📸 અનાદિમુક્ત પિઠીકા ઉદઘાટન સમારોહના ફોટોગ્રાફ્સ જોવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/global-events/detail/anadimukta-pithika-udhghatan-samaroh
✅ ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્મૃતિ સ્થાનને હવેથી "અનાદિમુક્ત પિઠીકા" તરીકે ઓળખવામાં આવશે. અહીં દર્શને આવતા હરિભક્તોના આંતરબાહ્ય તંત્રના સંતાપ દૂર થાય છે તથા પરમ શાંતિની અનુભૂતિ થાય છે.
ℹ️ અનાદિમુક્ત પિઠીકાના દર્શનાર્થે આવતા મુક્તોએ આટલું અવશ્ય કરવું...
1) સંપૂર્ણ મૌન જાળવવું
2) 5 દંડવત્ / મહિલાઓએ 5 પંચાંગ પ્રણામ
3) 5 પ્રદક્ષિણા
4) 2 મિનીટ ધૂન
5) સ્મૃતિ પ્રાર્થના
🙏 સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરની આસપાસ રહેતા મુક્તોએ દરરોજ તથા દૂરના મુક્તોએ અઠવાડિયે, 15 દિવસે, મહિને, 2 મહિને અનાદિમુક્ત પિઠીકાના દર્શનાર્થે અવશ્ય પધારવું.
#AnadimuktaPithika
#HDHBapji
✅ ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્મૃતિ સ્થાનને હવેથી "અનાદિમુક્ત પિઠીકા" તરીકે ઓળખવામાં આવશે. અહીં દર્શને આવતા હરિભક્તોના આંતરબાહ્ય તંત્રના સંતાપ દૂર થાય છે તથા પરમ શાંતિની અનુભૂતિ થાય છે.
ℹ️ અનાદિમુક્ત પિઠીકાના દર્શનાર્થે આવતા મુક્તોએ આટલું અવશ્ય કરવું...
1) સંપૂર્ણ મૌન જાળવવું
2) 5 દંડવત્ / મહિલાઓએ 5 પંચાંગ પ્રણામ
3) 5 પ્રદક્ષિણા
4) 2 મિનીટ ધૂન
5) સ્મૃતિ પ્રાર્થના
🙏 સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરની આસપાસ રહેતા મુક્તોએ દરરોજ તથા દૂરના મુક્તોએ અઠવાડિયે, 15 દિવસે, મહિને, 2 મહિને અનાદિમુક્ત પિઠીકાના દર્શનાર્થે અવશ્ય પધારવું.
#AnadimuktaPithika
#HDHBapji
📽 અનાદિમુક્ત પિઠીકા ઉદઘાટન સમારોહનો વિડીયો: https://youtu.be/YDU-hG6_Z5U
#AnadimuktaPithika
#Gyansatra13
#HDHBapji
#AnadimuktaPithika
#Gyansatra13
#HDHBapji
YouTube
Anadimukta Pithika Udghatan Samaroh | Vachanamrut Dwishatabdi Mahotsav & Gyansatra 13
#VachanamrutDwishatabdiMahotsav #Gyansatra13 #Gyansatra Website: https://www.smvs.org Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu WhatsApp: https://...