📿 ગુરુદેવ પ.પૂ. બાપજીના પંચમ દિવ્ય સ્મૃતિ દિન નિમિત્તે આજે રાત્રે શાંતિપાઠ તથા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. તો આવો આપણે સહુ આ લાભ લઈએ અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવીએ...
🗓 તારીખ: 24 ઑગસ્ટ, 2024
🕣 સમય: રાત્રે 8:30 વાગ્યાથી
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551
ℹ️ શાંતિપાઠનો લાભ લેવા સર્વે મુક્તોએ આટલી સામગ્રી તૈયાર રાખવી: મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), નાનો બાજોઠ, આસન, ડીશ, વાટકી, ચમચી, પુષ્પ, પૂગીફળ (સોપારી)
#GurudevBapjiSmrutiDin
#ShantiPath #SmrutiDin
🗓 તારીખ: 24 ઑગસ્ટ, 2024
🕣 સમય: રાત્રે 8:30 વાગ્યાથી
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551
ℹ️ શાંતિપાઠનો લાભ લેવા સર્વે મુક્તોએ આટલી સામગ્રી તૈયાર રાખવી: મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), નાનો બાજોઠ, આસન, ડીશ, વાટકી, ચમચી, પુષ્પ, પૂગીફળ (સોપારી)
#GurudevBapjiSmrutiDin
#ShantiPath #SmrutiDin