SMVS Bhale Dayalu
852 subscribers
1.42K photos
263 videos
27 files
1.78K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 01 મે, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/0hUmEbm1tX0

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના જીવંત પ્રસારણના લાભ માટે: youtube.com/@SMVSLive

SMVS સંસ્થાની કથાવાર્તાના લાભ માટે: youtube.com/@SMVSKatha


#SankalpSabha


• • • • •
મે માસ માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર:
https://bit.ly/SMVS-HDH-Swamishri-Mobile-Wallpaper-May-2023

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/HDH-Swamishri-SMVS-Desktop-Wallpaper-May-2023


#MobileWallpaper
#Wallpaper
✍️ કારણ સત્સંગના સિદ્ધાંતોની દ્રઢતા તથા મહારાજ અને મોટાપુરુષના મહિમા આકારે જીવન કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષની સત્સંગ પરીક્ષા જુલાઈ મહિનામાં યોજાશે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે મહારાજને રાજી કરવા સત્સંગ પરીક્ષા જરૂર આપવી.

સત્સંગ પરીક્ષાની તારીખ, સમય, સિલેબસ આદિ તમામ વિગતો માટે અત્યારે જ વિઝિટ કરો:
https://bit.ly/SMVS-Satsang-Pariksha-2023



#SatsangPariksha
#SMVSCompetition
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 05-05-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 05 મે, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/BAeoJ3lScjo


#SMVSLive
#PoonamSamaiyo
📖 અબજીબાપાશ્રીની વાતો જયંતિ

🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સત્સંગ સમાજને સ્વામિનારાયણ ભગવાનની જેમ છે તેમ ઓળખાણ કરાવી, મૂર્તિમાં રસબસ રહેવાની અનાદિમુક્તની સ્થિતિની લટક આપી તથા મૂર્તિ સુખની હા પડાવી.

📚 આ લાભને અ. મુ. સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ 18-18 વર્ષ દાખડો કરીને "બાપાશ્રીની વાતો" પુસ્તક રૂપે સંકલન કર્યું. મોટાપુરુષો બાપાશ્રીની વાતોનો મહિમા ગાતાં હોય છે કે જેને મૂર્તિનું સુખ જોઈતું હોય તેણે બાપાશ્રીની વાતોનું વાંચન-મનન અચૂક કરવું જોઈએ. માટે જેમને નિયમ ના હોય તેમણે આજથી જ અબજીબાપાશ્રીની વાતોના વાંચનનો નિયમ લેવો.

🌐 આવો, આજે બાપાશ્રીની વાતોની જયંતિ નિમિત્તે ટૂંકમાં પરિચય મેળવી મહિમા આકારે થઈએ:
https://bit.ly/Bapashree-Ni-Vato-Scriptures


#BapashreeNiVato
#BapashreeNiVatoJayanti
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • પુષ્પના વાઘામાં સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય-મનોહર દર્શન...


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#FulNaVagha #SMVSDailyDarshan
📽 વચનામૃત ગઢડા પ્રથમનું 6 (અંગ્રેજી ભાષામાં): https://youtu.be/xHpXbtHUgHc

અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં આવા વધુ વચનામૃતનો લાભ youtube.com/@smvs ચેનલ પરથી લઈ શકાય છે.


#Vachanamrut
🤔 આપણે જીવનમાં કેટલીક બાબતો ઘણી વખત બોલતાં હોઈએ છીએ. અને બીજા પાસે તે પ્રમાણેના વર્તનની અપેક્ષા રાખીએ છીએ. પરંતુ શું તે પ્રમાણેનું આપણું વર્તન હોય છે?

👴 આવો, દાદા અને પૌત્રનો પ્રસંગ સાંભળીએ અને આપણાં જીવનમાં વાતો કરતાં વર્તનનું વિશેષ મહત્ત્વ કેળવીએ.

📽 વર્તન વાતો કરે:
https://youtu.be/ayrZG9DxL00


#5MinutesSatsang
📚 માંદગીને અવગણી સમાન વ્યવસ્થાને પ્રાધાન્ય આપતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://bit.ly/Jya-Amara-Santo-Tya-Ame-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🙏 પ્રાર્થના એટલે પ્રભુ સાથેનું ડાયરેક્ટ કનેક્શન. પ્રાર્થના એટલે આપણી ભૂલોનો એકરાર અને હવે તે પ્રમાણે નહીં કરવાનો કરાર. વ્યવહાર હોય કે અધ્યાત્મ, જ્યારે માનવીના તમામ પ્રયત્નો વ્યર્થ નીવડે છે ત્યારે પ્રાર્થના જ અસરકારક સાબિત થાય છે.

📿 મહારાજના સંકલ્પમાં આગળ વધવા માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપણને "હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ" પ્રાર્થનાના સાત દિવસના સાત પદ આપ્યા છે. હજુ જે સભ્યો આ મુજબ પ્રાર્થના ન કરતા હોય તેમણે મહારાજના કૃપાપાત્ર થવા નિત્ય પ્રત્યે પ્રાર્થના અચૂક કરવી.

અઠવાડિયા દરમ્યાન કયા દિવસે કઈ પ્રાર્થના કરવી તેની pdf અહીંથી ડાઉનલોડ કરવી: http://bit.ly/Ho-Pran-Pyara-Shri-Ghanshyam-Pad-1-to-7-pdf


#SMVSPrayer
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગાંધીનગર ખાતે ચાલી રહેલ વેકેશન કિશોર શિબિરમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો દિવ્ય લાભ


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📿 આવતીકાલે સદ્‌. મુનિસ્વામી (સદ્‌. કેશવપ્રિયદાસજીસ્વામી)નો સ્મૃતિ દિન છે. આવો, તેમના જીવનને જાણી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Muni-Swami-Parichay

🎧 સદ્‌. મુનિસ્વામીનું જીવનકવન: http://bit.ly/download-mp3-Sadguru-Muni-Swami-jivan-kavan

🎧 સત્પુરુષ વંદના - સદ્‌. મુનિસ્વામી કેવા: http://bit.ly/download-mp3-Sadguru-Muni-Swami-Satpurush-Vandana


#SmrutiDin
#SadguruMuniSwami
📿 વ્હાલા ગુરુજીની આજ્ઞા મુજબ તમામ સભ્યોએ સભામાં માળા લઈને બેસવું. ગુરુજી આપણને સંકલ્પ સભામાં હેતુસભર માળા કરતાં શીખવશે.

🌹 🌻 🌸 🌻 🌹

આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (15-05-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે


#Ekadashi
#SankalpSabha
📽 15 મે, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/hUCFG_t0IF4

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના નૈરોબી વિચરણના ફોટોગ્રાફ્સ - એપ્રિલ 2023: https://bit.ly/HDH-Swamishri-Apr-2023-Nairobi-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSNairobi #SMVSAbroad
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના બૉટ્સવાના વિચરણના ફોટોગ્રાફ્સ - એપ્રિલ 2023: https://bit.ly/HDH-Swamishri-Apr-2023-Botswana-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSBotswana #SMVSAbroad
🤔 સ્વામિનારાયણ ભગવાને પ્રથમ મંદિર બનાવડાવ્યું ત્યારે શું સંકલ્પ જણાવ્યો?

🤔 મંદિર બનાવવા પાછળનો હેતુ કયો છે?

🤔 મોટાપુરુષ શેના માટે પધાર્યા છે?


📽 આવો, આ તમામ પ્રશ્નોના ઉત્તર જાણીએ આજના ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વિડીયો દ્વારા:
https://youtu.be/Nnx5jy6ZhhE


#5MinutesSatsang
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના કિસુમુ ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ - એપ્રિલ 2023: https://bit.ly/HDH-Swamishri-Apr-2023-Kisumu-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSKisumu #SMVSAbroad
3️⃣ દરેક વ્યક્તિના 3 પ્રકારના જીવન જીવે છે.

⁉️ આ 3 પ્રકારના જીવન કયા?

🤔 તેમાંથી સાચું જીવન કયું?


📽 આવો, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણી દ્વારા જાણીએ અને સાચું, શ્રેષ્ઠ જીવન જીવતા થઈએ:
https://youtu.be/lDaJay0kKZs


#5MinutesSatsang
Media is too big
VIEW IN TELEGRAM
📽 આહાહાહા! ચંદનના વાઘામાં સ્વામિનારાયણ ભગવાનના કેવા દિવ્ય, મનોહર દર્શન થાય છે! મહારાજના દર્શનનું સુખ લેવા આ વિડીયો અચૂક નિહાળો…

આપના મિત્ર-પરિવારના સભ્યોને પણ આવા અદભૂત દર્શન કરાવવા આ વિડીયો જરૂરથી શેર કરજો.


🙏 આજે (21-05-2023) સાંજે 07:30 વાગ્યા સુધી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર પર મહારાજના ચંદનના વાઘામાં દર્શનનો લાભ મળશે.


#ChandanVagha
#SMVSDailyDarshan