✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે (09-12-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#Ekadashi
#SankalpSabha
👉 આવતીકાલે (09-12-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#Ekadashi
#SankalpSabha
📽 09 ડિસેમ્બર, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/kNh28Jzwm-0
🌹 🌻 🌸 🌻 🌹
👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu
#SankalpSabha
• • • • •
🌹 🌻 🌸 🌻 🌹
👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu
#SankalpSabha
• • • • •
YouTube
Swaminarayan Katha | Sankalp Sabha | 09 Dec, 2023
#SMVSSankalpSabha #SwaminarayanKatha #SMVSLive
00:00:00 Swaminarayan Mahamantra Dhoon
00:08:45 Nimagna Thaiye
00:12:42 Shashvat Sukh Ne Pamva No Upay
00:20:20 Prarthana
01:00:19 Gadhada Pratham Nu 8 Mu Vachanamrut
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો…
00:00:00 Swaminarayan Mahamantra Dhoon
00:08:45 Nimagna Thaiye
00:12:42 Shashvat Sukh Ne Pamva No Upay
00:20:20 Prarthana
01:00:19 Gadhada Pratham Nu 8 Mu Vachanamrut
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો…
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 33
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
📚 હરિભક્તોનું જતન કરતાં ગુરુદેવ પ.પૂ. બાપજી
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/782
#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/782
#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્ત માટે તો સમૂર્તા. મહારાજને રાજી કરવાનો અવસર... 'ધનુર્માસ'
🛕 સર્વે મુક્તોએ સંસ્થાના નજીકના મંદિરમાં ધનુર્માસ દરમ્યાન સવારે 06:00 થી 08:00 સુધી મંગળા આરતી, મહામંત્રની ધૂન તથા જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવા અચૂક પધારવું...
#Dhanurmas
🛕 સર્વે મુક્તોએ સંસ્થાના નજીકના મંદિરમાં ધનુર્માસ દરમ્યાન સવારે 06:00 થી 08:00 સુધી મંગળા આરતી, મહામંત્રની ધૂન તથા જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવા અચૂક પધારવું...
#Dhanurmas
👑 આજે વચનામૃત જયંતિ છે.
📜 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને નિત્યપ્રત્યે કથા-વાર્તાનો લાભ આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા તેમજ પોતાના અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવી તેમને રાજી કરવાની રીત પણ પોતે જ શીખવાડતા.
✍️ સદ્. ગોપાળાનંદસ્વામી, સદ્. મુક્તાનંદસ્વામી, સદ્. બ્રહ્માનંદસ્વામી, સદ્. નિત્યાનંદસ્વામી, સદ્. શુકાનંદસ્વામી - આ પાંચ નંદ સંતોએ મહાપ્રભુના મુખકમળથી નિ:સૃત આ લાભ સમગ્ર સંપ્રદાયને વર્ષો સુધી અવિરતપણે મળી રહે તે માટે તેના લાઈવ લખાણ કરીને મહાગ્રંથ તૈયાર કર્યો - "વચનામૃત."
👑 સંપ્રદાયમાં ગ્રંથરાજ તરીકે પણ ઓળખાતા વચનામૃતની આજે જયંતિ ઉપક્રમે આપણે સહુ નિયમ લઇએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્યગ્રંથનું વાંચન કરીશ જ.
📕 વચનામૃત ભાગ-1: https://www.smvs.org/images/download/det167/small/Vachnamrut_Part_1.pdf
📗 વચનામૃત ભાગ-2: https://www.smvs.org/images/download/det168/small/Vachnamrut_Part_2.pdf
#VachanamrutJayanti
#Vachanamrut
📜 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને નિત્યપ્રત્યે કથા-વાર્તાનો લાભ આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા તેમજ પોતાના અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવી તેમને રાજી કરવાની રીત પણ પોતે જ શીખવાડતા.
✍️ સદ્. ગોપાળાનંદસ્વામી, સદ્. મુક્તાનંદસ્વામી, સદ્. બ્રહ્માનંદસ્વામી, સદ્. નિત્યાનંદસ્વામી, સદ્. શુકાનંદસ્વામી - આ પાંચ નંદ સંતોએ મહાપ્રભુના મુખકમળથી નિ:સૃત આ લાભ સમગ્ર સંપ્રદાયને વર્ષો સુધી અવિરતપણે મળી રહે તે માટે તેના લાઈવ લખાણ કરીને મહાગ્રંથ તૈયાર કર્યો - "વચનામૃત."
👑 સંપ્રદાયમાં ગ્રંથરાજ તરીકે પણ ઓળખાતા વચનામૃતની આજે જયંતિ ઉપક્રમે આપણે સહુ નિયમ લઇએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્યગ્રંથનું વાંચન કરીશ જ.
📕 વચનામૃત ભાગ-1: https://www.smvs.org/images/download/det167/small/Vachnamrut_Part_1.pdf
📗 વચનામૃત ભાગ-2: https://www.smvs.org/images/download/det168/small/Vachnamrut_Part_2.pdf
#VachanamrutJayanti
#Vachanamrut
🩸 મેગા બ્લડ ડૉનેશન કેમ્પ
🏥 ઊંઝામાં દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ અન્વયે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ દ્વારા આયોજીત
🗓 તારીખ: 17 ડિસેમ્બર, 2023
🕗 સમય: સવારે 08:00 થી બપોરે 03:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, ફલકુ નાળાની બાજુમાં, વિસનગર રોડ, ઊંઝા
📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 63 59 77 93 07 / 76 108 108 66
🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.
#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #SMVSCharities
🏥 ઊંઝામાં દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ અન્વયે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ દ્વારા આયોજીત
🗓 તારીખ: 17 ડિસેમ્બર, 2023
🕗 સમય: સવારે 08:00 થી બપોરે 03:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, ફલકુ નાળાની બાજુમાં, વિસનગર રોડ, ઊંઝા
📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 63 59 77 93 07 / 76 108 108 66
🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.
#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #SMVSCharities
✅ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ
🧘♂️ આવતીકાલે 18 ડિસેમ્બર, 2023 સોમવારના રોજ સવારે ધનુર્માસ ધૂન બાદ 7:00 વાગે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ મળવાનો છે.
👉 સર્વે હરિભક્તોએ પોતાના નજીકના SMVS સેન્ટરમાં સહપરિવાર આ લાભ લેવા અચૂક પધારવું.
#GyanDhyanChintan
🧘♂️ આવતીકાલે 18 ડિસેમ્બર, 2023 સોમવારના રોજ સવારે ધનુર્માસ ધૂન બાદ 7:00 વાગે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ મળવાનો છે.
👉 સર્વે હરિભક્તોએ પોતાના નજીકના SMVS સેન્ટરમાં સહપરિવાર આ લાભ લેવા અચૂક પધારવું.
#GyanDhyanChintan
📚 ડિસેમ્બર 2023 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/qDJ6rLsUoBA?feature=shared
#GhanshyamMagazine
#DecemberGhanshyam
#GhanshyamMagazine
#DecemberGhanshyam
Media is too big
VIEW IN TELEGRAM
📽 SMVS સ્વામિનારાયણ મંદિર - 'ઊંઝા'ના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવની ઝલક: https://youtube.com/shorts/XK8QVdWgMRE?feature=share
#SMVSMurtiPratishtha
#SMVSUnjha
#SMVSMurtiPratishtha
#SMVSUnjha
📚 જાતે સેવા કરીને ચોકસાઈનો ગુણ શીખવતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/784
#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/784
#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે (23-12-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#Ekadashi
#SankalpSabha
👉 આવતીકાલે (23-12-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#Ekadashi
#SankalpSabha
📽 23 ડિસેમ્બર, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/COukxuuSPLM
🌹 🌻 🌸 🌻 🌹
👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu
#SankalpSabha
• • • • •
🌹 🌻 🌸 🌻 🌹
👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu
#SankalpSabha
• • • • •
YouTube
Swaminarayan Katha | Sankalp Sabha | 23 Dec, 2023
#SMVSSankalpSabha #SwaminarayanKatha #SMVSLive
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર થાય તે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંકલ્પ છે અને તે માટે જ તેમના અથાગ દાખડા છે. આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા સત્સંગ સમાજે વર્ષ દરમ્યાન શું કરવું…
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર થાય તે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંકલ્પ છે અને તે માટે જ તેમના અથાગ દાખડા છે. આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા સત્સંગ સમાજે વર્ષ દરમ્યાન શું કરવું…
📽️ આવો, કોઈપણ વિપરીત પરિસ્થિતિમાંથી ઉગરવાનો ઉપાય જાણવા માટે લાભ લઈએ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્ય અમૃતવાણીનો: https://youtu.be/p0ELt2Gmc0Y?feature=shared
#5MinutesSatsang
#5MinutesSatsang
🌕 આવતીકાલે પૂનમ છે.
✅ આવતીકાલે 26-12-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.
👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#SMVSLive
#PoonamSamaiyo
✅ આવતીકાલે 26-12-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.
👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan
🌹 🌻 🌸 🌻 🌹
📽 26 ડિસેમ્બર, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/XqTnSk43ySc
#SMVSLive
#PoonamSamaiyo
🌹 🌻 🌸 🌻 🌹
📽 26 ડિસેમ્બર, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/XqTnSk43ySc
#SMVSLive
#PoonamSamaiyo
📚 ગલુજીએ રાખેલ સમજણ તથા નિષ્ઠાની દૃઢતાથી મહારાજ રાજી થયા
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/781
#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/781
#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan