Forwarded from Divine Spark Academy
GPSC Updated Calendar @DivineSparkAcademy.pdf
342.6 KB
GPSC Updated Calender @DivineSparkAcademy
To View, your Marks obtained in Advt. No. 26/2020-21, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 and Class-2 and Gujarat Municipal Chief Officer Service, Class-2, Preliminary Test held on 21.03.2021.
Please Click Here https://gpsc.gujarat.gov.in/OMR
Please Click Here https://gpsc.gujarat.gov.in/OMR
Delta(B.1.617.2) and
kappa (1.617.1)
#covid19
Varients first identified in india
You can add this kind of points in your essay and GS papers..
@focus4gpsc
kappa (1.617.1)
#covid19
Varients first identified in india
You can add this kind of points in your essay and GS papers..
@focus4gpsc
🛡નીતિશાસ્ત્ર સંબંધિત કેટલાક પ્રશ્નો
1) નૈતિકતાથી આપ શું સમજો છો ? નૈતિકતા અને નીતિશાસ્ત્ર વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરો.
2) કાયદો અને નૈતિકતા વચ્ચે શું તફાવત છે ? કોઈ દેશમાં કાયદા નિર્માણની પ્રક્રિયા ઉપર નીતિશાસ્ત્રની શું અસર હોય છે ?
3)અંતરાત્માનો અવાજ એટલે શું?
તમારા વ્યક્તિગત જીવનમાં કોઈ સમસ્યાના સમાધાનમાં અંતરાત્માનો અવાજ કઈ રીતે ઉપયોગી બન્યો. ચર્ચા કરો.
@focus4gpsc
1) નૈતિકતાથી આપ શું સમજો છો ? નૈતિકતા અને નીતિશાસ્ત્ર વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરો.
2) કાયદો અને નૈતિકતા વચ્ચે શું તફાવત છે ? કોઈ દેશમાં કાયદા નિર્માણની પ્રક્રિયા ઉપર નીતિશાસ્ત્રની શું અસર હોય છે ?
3)અંતરાત્માનો અવાજ એટલે શું?
તમારા વ્યક્તિગત જીવનમાં કોઈ સમસ્યાના સમાધાનમાં અંતરાત્માનો અવાજ કઈ રીતે ઉપયોગી બન્યો. ચર્ચા કરો.
@focus4gpsc
#concept
#Approach
🛡Approach / દ્રષ્ટિકોણ/અભિગમ એટલે શું?🛡
વ્યક્તિ કોઈ સમસ્યાના સમાધાન કરવાની જે રીત અથવા પદ્ધતિ અપનાવે છે તેને વ્યક્તિનો એપ્રોચ- દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું સામાજીકરણ અલગ અલગ રીતે થયું હોય છે આથી દરેક વ્યક્તિની સમાધાન કરવાની રીત અથવા પદ્ધતિ પણ અલગ-અલગ હોય છે. ભારતીય સ્વતંત્રતા સંઘર્ષમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીજી બંને ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માંગતા હતા પરંતુ સુભાષચંદ્ર બોઝ સમાધાન માટે હિંસાનો ઉપયોગ કરે છે જ્યારે મહાત્માગાંધી સમાધાન માટે અહિંસા નો ઉપયોગ કરે છે . આમ કહી શકાય કે વ્યક્તિના સામાજીકરણ આધારે કોઇ સમસ્યાનું સમાધાન કરવાની રિત એટ્લે કે વ્યક્તિનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે.
We can use this in ethics paper
@focus4gpsc
#Approach
🛡Approach / દ્રષ્ટિકોણ/અભિગમ એટલે શું?🛡
વ્યક્તિ કોઈ સમસ્યાના સમાધાન કરવાની જે રીત અથવા પદ્ધતિ અપનાવે છે તેને વ્યક્તિનો એપ્રોચ- દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું સામાજીકરણ અલગ અલગ રીતે થયું હોય છે આથી દરેક વ્યક્તિની સમાધાન કરવાની રીત અથવા પદ્ધતિ પણ અલગ-અલગ હોય છે. ભારતીય સ્વતંત્રતા સંઘર્ષમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીજી બંને ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માંગતા હતા પરંતુ સુભાષચંદ્ર બોઝ સમાધાન માટે હિંસાનો ઉપયોગ કરે છે જ્યારે મહાત્માગાંધી સમાધાન માટે અહિંસા નો ઉપયોગ કરે છે . આમ કહી શકાય કે વ્યક્તિના સામાજીકરણ આધારે કોઇ સમસ્યાનું સમાધાન કરવાની રિત એટ્લે કે વ્યક્તિનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે.
We can use this in ethics paper
@focus4gpsc
#ClimateRisk
🛡ગ્લોબલ ક્લાયમેટ રિસ્ક ઇન્ડેક્સ 2020 મુજબ, 2018માં INDIA પાંચમો સૌથી વધુ ક્લાયમેટ પ્રભાવિત (climate-affected) દેશ હતો.
We can add this kind of facts in environmental & ecological essay.
@focus4gpsc
🛡ગ્લોબલ ક્લાયમેટ રિસ્ક ઇન્ડેક્સ 2020 મુજબ, 2018માં INDIA પાંચમો સૌથી વધુ ક્લાયમેટ પ્રભાવિત (climate-affected) દેશ હતો.
We can add this kind of facts in environmental & ecological essay.
@focus4gpsc
#approach #candidate
મિત્રો, કાલે આપણે એપ્રોચના કન્સેપ્ટને સમસ્યા.
જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં Ethicsના પેપરમાં આપણો approach તપાસવામાં આવે છે. Candidate પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેનો approach સિવિલ સેવકને અનુરુપ હોવો જોઈએ. તો પ્રશ્ન એ થાય કે સિવિલ સેવકનો approach કેવો હોવો જોઈએ?
એક સિવિલ સેવક નો approach કેવો હોવો જોઈએ ?
(1) સિવિલ સેવક નો એપરોજ લોકતાંત્રિક હોવું જોઈએ. એટલે કે કોઈપણ સમસ્યાના સમાધાન કરવામાં સિવિલ સેવકે બંધારણનું આમુખ; મૂળભૂત અધિકારો; નીતિ નિર્દેશક તત્વો ;મૌલિક કર્તવ્ય; તથા અન્ય બંધારણીય પ્રાવધાનોને ધ્યાનમાં રાખવાનું હોય છે
(2) એક સિવિલ સેવકનો approach ગ્રાહકોન્મુખ તથા નાગરિકોન્મુખ હોવો જોઈએ
(3) સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ ને અનુરૂપ હોવું જોઈએ
(4) કોઈપણ સમસ્યાના સમાધાન માં મહાન-નેતા ;સમાજ સુધારકો ; દાર્શનિક વગેરેના યોગદાન અને તેમના તત્વ-ચિંતનનો આધાર લઈ શકાય છે
(5)કોઈપણ સમસ્યાના સમાધાન દરમિયાન ભાવનાત્મક રૂપથી સંતુલિત થઈને એટલે કે તર્ક (intelligence) અને ભાવના (emotion)ની વચ્ચે ના સંતુલન સ્થાપીને સમસ્યાનું સમાધાન કરવાનુ હોઇ છે. {#emotional intelligence}
@focus4gpsc
મિત્રો, કાલે આપણે એપ્રોચના કન્સેપ્ટને સમસ્યા.
જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં Ethicsના પેપરમાં આપણો approach તપાસવામાં આવે છે. Candidate પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેનો approach સિવિલ સેવકને અનુરુપ હોવો જોઈએ. તો પ્રશ્ન એ થાય કે સિવિલ સેવકનો approach કેવો હોવો જોઈએ?
એક સિવિલ સેવક નો approach કેવો હોવો જોઈએ ?
(1) સિવિલ સેવક નો એપરોજ લોકતાંત્રિક હોવું જોઈએ. એટલે કે કોઈપણ સમસ્યાના સમાધાન કરવામાં સિવિલ સેવકે બંધારણનું આમુખ; મૂળભૂત અધિકારો; નીતિ નિર્દેશક તત્વો ;મૌલિક કર્તવ્ય; તથા અન્ય બંધારણીય પ્રાવધાનોને ધ્યાનમાં રાખવાનું હોય છે
(2) એક સિવિલ સેવકનો approach ગ્રાહકોન્મુખ તથા નાગરિકોન્મુખ હોવો જોઈએ
(3) સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ ને અનુરૂપ હોવું જોઈએ
(4) કોઈપણ સમસ્યાના સમાધાન માં મહાન-નેતા ;સમાજ સુધારકો ; દાર્શનિક વગેરેના યોગદાન અને તેમના તત્વ-ચિંતનનો આધાર લઈ શકાય છે
(5)કોઈપણ સમસ્યાના સમાધાન દરમિયાન ભાવનાત્મક રૂપથી સંતુલિત થઈને એટલે કે તર્ક (intelligence) અને ભાવના (emotion)ની વચ્ચે ના સંતુલન સ્થાપીને સમસ્યાનું સમાધાન કરવાનુ હોઇ છે. {#emotional intelligence}
@focus4gpsc
👍1
#history
Que) અસહકાર આંદોલન (Non cooperation movement) એ સવિનય અવજ્ઞા આંદોલન (civil disobedience movement) થી કઈ રીતે જુદુ હતું ?
ચર્ચા કરો.
200words/10marks
@focus4gpsc
Que) અસહકાર આંદોલન (Non cooperation movement) એ સવિનય અવજ્ઞા આંદોલન (civil disobedience movement) થી કઈ રીતે જુદુ હતું ?
ચર્ચા કરો.
200words/10marks
@focus4gpsc
#governance
(Que) લોકશાહીમાં જાહેર સંસ્થાઓની સ્વતંત્રતા એ શાસનનો બેરોમીટર છે. ટિપ્પણી કરો.
200words/10marks
@focus4gpsc
(Que) લોકશાહીમાં જાહેર સંસ્થાઓની સ્વતંત્રતા એ શાસનનો બેરોમીટર છે. ટિપ્પણી કરો.
200words/10marks
@focus4gpsc
FOCUS LIVE GPSC
#governance (Que) લોકશાહીમાં જાહેર સંસ્થાઓની સ્વતંત્રતા એ શાસનનો બેરોમીટર છે. ટિપ્પણી કરો. 200words/10marks @focus4gpsc
Points
લોકશાહીના તત્વો અને તેમાં સંસ્થાઓની ભૂમિકાને રેખાંકિત કરીને પરિચય આપો.
મહત્વની સંસ્થાઓની સ્વતંત્રતા કેવી રીતે લોકશાહી અને સુશાસનની સારી કામગીરીની ખાતરી કરશે તેની ચર્ચા કરો.
@focus4gpsc
લોકશાહીના તત્વો અને તેમાં સંસ્થાઓની ભૂમિકાને રેખાંકિત કરીને પરિચય આપો.
મહત્વની સંસ્થાઓની સ્વતંત્રતા કેવી રીતે લોકશાહી અને સુશાસનની સારી કામગીરીની ખાતરી કરશે તેની ચર્ચા કરો.
@focus4gpsc
#MCC (Model Code of conduct)
QUE) ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે આદર્શ આચારસંહિતા નોંધપાત્ર પગલું રહ્યું છે. જો કે, હાલના ડિજિટલ યુગમાં તેની સામે ઘણાં પડકારો છે.
ટિપ્પણી કરો
200words/10marks
@focus4gpsc
QUE) ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે આદર્શ આચારસંહિતા નોંધપાત્ર પગલું રહ્યું છે. જો કે, હાલના ડિજિટલ યુગમાં તેની સામે ઘણાં પડકારો છે.
ટિપ્પણી કરો
200words/10marks
@focus4gpsc
The #Theme for World Environment Day 2021 is 'Ecosystem Restoration'
And Pakistan will be the global host for the day.
#5thJune
@focus4gpsc
And Pakistan will be the global host for the day.
#5thJune
@focus4gpsc
#ClimateChange
(Que) જલવાયુ પરિવર્તન (climate change)એક વૈશ્વિક સમસ્યા છે. જલવાયુ પરિવર્તનથી ભારત પર કેવી અસર થશે? ભારતના હિમાલય તથા દરિયાકાંઠાના રાજ્યોમાં જલવાયુ પરિવર્તનથી કેવી અસર થશે?
200 words/ 10 marks
@focus4gpsc
(Que) જલવાયુ પરિવર્તન (climate change)એક વૈશ્વિક સમસ્યા છે. જલવાયુ પરિવર્તનથી ભારત પર કેવી અસર થશે? ભારતના હિમાલય તથા દરિયાકાંઠાના રાજ્યોમાં જલવાયુ પરિવર્તનથી કેવી અસર થશે?
200 words/ 10 marks
@focus4gpsc
#History
🛡 GPSC MAINS
(QUE) પ્રાચિન ભારતીય કાળમાં મૌર્ય સામ્રાજ્યને સૌથી મહત્વપૂર્ણ કાળ ગણવામાં આવે છે.આ કાળ દરમિયાન વહીવટ, આર્થિક, સામાજિક & સૈન્ય વગેરે પાસાઓની માહીતી ક્યા ક્યા સાહિત્યિક
અને પુરાતત્વીય સાખ્યો માંથી મળે છે. વિસ્તૃત ચર્ચા કરો.
10 marks /200 words
@focus4gpsc
🛡 GPSC MAINS
(QUE) પ્રાચિન ભારતીય કાળમાં મૌર્ય સામ્રાજ્યને સૌથી મહત્વપૂર્ણ કાળ ગણવામાં આવે છે.આ કાળ દરમિયાન વહીવટ, આર્થિક, સામાજિક & સૈન્ય વગેરે પાસાઓની માહીતી ક્યા ક્યા સાહિત્યિક
અને પુરાતત્વીય સાખ્યો માંથી મળે છે. વિસ્તૃત ચર્ચા કરો.
10 marks /200 words
@focus4gpsc
Experimental Advanced Superconducting Tokamak (#EAST) જે Artificial Sun experiment તરીકે પણ ઓળખાય છે.
ચર્ચામાં કેમ?
તાજેતરમાં, ચીને તેનાં "કૃત્રિમ સુરજ" પરમાણુ ફ્યુઝન રિએક્ટરનું સફળતા પૂર્વક સંચાલન કર્યું., જે અણુ ઉર્જા સંશોધન ક્ષમતાનાં ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ છે.
આ પરમાણુ રિએક્ટર સ્વચ્છ ઉર્જા પ્રદાન કરે તેવી અપેક્ષા છે.
મુખ્ય મુદ્દાઓ
HL -2M Tokamak reactor (એચએલ -2 એમ ટોકમાક રિએક્ટર) એ ચીનનું સૌથી મોટું અને સૌથી અદ્યતન પરમાણુ ફ્યુઝન ટેકનોલોજી સંશોધન ઉપકરણ છે.
વૈજ્ઞાનિકો ને આશા છે કે આ ઉપકરણ શક્તિશાળી સ્વચ્છ ઉર્જા સ્રોત માટે માર્ગ મોકળો કરશે.
HL -2M Tokamak reactor નો ઉપયોગ સૂર્યમાં કુદરતી રીતે થતી પરમાણુ ફ્યુઝન પ્રક્રિયાની નકલ કરવા માટે કરવામાં આવ્યો છે.
તેમાં ગરમ પ્લાઝ્માને સંલયન કરવા માટે એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે જે સૂર્યના કોરનાં (150 મિલિયન ડિગ્રી સેલ્સિયસ) તાપમાનના દસ ગણા તાપમાનને ગરમ કરવાની સંભાવના ધરાવે છે.
સિચુઆન પ્રાંતમાં સ્થિત, આ રિએક્ટર, સામાન્ય રીતે "Artificial Sun" તરીકે ઓળખાય છે, જે ઘણી ગરમી અને શક્તિ ઉત્પન્ન કરે છે.
◾️JOIN @focus4gpsc
ચર્ચામાં કેમ?
તાજેતરમાં, ચીને તેનાં "કૃત્રિમ સુરજ" પરમાણુ ફ્યુઝન રિએક્ટરનું સફળતા પૂર્વક સંચાલન કર્યું., જે અણુ ઉર્જા સંશોધન ક્ષમતાનાં ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ છે.
આ પરમાણુ રિએક્ટર સ્વચ્છ ઉર્જા પ્રદાન કરે તેવી અપેક્ષા છે.
મુખ્ય મુદ્દાઓ
HL -2M Tokamak reactor (એચએલ -2 એમ ટોકમાક રિએક્ટર) એ ચીનનું સૌથી મોટું અને સૌથી અદ્યતન પરમાણુ ફ્યુઝન ટેકનોલોજી સંશોધન ઉપકરણ છે.
વૈજ્ઞાનિકો ને આશા છે કે આ ઉપકરણ શક્તિશાળી સ્વચ્છ ઉર્જા સ્રોત માટે માર્ગ મોકળો કરશે.
HL -2M Tokamak reactor નો ઉપયોગ સૂર્યમાં કુદરતી રીતે થતી પરમાણુ ફ્યુઝન પ્રક્રિયાની નકલ કરવા માટે કરવામાં આવ્યો છે.
તેમાં ગરમ પ્લાઝ્માને સંલયન કરવા માટે એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે જે સૂર્યના કોરનાં (150 મિલિયન ડિગ્રી સેલ્સિયસ) તાપમાનના દસ ગણા તાપમાનને ગરમ કરવાની સંભાવના ધરાવે છે.
સિચુઆન પ્રાંતમાં સ્થિત, આ રિએક્ટર, સામાન્ય રીતે "Artificial Sun" તરીકે ઓળખાય છે, જે ઘણી ગરમી અને શક્તિ ઉત્પન્ન કરે છે.
◾️JOIN @focus4gpsc
22 Degree circular Halo
22 ડિગ્રી સર્ક્યુલર હેલો
તાજેતરમાં બેંગ્લોરમાં થોડી ક્ષણો માટે સૂર્યની આસપાસ એક તેજસ્વી મેઘધનુષ્ય વલય જોવા મળ્યું હતું, જે એક દુર્લભ ઓપ્ટિકલ અને વાયુમંડળીય ઘટના હતી, જેને '22 ડિગ્રી સર્ક્યુલર હેલો' કહેવામાં આવે છે.
તેને kaleidoscopic effect તરીકે ઓળખવામાં આવે છે.
તેને '22 ડિગ્રી સર્ક્યુલર હલો 'કહેવામાં આવે છે કારણ કે આ હેલો અથવા વલયમાં સૂર્ય / ચંદ્રની આસપાસ બધીબાજુ 22 ડિગ્રીની સ્પષ્ટ ત્રિજ્યા હોય છે.
આ વલય કેટલીકવાર ફક્ત સફેદ હોય છે, પરંતુ ઘણીવાર સ્પેક્ટ્રમના રંગો પણ સ્પષ્ટ રીતે દેખાય છે.
◾️JOIN @focus4gpsc
22 ડિગ્રી સર્ક્યુલર હેલો
તાજેતરમાં બેંગ્લોરમાં થોડી ક્ષણો માટે સૂર્યની આસપાસ એક તેજસ્વી મેઘધનુષ્ય વલય જોવા મળ્યું હતું, જે એક દુર્લભ ઓપ્ટિકલ અને વાયુમંડળીય ઘટના હતી, જેને '22 ડિગ્રી સર્ક્યુલર હેલો' કહેવામાં આવે છે.
તેને kaleidoscopic effect તરીકે ઓળખવામાં આવે છે.
તેને '22 ડિગ્રી સર્ક્યુલર હલો 'કહેવામાં આવે છે કારણ કે આ હેલો અથવા વલયમાં સૂર્ય / ચંદ્રની આસપાસ બધીબાજુ 22 ડિગ્રીની સ્પષ્ટ ત્રિજ્યા હોય છે.
આ વલય કેટલીકવાર ફક્ત સફેદ હોય છે, પરંતુ ઘણીવાર સ્પેક્ટ્રમના રંગો પણ સ્પષ્ટ રીતે દેખાય છે.
◾️JOIN @focus4gpsc