિમિત્તે આ દિવ્ય પ્રસંગને વધાવવા આપણે આ વર્ષ "વચનામૃત વર્ષ" તરીકે ઉજવવાનું છે.
✅ શ્રીજી મહારાજની સ્વમુખવાણી એવા વચનામૃતનો પ્રારંભ સંવત 1876 માગશર સુદ ચોથના રોજ થયેલો. તેના પ્રતિક રૂપે દર મહિનાની સુદ ચોથના દિવસે SMVS સંસ્થાના તમામ સેન્ટરમાં વચનામૃતની સમૂહ પારાયણ થશે. આ પારાયણનો લાભ કેટલા વાગે અને કઈ રીતે મળશે તે અંગે જાણકારી મેળવવા આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક કરવો.
🚩 આપના નજીકના સેન્ટરની માહિતી અહીંથી મળશે: http://www.smvs.org/centersworldwide/index.php
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
🙏 વચનામૃત વર્ષ ઉપક્રમે જાન્યુઆરી મહિનામાં 'સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા' કરવા માટે 'સત્પુરુષ એ કોણ છે ? તે દ્રઢ કરીએ.'
#200YearsOfVachanamrut
🙏 વચનામૃત વર્ષ ઉપક્રમે જાન્યુઆરી મહિનામાં 'સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા' કરવા માટે 'સત્પુરુષ એ કોણ છે ? તે દ્રઢ કરીએ.'
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ વચનામૃત વર્ષ ઉપક્રમે ફેબ્રુઆરી માસનો સંકલ્પ
ℹ️ ફેબ્રુઆરી માસનું સમૂહગાન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ વચનામૃત વર્ષ ઉપક્રમે ફેબ્રુઆરી માસનો સંકલ્પ
ℹ️ ફેબ્રુઆરી માસનું સમૂહગાન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
00 March - Vachanamrut Abhipray.pdf
5.6 MB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે 'પ્રગટભાવ અને અંતર્યામીપણું દ્રઢ કરવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે માર્ચ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે 'પ્રગટભાવ અને અંતર્યામીપણું દ્રઢ કરવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે માર્ચ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
00 May - Vachanamrut Abhipray.pdf
2.7 MB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે 'સિદ્ધાંત, સત્પુરુષ ને સંસ્થાની અસ્મિતા કેળવવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે મે માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે 'સિદ્ધાંત, સત્પુરુષ ને સંસ્થાની અસ્મિતા કેળવવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે મે માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
00 June - Vachanamrut Abhipray.pdf
2.1 MB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે 'શ્રીજી મહારાજના સ્વરૂપનું દિવ્યપણું અને સાકારપણું' દ્રઢ કરવા માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે જૂન માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે 'શ્રીજી મહારાજના સ્વરૂપનું દિવ્યપણું અને સાકારપણું' દ્રઢ કરવા માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે જૂન માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે સત્પુરુષની મરજીમાં રહેવામાં મદદરૂપ થાય તેવા વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે જુલાઈ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે સત્પુરુષની મરજીમાં રહેવામાં મદદરૂપ થાય તેવા વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે જુલાઈ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.