SMVS Bhale Dayalu
866 subscribers
1.49K photos
268 videos
29 files
1.84K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
સકામ મટી નિષ્કામ થવા માટે મનનીય વચનામૃત: https://www.smvs.org/cms/sakam-mati-niskam-thavana-vachanamrut/


#SakamNishkam
#Vachanamrut
👑 સંપ્રદાયના ગ્રંથરાજ એવા વચનામૃતને આજે 200 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન ઓછામાં ઓછા પાંચ વચનામૃતનું વાંચન-મનન કરવું. સાથે જ નિયમ લઈએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્ય ગ્રંથનું વાંચન કરીશ જ.

📖 વચનામૃત ભાગ-1 (2.30 MB): http://www.smvs.org/images/download/det167/small/Vachnamrut_Part_1.pdf
📖 વચનામૃત ભાગ-2 (2.12 MB): http://www.smvs.org/images/download/det168/small/Vachnamrut_Part_2.pdf

🌹 🌻 🌸 🌻 🌹

📱 ઓનલાઈન વચનામૃત વાંચન કરવા અત્યારે જ SMVS Satsang એપ ડાઉનલોડ કરો

▪️ Android: https://play.google.com/store/apps/details?id=org.smvs.smvssatsang
▪️ iOS: https://apps.apple.com/in/app/smvs-satsang/id795605749

#Vachanamrut
#VachanamrutDwishatabdiMahotsav
#200YearsOfVachanamrut
👑 આજે વચનામૃત જયંતિ છે.

વચનામૃત પરિચય, વચનામૃત મહિમા, વચનામૃત સાર, મનનીય વચનામૃત આદિનો લાભ અહીંથી મળશે: https://www.smvs.org/scriptures/vachanamrut

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • અમીરપેઢી મહિમા દિનમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ: https://youtu.be/heBw6C8oNU0?t=10980


#Vachanamrut
#VachanamrutJayanti
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
✍️ “ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી; એ જ પરમ કલ્યાણ છે અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી.”
- વચનામૃત ગઢડા મધ્યનું 59


#Vachanamrut
#SatsangQuotes
✍️ “માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટાપુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટાપુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલીન વાસના ન રહે.”
- વચનામૃત ગઢડા મધ્યનું 27

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes
✍️ “ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિ સાધન કરે તોપણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થાતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે.”
- વચનામૃત ગઢડા મધ્યનું 04

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👑 આજે વચનામૃત જયંતિ છે.

વચનામૃત જયંતિ નિમિત્તે વચનામૃતનો પરિચય મેળવવા, વચનામૃતનો મહિમા સમજવા તથા આખા વચનામૃતની સારરૂપ બાબતો આદિનો લાભ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/everything-you-need-to-know-about-Vachanamrut


#Vachanamrut
#VachanamrutJayanti
✍️ "સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે."
- વચનામૃત કારિયાણીનું 07

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes