રમત સાથે જોડાયેલા શબ્દો
🏆બેડમિન્ટન➖ડ્યુસ,ડ્રોપ, સ્મેશ, લેટ
⚾બેઝબોલ➖ડાયમંડ, પિચર, કેચર, સ્ટ્રાયક,પિંચ
🥎બાસ્કેટ બોલ➖ ડ્રીબલ,બ્લોક,ઝોન,હોલ્ડિંગ
🥊બોક્સિંગ➖હુક,જેબ, પંચ,કિડની પંચ,બ્રેક,અપર કટ
🥇બિલિયર્ડ➖ક્યું, પોટ, જિગર,બ્રેક, સ્ક્રેચ,જેની, સ્પાયડર
🏏ક્રિકેટ➖ક્રીઝ,LBW, મેડન, ડક,ગુગલી,બોલ્ટ,ડ્રાઈવ, ફ્લાયટ,
🎳ચેસ➖ચેકમેટ, સ્ટેલમેટ,કિંગ,ક્વીન, નાઈટ, કાસલ,રૂક
⚽ફૂટબોલ➖કોર્નર કિક, પેનલટી, હેન્ડબોલ, સિઝર્શ,
🏇પોલો➖ બંકર, ચકર,મેલેટ, હેન્ડિકેપ,
🏑હોકી➖બુલી, ડ્રિબલ,રોલ ઈન,
🥇શૂટિંગ➖બેગ, બુલ્સ આઈ,પ્લગ
🔰 કન્ફ્યુજન પોઇન્ટ 🔰
➖➖➖➖➖➖➖➖➖➖
🌃 પ્રથમ ડિજીટલ વિલેજ
🏷 આકોદરા
👉 સાબરકાંઠા
🌃 પ્રથમ બાયો વિલેજ
🏷 મુછા
👉 પોરબંદર
🌃 પ્રથમ ઇકો વિલેજ
🏷 ધજગામ
👉 માંડવી (સુરત)
🌃 પ્રથમ ગોકુળિયું ગામ
🏷 રાયસણ
👉 ગાંધીનગર
🌃 વાઈ- ફાય વિલેજ
🏷 તીધરા
👉 વલસાડ
〰〰〰〰〰〰〰〰〰〰〰
🏆બેડમિન્ટન➖ડ્યુસ,ડ્રોપ, સ્મેશ, લેટ
⚾બેઝબોલ➖ડાયમંડ, પિચર, કેચર, સ્ટ્રાયક,પિંચ
🥎બાસ્કેટ બોલ➖ ડ્રીબલ,બ્લોક,ઝોન,હોલ્ડિંગ
🥊બોક્સિંગ➖હુક,જેબ, પંચ,કિડની પંચ,બ્રેક,અપર કટ
🥇બિલિયર્ડ➖ક્યું, પોટ, જિગર,બ્રેક, સ્ક્રેચ,જેની, સ્પાયડર
🏏ક્રિકેટ➖ક્રીઝ,LBW, મેડન, ડક,ગુગલી,બોલ્ટ,ડ્રાઈવ, ફ્લાયટ,
🎳ચેસ➖ચેકમેટ, સ્ટેલમેટ,કિંગ,ક્વીન, નાઈટ, કાસલ,રૂક
⚽ફૂટબોલ➖કોર્નર કિક, પેનલટી, હેન્ડબોલ, સિઝર્શ,
🏇પોલો➖ બંકર, ચકર,મેલેટ, હેન્ડિકેપ,
🏑હોકી➖બુલી, ડ્રિબલ,રોલ ઈન,
🥇શૂટિંગ➖બેગ, બુલ્સ આઈ,પ્લગ
🔰 કન્ફ્યુજન પોઇન્ટ 🔰
➖➖➖➖➖➖➖➖➖➖
🌃 પ્રથમ ડિજીટલ વિલેજ
🏷 આકોદરા
👉 સાબરકાંઠા
🌃 પ્રથમ બાયો વિલેજ
🏷 મુછા
👉 પોરબંદર
🌃 પ્રથમ ઇકો વિલેજ
🏷 ધજગામ
👉 માંડવી (સુરત)
🌃 પ્રથમ ગોકુળિયું ગામ
🏷 રાયસણ
👉 ગાંધીનગર
🌃 વાઈ- ફાય વિલેજ
🏷 તીધરા
👉 વલસાડ
〰〰〰〰〰〰〰〰〰〰〰
♻ શિયાળાની સવારનો તડકો ક્યાં લેખકની કૃતિ છે ?
❗વાડીલાલ ડગલી
♻ વિવેક અને સાધના ક્યાં લેખકની કૃતિ છે ?
❗કેદારનાથ
♻ રેખાચિત્ર કયા લેખકની કૃતિ છે ?
❗લીલાવતી મુનશી
@textgk
❗વાડીલાલ ડગલી
♻ વિવેક અને સાધના ક્યાં લેખકની કૃતિ છે ?
❗કેદારનાથ
♻ રેખાચિત્ર કયા લેખકની કૃતિ છે ?
❗લીલાવતી મુનશી
@textgk
✴️સિંહ ના ચાર પગના કેટલા નહોર હોય છે
🍂 અઢાર
✴️ખરાદી ઉદ્યોગ માટે મહેલ કયા શહેરમા આવેલો છે
🍂 સખેડા
✴️ગજરાત નુ સૌથી મોટુ તેલક્ષેત્ર કયા આવેલુ છે
🍂અકલેશ્વર
✴️કાકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે
🍂તાપી
✴️ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતુ છે
🍂મીઠાના માટે
✴️ગજરાત મા સૌથી ઓછો વરસાદ કયા જીલ્લા મા પડે છે
🍂કચ્છ
✴️બૌદ્ધ ના ઉપદેશ ની ભાષા કઈ હતી
🍂પાલી
✴️મહાભારત નુ પ્રાચીન નામ શુ હતુ
🍂જયસંહિતા
✴️વિજયનગર ની રાજધાની કઈ હતી
🍂હમ્પી
✴️મોગલોની રાજકીય ભાષા કઈ હતી
🍂ફારસી
✴️શિવાજી નુ મંત્રીમંડળ કયા નામે ઓળખાતુ હતુ
🍂અષ્ટપ્રધાન
@textgk
🍂 અઢાર
✴️ખરાદી ઉદ્યોગ માટે મહેલ કયા શહેરમા આવેલો છે
🍂 સખેડા
✴️ગજરાત નુ સૌથી મોટુ તેલક્ષેત્ર કયા આવેલુ છે
🍂અકલેશ્વર
✴️કાકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે
🍂તાપી
✴️ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતુ છે
🍂મીઠાના માટે
✴️ગજરાત મા સૌથી ઓછો વરસાદ કયા જીલ્લા મા પડે છે
🍂કચ્છ
✴️બૌદ્ધ ના ઉપદેશ ની ભાષા કઈ હતી
🍂પાલી
✴️મહાભારત નુ પ્રાચીન નામ શુ હતુ
🍂જયસંહિતા
✴️વિજયનગર ની રાજધાની કઈ હતી
🍂હમ્પી
✴️મોગલોની રાજકીય ભાષા કઈ હતી
🍂ફારસી
✴️શિવાજી નુ મંત્રીમંડળ કયા નામે ઓળખાતુ હતુ
🍂અષ્ટપ્રધાન
@textgk
🎴 વારંવાર પૂછાતા તાલુકાઓ 🎴
💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭
👉 ધનુસરા તાલુકો : અરવલ્લી
👉 ધાનપુર તાલુકો : દાહોદ
👉 ધાનેરા તાલુકો : બનાસકાંઠા
👉 ખાનપુર તાલુકો : મહીસાગર
👉 રાણાવાવ તાલુકો : પોરબંદર
👉 કુંકાવાવ તાલુકો : અમરેલી
👉 કુંકરમુંડા તાલુકો : તાપી
👉 સંતરામપુર તાલુકો: મહીસાગર
👉 સાંતલપુર તાલુકો : પાટણ
👉 સતલાસણ તાલુકો : મહેસાણા
👉 ઉમરપાડા તાલુકા : સુરત
👉 ઉમરગામ તાલુકો : વલસાડ
👉 ખેરગામ તાલુકો : નવસારી
👉 જામ જોધપુર તાલુકો : જામનગર
👉 જામ કંડોરણા તાલુકો : રાજકોટ
👉 માળિયા ( મિયાણા) તાલુકો : મોરબી
👉 માળિયા ( હાટીના) તાલુકો : જૂનાગઢ
👉 માંડવી તાલુકો : સુરત
👉 માંડવી તાલુકો : કચ્છ
👉 માંગરોળ : સુરત
👉 માંગરોળ : જૂનાગઢ
👉 કામરેજ તાલુકો : સુરત
👉 કાંકરેજ તાલુકો : બનાસકાંઠા
👉 વાઘોડિયા તાલુકો : વડોદરા
👉 ઝઘડિયા તાલુકો : ભરૂચ
👉 લખતર તાલુકો : સુરેન્દ્રનગર
👉 લખપત તાલુકો : કચ્છ
👉 બાબરા તાલુકો : અમરેલી
👉 ઠાસરા તાલુકો: ખેડા
👉 શિનોર તાલુકો : વડોદરા
👉 શહેરા તાલુકો: પંચમહાલ
@textgk
💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭
👉 ધનુસરા તાલુકો : અરવલ્લી
👉 ધાનપુર તાલુકો : દાહોદ
👉 ધાનેરા તાલુકો : બનાસકાંઠા
👉 ખાનપુર તાલુકો : મહીસાગર
👉 રાણાવાવ તાલુકો : પોરબંદર
👉 કુંકાવાવ તાલુકો : અમરેલી
👉 કુંકરમુંડા તાલુકો : તાપી
👉 સંતરામપુર તાલુકો: મહીસાગર
👉 સાંતલપુર તાલુકો : પાટણ
👉 સતલાસણ તાલુકો : મહેસાણા
👉 ઉમરપાડા તાલુકા : સુરત
👉 ઉમરગામ તાલુકો : વલસાડ
👉 ખેરગામ તાલુકો : નવસારી
👉 જામ જોધપુર તાલુકો : જામનગર
👉 જામ કંડોરણા તાલુકો : રાજકોટ
👉 માળિયા ( મિયાણા) તાલુકો : મોરબી
👉 માળિયા ( હાટીના) તાલુકો : જૂનાગઢ
👉 માંડવી તાલુકો : સુરત
👉 માંડવી તાલુકો : કચ્છ
👉 માંગરોળ : સુરત
👉 માંગરોળ : જૂનાગઢ
👉 કામરેજ તાલુકો : સુરત
👉 કાંકરેજ તાલુકો : બનાસકાંઠા
👉 વાઘોડિયા તાલુકો : વડોદરા
👉 ઝઘડિયા તાલુકો : ભરૂચ
👉 લખતર તાલુકો : સુરેન્દ્રનગર
👉 લખપત તાલુકો : કચ્છ
👉 બાબરા તાલુકો : અમરેલી
👉 ઠાસરા તાલુકો: ખેડા
👉 શિનોર તાલુકો : વડોદરા
👉 શહેરા તાલુકો: પંચમહાલ
@textgk
📚 ગુજરાત ની ભરતી પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો 📚
1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર
2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર
3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર
4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ
5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો
6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક
7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ
8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ
9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર
10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે
11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે
12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ
13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી
14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ
15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય
16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર
17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ
18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય
19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ
20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા
21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ
22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત
23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ
24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ
25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી
26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના
27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935
28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર
29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
----- મૌલાના આઝાદ
30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ
31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ
32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી
33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના
34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
--- શાતકર્ણી
35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
--- બાજીરાવ પ્રથમ
36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર
37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી
38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા
39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
---1951
40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ
@textgk
1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર
2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર
3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર
4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ
5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો
6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક
7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ
8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ
9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર
10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે
11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે
12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ
13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી
14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ
15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય
16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર
17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ
18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય
19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ
20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા
21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ
22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત
23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ
24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ
25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી
26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના
27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935
28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર
29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
----- મૌલાના આઝાદ
30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ
31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ
32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી
33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના
34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
--- શાતકર્ણી
35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
--- બાજીરાવ પ્રથમ
36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર
37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી
38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા
39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
---1951
40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ
@textgk
🌴🌴 આજે (12 માર્ચ) દાંડીયાત્રાના ચિત્રો કંડારનાર "કનુભાઈ દેસાઇ "નો જન્મદિવસ છે.🌴🌴
👉જન્મ :-12 march 1907
👉મૃત્યુ :-8 ડીસેમ્બર 1980
👉ઉપનામ :-'ગુજરાતમાં કલા શબ્દના પયૉય'
👉કલાગુરુ:-રવિશંકર રાવળ
👉ચિત્રગુરુ:-નંદલાલ બોઝ
👉એવૉર્ડ :-રણજીતરામ સુવર્ણચંદ્રક (1938)
-ગૌરવ પુરસ્કાર (1965)
👉શિક્ષણ લીધું :-ગુજરાત વિદ્યાપીઠમાં
🚺 વિશેષતાઓ 🚺
➡દાંડીયાત્રા દરમિયાન ગાંધીજી સાથે રહી તેના ચિત્રો કંડારીયા હતા
➡ આ ચિત્રો 'કુમાર 'સામાયિકમાં છાપ્યા હતા
➡1938 માં હરિપુરામા ડેલીગેટ બનવા સાથે અધિવેશન સુશોભિત કરવાનું કામ કર્યુ
➡તેમના કળાકિય સર્જનો 'જીવનમંગલય'અને 'નૃત્યરેખા'ના શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યા
➡કનુ દેસાઇ ને 1953 માં વી.શાંતિરામે તેમની પહેલી ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે' માં કલાનિદઁશનુ કામ સોંપ્યુ હતું
➡1964 માં ન્યુયોર્કમાં શેરીક મ્યુઝિયમમાં ચિત્રો પદર્શીત થયા હતા.
🔹Join our telegram channel👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://t.me/textgk
➖➖➖➖➖➖➖➖➖
👉જન્મ :-12 march 1907
👉મૃત્યુ :-8 ડીસેમ્બર 1980
👉ઉપનામ :-'ગુજરાતમાં કલા શબ્દના પયૉય'
👉કલાગુરુ:-રવિશંકર રાવળ
👉ચિત્રગુરુ:-નંદલાલ બોઝ
👉એવૉર્ડ :-રણજીતરામ સુવર્ણચંદ્રક (1938)
-ગૌરવ પુરસ્કાર (1965)
👉શિક્ષણ લીધું :-ગુજરાત વિદ્યાપીઠમાં
🚺 વિશેષતાઓ 🚺
➡દાંડીયાત્રા દરમિયાન ગાંધીજી સાથે રહી તેના ચિત્રો કંડારીયા હતા
➡ આ ચિત્રો 'કુમાર 'સામાયિકમાં છાપ્યા હતા
➡1938 માં હરિપુરામા ડેલીગેટ બનવા સાથે અધિવેશન સુશોભિત કરવાનું કામ કર્યુ
➡તેમના કળાકિય સર્જનો 'જીવનમંગલય'અને 'નૃત્યરેખા'ના શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યા
➡કનુ દેસાઇ ને 1953 માં વી.શાંતિરામે તેમની પહેલી ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે' માં કલાનિદઁશનુ કામ સોંપ્યુ હતું
➡1964 માં ન્યુયોર્કમાં શેરીક મ્યુઝિયમમાં ચિત્રો પદર્શીત થયા હતા.
🔹Join our telegram channel👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://t.me/textgk
➖➖➖➖➖➖➖➖➖