SMVS Bhale Dayalu
863 subscribers
1.52K photos
273 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 મુક્તો! આપણાં સંપ્રદાયની રીત પ્રમાણે આપ સહુ મકરસક્રાંતિના પર્વ પર ઝોળી સેવામાં જાઓ છો. ત્યારે આ ઝોળી સેવા માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની શું રૂચિ છે તે જાણીએ અને તેમના આદેશને અદ્ધરથી ઝીલીને ઝોળી સેવામાં જોડાઈએ.


#Zoliseva
🙏 દયાળુ જય સ્વામિનારાયણ!

દર વર્ષે મકરસક્રાંતિના અવસર પર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-હરિભક્તો આપણાં ઘરે ઝોળી સેવા લેવા માટે આવતાં હોય છે. અને સહુ ભાવિક ભક્તો યથાશક્તિ દ્રવ્ય-અનાજનું દાન કરતાં હોય છે. પરંતુ આ ઝોળી સેવાની પ્રણાલિકા ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ તે આપ જાણો છો? આવો, આ ઝોળી સેવાનો ઈતિહાસ જાણીએ.

ઝોળી સેવાનું રહસ્ય: https://www.smvs.org/essay/detail/zoli-sevanu-mahatva


#Zoliseva
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીમાં સર્વોપરી ઉપાસના પ્રવર્તનની ખુમારીના દર્શન કરાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/442



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🎧 આવો, આ નૂતન વિડીયો કીર્તનનો લાભ લઈને દાસત્વની દુનિયામાં રમણ કરતા થઈએ...

📽 "તવ દાસ તણો દાસ થાવું રે..." • નૂતન કીર્તન: https://youtu.be/o_LMKrdBx8o




#VideoKirtan
#SMVSKirtan
આ મહિને થયેલ પ્રકાશનોનો લાભ અહીં આપેલ લિંક પરથી મળશે: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIo0MkpLaEEwircwTeVpNBDq

ℹ️ જાન્યુઆરી-2020ના પ્રકાશનોની યાદી
1) અમૃત ધારા ભાગ-93
2) પ્રાત:કથામૃત ભાગ-75
3) પૂનમ કથામૃત ભાગ-142
4) જ્ઞાનસત્ર 13 | દિન 3 પ્રાત:કથા શ્રેણી
5) જ્ઞાનસત્ર 13 | દિન 3 સંધ્યા શ્રેણી
6) જ્ઞાનસત્ર 13 | દિન 4 પ્રાત:કથા શ્રેણી
7) જ્ઞાનસત્ર 13 | દિન 4 સંધ્યા શ્રેણી



#SMVSPublications
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

⚠️ આવતીકાલે વદ એકાદશી હોવાથી સંકલ્પ સભાનો લાભ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરને બદલે SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા મળશે.

🌹 🌻 🌸 🌻 🌹

🕢 સમય: સવારે 07:30થી 09:00
🌐 લાઈવ: live.smvs.org
ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લઈ શકાશે.


#Ekadashi
#SankalpSabha
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha
📽 આજની સંકલ્પ સભા (20-01-2020)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/VOWnAz5YUEE

🌹 🌻 🌸 🌻 🌹

સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દાઓ માટે વિડીયોની નીચે આપેલ Description વાંચવું અને તે મુજબ આપણું વર્તન કરવું.

#Ekadashi
#SankalpSabha



• • • • •
👌 મુક્તો! આપણને મળેલા જીવનપ્રાણ અબજીબાપાશ્રી કેવા છે? સંપ્રદાયના સમર્થ સદ્‌ગુરુશ્રીઓ તથા મોટા મોટા સંતો પણ અબજીબાપાશ્રીનો કેવો મહિમા સમજતા હતા?

👉 આવો, આ પ્રશ્નો પર પ્રકાશ પાડતી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ લઈએ અને અબજીબાપાશ્રીને વિશે મહિમાસભર થઈએ.

📽 અબજીબાપાશ્રી એટલે કોણ?: https://youtu.be/ttAZ6BXnNKs


#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav



• • • • •
📚 હંમેશાં પહેલા પોતે વર્તીને પછી જ અન્યને વર્તાવતા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

📽 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/443



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
Media is too big
VIEW IN TELEGRAM
👌 આવો મુક્તો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ નિમિત્તે આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈને શ્રી અબજીબાપાશ્રીના મહિમાથી રસતરબોળ થઈએ.



#5MinutesSatsang
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
"હાલનાર-ચાલનાર અને ક્રિયા કરનાર મહારાજ. પોતાને તો મૂર્તિમાં રહીને સુખ લેવું તેવી લટક શીખવી."
- બાપાશ્રીની વાતો: 2/48

🌹 🌻 🌸 🌻 🌹

મૂર્તિ સુખના પાત્ર થવા માટે જરૂરી છે મહારાજ અને મોટાપુરુષના આગ્રહો પ્રમાણેનું આપણું જીવન કરવું. જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ જણાવેલ આવા જ આગ્રહોને સંકલિત કરીને તૈયાર કરેલ પુસ્તક એટલે જ "બાપાશ્રીના આગ્રહો". તો આવો, આ આગ્રહોનું દિવસ દરમ્યાન મનન કરીએ અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવીએ.



#BapashreeNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
📸 SMVS સ્વામિનારાયણ મંદિર - વડોદરા | 10મા પાટોત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/smvs-swaminarayan-mandir-10th-patotsav-baroda

🌹 🌻 🌸 🌻 🌹

📸 SMVS સત્સંગ કેન્દ્ર - પાલનપુર | ઉદ્‌ઘાટન સમારોહના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/satsang-kendra-udghatan-board-anavaran-palanpur



#SMVSVadodara
#SMVSMandirPatotsav
#SMVSPalanpur
#SMVSSatsangKendra
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 જાન્યુઆરી, 2020: https://smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-january-2020-1st-january-to-15th-january


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020
📚 પોલીસ બનીને ભક્તની રક્ષા કરવા આવતાં ભગવાન સ્વામિનારાયણ

📽 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/444


#MaharajPrasang
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan
Media is too big
VIEW IN TELEGRAM
👌 આવો મુક્તો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ નિમિત્તે આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈને શ્રી અબજીબાપાશ્રીના મહિમાથી રસતરબોળ થઈએ.



#5MinutesSatsang
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
"આત્મનિષ્ઠા ને શ્રીજીમહારાજનો મહિમા એ બે સાધને કરીને કામ જિતાય છે."
- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-2

#BapashreeNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
ℹ️ આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે. તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું. આખી શિક્ષાપત્રીના પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.

#Shikshapatri
#ShikshapatriJayanti
📜 આજે શિક્ષાપત્રી જયંતિ છે 📜

👌 શિક્ષાપત્રી વિષે જાણવા જેવું અવનવું - શિક્ષાપત્રી મહિમા

1) શિક્ષાપત્રી 12 ફેબ્રુઆરી રવિવારે ઈ.સ. 1826ના દિવસે વડતાલ વિષે બપોરે 11:00 કલાકે લખવાની શરૂ કરી.

2) આઠેય દિશામાં રહેતા પોતાના આશ્રિતોને એક એક આપવા માટે શિક્ષાપત્રીની સર્વ પ્રથમ 8 પ્રત બહાર પડી. તેમાંની એક પ્રત સર માલ્કમને રાજકોટ ખાતે 26 ફેબ્રુઆરી 1830ના દિવસે આપેલી.

3) શ્રીજીમહારાજે સર માલ્કમને ભેટમાં આપેલી શિક્ષાપત્રી બોડલેયન લાઈબ્રેરીમાં સચવાયેલી છે. તેની સાઈઝ 5”x3।।” છે. તેનાં 166 પાનાં છે. દરેક પાનાં પર છ લીટીમાં સંસ્કૃત લખાણ છે. અને પાંચ પાનાં કોરાં છે.

4) શિક્ષાપત્રી ત્રિકાળાબાધિત છે. એટલે કે જે ક્યારેય Outdated થતી નથી.

5) શિક્ષાપત્રીને બનારસ હિન્દી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે.

6) દેશની 10 અને વિદેશની 19 એમ કુલ મળી 29 જેટલી ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું જોવા મળે છે.

શિક્ષાપત્રી સાર, ઈતિહાસ તથા તેની સાથે સંકળાયેલા આવા અવનવા રસપ્રદ તથ્યો જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/scriptures/shikshapatri



#Shikshapatri
#ShikshapatriJayanti