SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
275 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 ગઢડા પ્રથમનું 5મુ વચનામૃત (અંગ્રેજી ભાષામાં): https://youtu.be/bk8GqCTBfFI

આ પ્રમાણે સમયાંતરે SMVS સંસ્થા દ્વારા અંગ્રેજી ભાષામાં વચનામૃત તૈયાર કરવામાં આવશે. જેનો લાભ youtube.com/@smvs ચેનલ પરથી લઈ શકાશે.


#Vachanamrut
📚 પક્ષપાત રાખ્યા વિના સર્વેને નિયમ-ધર્મમાં વર્તાવતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ:
https://bit.ly/Niyam-Nu-Bandhan-To-Sahu-E-Swikarvu-Joiye-Maharaj-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું ફેબ્રુઆરી 2023 દરમ્યાન ઘનશ્યામનગર અને નરોડામાં વિચરણ: https://bit.ly/HDH-Swamishri-Feb-2023-Vicharan-Ghanshyamnagar-Naroda


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (18-03-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

⚠️ ખાસ ધ્યાનમાં લેવું કે youtube.com/@SMVSLive પરથી માત્ર જીવંત પ્રસારણનો જ લાભ મળશે. જીવંત પ્રસારણ પૂરું થયા પછી ફરીથી લાભ લેવા થોડાં કલાક બાદ youtube.com/@SMVSKatha ચેનલની મુલાકાત લેવી.


#Ekadashi
#SankalpSabha
📽 18 માર્ચ, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/eLmpdr_PPws

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના જીવંત પ્રસારણના લાભ માટે: youtube.com/@SMVSLive

SMVS સંસ્થાની કથાવાર્તાના લાભ માટે: youtube.com/@SMVSKatha


#SankalpSabha


• • • • •
📸 મવડી (રાજકોટ) સત્સંગ કેન્દ્ર ઉદઘાટનના ફોટોગ્રાફ્સ: http://bit.ly/Satsang-Kendra-Udghatan-Mavdi-Rajkot


#SMVSSatsangKendra
#SMVSMavdi
#SMVSRajkot
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના 91મા પ્રાગટ્યોત્સવના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Gurudev-Bapji-91st-Pragatyotsav-Celebration-Photographs


#Gurudev91stPragatyotsav
#BapjiPragatyotsav
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું ફેબ્રુઆરી 2023 દરમ્યાન રાજકોટમાં વિચરણ: https://bit.ly/HDH-Swamishri-Feb-2023-Vicharan-Rajkot


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📽 જન્મો-મરણના ફેરા ક્યારેય બંધ થાય ખરા? એ કોણ બંધ કરી શકે? આવો જાણીએ આજના વિડીયો દ્વારા: https://youtu.be/pGoAblCXiKw


#5MinutesSatsang
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 18 થી 28 ફેબ્રુઆરી, 2023: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-18-28-February-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📚 જીવ-પ્રાણીનું ફદલમાં કલ્યાણ કરતાં મોટપુરુષ

🌐 પ્રસંગ:
https://bit.ly/Ena-Aapela-Vardano-Khota-Hoy-Nahi-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📽 મનુષ્ય જન્મની સાર્થકતા: https://youtu.be/f5qG3gMZBLM


#5MinutesSatsang
🙏 પ્રાર્થના એટલે પ્રભુ સાથેનું ડાયરેક્ટ કનેક્શન. પ્રાર્થના એટલે આપણી ભૂલોનો એકરાર અને હવે તે પ્રમાણે નહીં કરવાનો કરાર. વ્યવહાર હોય કે અધ્યાત્મ, જ્યારે માનવીના તમામ પ્રયત્નો વ્યર્થ નીવડે છે ત્યારે પ્રાર્થના જ અસરકારક સાબિત થાય છે.

📿 મહારાજના સંકલ્પમાં આગળ વધવા માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપણને "હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ" પ્રાર્થનાના સાત દિવસના સાત પદ આપ્યા છે. હજુ જે સભ્યો આ મુજબ પ્રાર્થના ન કરતા હોય તેમણે મહારાજના કૃપાપાત્ર થવા નિત્ય પ્રત્યે પ્રાર્થના અચૂક કરવી.

અઠવાડિયા દરમ્યાન કયા દિવસે કઈ પ્રાર્થના કરવી તેની pdf અહીંથી ડાઉનલોડ કરવી: http://bit.ly/Ho-Pran-Pyara-Shri-Ghanshyam-Pad-1-to-7-pdf


#SMVSPrayer
🙏 ડેઈલિ દર્શન 🙏

🌐 દેશ-વિદેશના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન ઘરે બેઠાં કરી શકાય છે. અને એ પણ માત્ર ગણતરીની સેકન્ડ્સમાં જ. આ દર્શન
smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર દરરોજ અપડેટ થાય છે. આ દિવ્ય દર્શન કરવા માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan



#SMVSDailyDarshan
📚 સ્વયં શ્રીહરિના મુખે સર્વોપરી ઉપાસનાનો આગ્રહ

🌐 પ્રસંગ:
https://bit.ly/Sarvopari-Nishtha-Karya-Vina-Akshardham-Ni-Prapti-Nahi-Thay-Maharaj-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🏇 રાજાની સવારી કેમ અટકી ગઈ?
🫅 રાજાને જ્યારે ખબર પડી ત્યારે શું થયું?
🤔 આવી સ્થિતિમાં આપણે શું કરીએ છીએ?

📽 આવો, આ પ્રસંગ પરથી ગુરુદેવ પ.પૂ. બાપજીએ આપણને આપેલ ઉપદેશામૃતને સમજીએ અને અમલમાં મૂકીએ:
https://youtu.be/hzoaz-EIqA0


#5MinutesSatsang
🎂 આજે હરિનવમી છે.

🎊 આજે રાત્રે SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનનો 242મો પ્રાગટ્યોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાશે. માટે પરિવારના તમામ સભ્યોએ મહારાજને રીઝવવા સમયસર નજીકના મંદિરમાં લાભ લેવા અવશ્ય પધારવું.

🗓 તારીખ:
30 માર્ચ, 2023
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યે (IST)

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો:
https://bit.ly/SMVS-Swaminarayan-Mandir



#HariNavmi
#ShriHariPragatyotsav
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ સંગે સત્સંગ વિચરણમાં પધારતી વખતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ વહાવેલા દિવ્ય અને પ્રચંડ સંકલ્પો...


#StatusUpdate
#WhatsAppStatus
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (01-04-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભાનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha