SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 09-10-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યુટ્યુબ:
https://youtu.be/TYWX_7Jbav4
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 09 ઑક્ટોબર, 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/TYWX_7Jbav4


#SMVSLive
#PoonamSamaiyo
🤔 દરેક વ્યક્તિને જીવનમાં સુખી થવું છે. આનંદમાં રહેવું છે. પરંતુ શું બધા જ લોકો દરેક પળે કે પરિસ્થિતિમાં સુખી રહી શકે છે ખરા?

😏 ના. કારણ કે બધાના મતે સુખની વ્યાખ્યાઓ જુદી-જુદી છે. કોઈ ગાડીમાં સુખ માને છે, તો કોઈ બંગલામાં. કોઈને રૂપિયામાં સુખ મનાય છે તો કોઈકને વાહ-વાહ થાય તેમાં. અને જ્યારે તે માનીનતાવાળું ના મળે ત્યારે દુ:ખી થવાય છે, માનસિક રોગોનો શિકાર બનાય છે.

📽 આવો, આજે 'વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન' નિમિત્તે જાણીએ કે સાચું સુખ શેમાં છે અને તે પ્રમાણે આપણી વિચારધારા બદલીને સુખી થઈએ:
https://youtu.be/7Y3Yom7L78E


#5MinutesSatsang
📽 આવો, આ વખતના જ્ઞાનસત્રમાં ચાલતાં શીખીએ: https://youtu.be/tLpNo-B9HA4


#Gyansatra
#Gyansatra16
📽 દાસત્વપણાંનો ખરો અર્થ • સંકલ્પ સભા સાર 16: https://youtu.be/UIHsM8o0ltQ


#SankalpSabhaSaar
#SankalpSabha
SMVS પરિવાર માટે ખુશ ખબર...

💫 22મો સાત્વિક લગ્નોત્સવ
🗓 તારીખ:
11 ડિસેમ્બર, 2022
📍 સ્થળ: સ્વામિનારાયણ ધામ

🎊 સ્વામિનારાયણ પ્રથા દ્વારા 22મા સાત્વિક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સાત્વિક લગ્નોત્સવમાં જોડાવા ઈચ્છતાં પરિવારે મોડામાં મોડું 15 નવેમ્બર, 2022 પહેલા ફોર્મ જમા કરાવી દેવું.

📞 ફોર્મ માટે અહીં જણાવેલ સભ્યોનો સંપર્ક કરવો.
1) અમરતભાઈ મગનભાઈ પટેલ (વાસણા): 9825320795
2) અમરતભાઈ ધુળાભાઈ પટેલ (સ્વામિનારાયણ ધામ): 9925237011


#SatvikLagnotsav
📽 એકબીજાને સમજતાં થઈએ • સંકલ્પ સભા સાર 17: https://youtu.be/6uQV43jsjrA


#SankalpSabhaSaar
#SankalpSabha
📕 📖 ચોપડાપૂજન 📖 📕

દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં ભાગ લેવા ઈચ્છતા વેપારી મુક્તોએ પોતાનું નામ નજીકના સેન્ટરમાં 20-10-2022 સુધી નોંધાવી દેવું. ચોપડાપૂજનમાં ભાગ લેવાની વિગતવાર માહિતી જાણવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🗓 તારીખ:
24-10-2022
🕢 સમય: સવારે 07:30થી 10:00


#ChopdaPujan
#HDHSwamishri
📽 પ્રગતિનો આધાર • સંકલ્પ સભા સાર 18: https://youtu.be/7P7Fns1GJCU


#SankalpSabhaSaar
#SankalpSabha
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (21-10-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.


📽️ યુટ્યુબ: https://youtu.be/VeIhloPn7Iw

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 ઑક્ટોબર, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-15-October-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
📕 📖 ચોપડાપૂજન 📖 📕

દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં નામ નોંધાવેલ વેપારી સભ્યોને મળેલ સૂચના મુજબ આવતીકાલે સમયસર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

🗓 તારીખ:
24-10-2022
🕢 સમય: સવારે 07:30થી 10:00

🌹 🌻 🌸 🌻 🌹

📽 આવતીકાલે સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના સ્મૃતિ દિન ઉપક્રમે સવારે 10:00 વાગે સભાનો લાભ આ લિંક પરથી મળશે: https://youtu.be/s2Ll-LubXaQ


#ChopdaPujan
#HDHSwamishri
#SmrutiDin
🪔 HAPPY DIWALI 🪔

🙏🏻 SMVS પરિવાર તરફથી આપને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ...


#HappyDiwali
☀️ આવતીકાલે 25 ઑક્ટોબર, 2022ને મંગળવારના રોજ ભારતમાં નીચેના સમય મુજબ સૂર્યગ્રહણ દેખાવાનું હોવાથી સર્વે હરિભક્તોએ ગ્રહણ પાળવાનું રહેશે. ગ્રહણ પાળવા અંગેની વધુ માહિતી માટે હરિભક્તોએ નજીકના SMVS મંદિરનો સંપર્ક કરવો: https://www.smvs.org/centers

☀️ વેધ: સવારે 04:49
☀️ સ્પર્શ: બપોરે 04:38
☀️ મોક્ષ: સાંજે 06:30

ℹ️ ગ્રહણના સમય (સ્પર્શથી મોક્ષ) દરમ્યાન માત્ર આધ્યાત્મિક ક્રિયાઓ કરવી. ગ્રહણ દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે હરિભક્તોએ ગ્રહણ દરમ્યાન આ આધ્યાત્મિક કાર્યક્રમોનો લાભ લેવો.



#SuryaGrahan
#Eclipse
📽 નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે સવારે 07:30 થી 08:30 દરમ્યાન આશીર્વાદ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. આવો, આપણે સહુ આ આશીર્વાદ સભાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લાભ લેવડાવીએ: https://youtu.be/yy8TcIXs41U

ℹ️ નૂતન વર્ષે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શનનો લાભ ક્યાં અને કેટલા વાગે મળશે તે જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/SMVS-Diwali-and-New-Year-Celebrations-2022

🍱 SMVS સંસ્થાના તમામ મંદિરોમાં નૂતન વર્ષના પ્રારંભે અન્નકૂટ આરતી, દર્શન તથા આશીર્વાદ સભાનો લાભ મળે છે. તેથી સૌ હરિભક્તોએ પોતાના નજીકના સેન્ટરમાં લાભ લેવા અવશ્ય પધારવું.


#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive
🙏 સર્વે મુક્તોને નવા વર્ષના ખૂબ હેતથી જય સ્વામિનારાયણ...

સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને તેમના લાડીલા સત્પુરુષનો રાજીપો આપના પરિવાર પર અખંડ વરસતો રહે અને સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તેવી આજના મંગલકારી દિને પ્રાર્થના...


#HappyNewYear