SMVS Bhale Dayalu
859 subscribers
1.44K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
✍️ “ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી; એ જ પરમ કલ્યાણ છે અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી.”
- વચનામૃત ગઢડા મધ્યનું 59


#Vachanamrut
#SatsangQuotes
માની લેજો આ ખાસ, તો જ થાશો પાસ;
જે થાય દાસ, તેનો જ મૂર્તિમાં વાસ.
માટે થઈ જાવું વહેલામાં વહેલું
સહુનાય દાસાનુદાસ...

- ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની સંકલ્પ સભામાંથી સંકલિત

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SatsangQuotes
#SankalpSabha
#SwamishriQuotes
✍️ “માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટાપુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટાપુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલીન વાસના ન રહે.”
- વચનામૃત ગઢડા મધ્યનું 27

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes
"જેમ ભગવાનને વિષે માયા છે જ નહિ તેમ સત્પુરુષને વિષે પણ માયા નથી."
- ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી


#SatsangQuotes
#SwamishriQuotes
✍️ “ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિ સાધન કરે તોપણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થાતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે.”
- વચનામૃત ગઢડા મધ્યનું 04

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes
✍️ "રાજીપાની ભડભડતી ભૂખ એટલે... ખબર પડે કે આમાં રાજીપો નથી તો ક્ષણમાં છૂટી જાય અને ખબર પડે જે આમાં રાજીપો છે તો ક્ષણમાં પકડી લે."
- ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી




#HDHSwamishriQuotes
#SatsangQuotes