SMVS Bhale Dayalu
862 subscribers
1.45K photos
266 videos
28 files
1.8K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?

1) દાદાખાચર સંપ્રદાયનું શ્રેષ્ઠ પાત્ર બન્યા તેનું મુખ્ય કારણ: ચારેય સ્વરૂપનો મહિમા
2) મહારાજ અને મોટાને ક્યારેય ઉપલક દ્રષ્ટિથી ન જોવા કે ન માણવા અને ઉપલક દૃષ્ટિથી જોવાય તો તેના કેવા પરિણામ આવે?
3) 'ગુરૂદેવ પ.પૂ.બાપજી કેવા દિવ્યપુરુષ છે' - તેઓનો મહિમા.
4) ગુરુજીના આશીર્વાદ: "કારણ સત્સંગ ક્યારેય સત્પુરુષ વિહોણો નહીં રહે"

📽 આવો, સત્પુરુષનો મહિમા સમજવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/B4_SGRI-BTo?t=6490


#Gyansatra
#Gyansatra15



• • • • •
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?

1) મોટાપુરુષના સમાગમ અને સેવન વચ્ચેનો ભેદ તથા મોટાનું સેવન કરવાની રીતની સમજૂતી
2) શિવલાલ શેઠે બે મોટા સમૈયા કરાવ્યા છતાં સદ્‌. ગુણાતીતાનંદસ્વામીએ ટકોર કરીને કારણ પ્રધાન કર્યા, તે અંગે પાત્ર મનન
3) કારણ પ્રધાન રહીને સમૈયા, ઉત્સવ, સેવા પ્રવૃત્તિ કેવી રીતે કરવી?
4) કારણ સુધી પહોંચવા માટેનું બીજું સ્ટેપ: 'મહારાજના સ્વરૂપને જાણવું' - આની વિસ્તૃત સમજૂતી મેળવવા માટે ગ.મ.9 વચનામૃત સમજીએ

📽 આવો, કારણ પ્રધાન બનવા માટેની રીત સમજવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/TY0Z7uwKnrE?t=2502


#Gyansatra
#Gyansatra15



• • • • •
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?

1) સંતો-ભક્તોનો મહિમા સમજવા માટે મહારાજ અને મોટાના વચનો.
2) બધાના દોષો, સ્વભાવો, કસરો દેખાય છતાં તેમનો દિવ્યભાવે મહિમા કેવી રીતે સમજવો તે અંગે ગુરુજીના પ્રસંગ પરથી સમજૂતી.
3) સ્વયં શ્રીજી મહારાજ સંતો-ભક્તોનો કેવો મહિમા સમજતા તેના પ્રસંગો દ્વારા સંતો-ભક્તોના મહિમા આકારે થઈએ.
4) સત્સંગમાં રહેવા માટે કેવી ગરજ હોવી જોઈએ તેની સમજૂતી.
5) વાસના ટાળવાનો ઉપાય: પુરુષોત્તમની દ્રષ્ટિ.

📽 આવો, સંતો-ભક્તોનો મહિમા સમજવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/C1U_MycB_zM?t=9060


#Gyansatra
#Gyansatra15



• • • • •
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?

1) પ્રાપ્તિ અને સ્થિતિ વચ્ચેનો ભેદ.
2) આવી પ્રાપ્તિ થયા બાદ સ્થિતિ પામવાની શું જરૂર છે?
3) દેહભાવ ન ટળે તો કેવા ગંભીર પ્રશ્નો સર્જાય? તેની સમજૂતી.
4) દેહ-આત્માની વિક્તિ નોખી હોય તો કેવું વર્તે તેની દ્રષ્ટાંત દ્વારા સમજૂતી.
5) "મૈં કૌન હું?" વિડીયો ક્લિપ દ્વારા દેહ-આત્માની વિક્તિ સમજીએ.

📽 આવો, પ્રાપ્તિથી સ્થિતિ સુધી પહોંચવા માટે દેહ-આત્માની વિક્તિ સમજવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/qIhIWpVMfmQ?t=2562


#Gyansatra
#Gyansatra15



• • • • •
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?

1) જે કંઈ વાંચન-શ્રવણ કરીએ એ વર્તનમાં લાવવા માટે કરવું.
2) જગતના જીવની રીત અને સત્સંગીની રીતની ભેદ રેખા.
3) "સંત વિના સાચી કોણ કહે..." કીર્તન દ્વારા સાચા સંતના લક્ષણોની સમજૂતી.
4) "હું કોણ છું? અને કોનો છું?" આ વિચારથી નિરંતર પાછા વળેલા રહેવું.

📽 આવો, વર્તનશીલ જીવન કરવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/3h2bhzXy2t8?t=7854


#Gyansatra
#Gyansatra15



• • • • •
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?

1) જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના વિશિષ્ટ અર્થની સમજૂતી.
2) મહારાજના સ્વરૂપમાં જોડાવાની બે રીત: a) વૃત્તિએ કરીને b) પ્રતિલોમપણે - બંન્ને રીતની સમજૂતી.
3) દેહભાવ કાઢવો શા માટે ફરજીયાત છે?
4) દેહથી છૂટા પડવા માટેનો શોર્ટકટ: 'હું, મેં, મારું, મને, મારે' - આ પાંચ શબ્દ અને તેના ભાવોનો નિકાલ કરવો.
5) વચ.ગ.મ. 13, વચ.ગ.મ. 14ના આધારે નિરુત્થાનપણું કરવાની રીત.
6) "એક દિન જંગલમાં..." કીર્તનમાં આવતાં સિંહ અને બકરાના દ્રષ્ટાંત દ્વારા સ્વસ્વરૂપની ઓળખાણ કરીએ.
7) જ્ઞાન-ધ્યાન ચિંતન પ્રોજેક્ટની જાહેરાત, પ્રોજેક્ટનો હેતુ, તેની કેવી રીતે પ્રેક્ટિસ કરવી? તે અંગે પ્રેક્ટિકલ સમજૂતી.

📽 આવો, સ્વસ્વરૂપની ઓળખાણ કરી તેની દ્રઢતા કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/Xv21kndZ_hw?t=3164


#Gyansatra
#Gyansatra15



• • • • •
આવતીકાલે એકાદશી છે.

👌 ગરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો પ્રત્યક્ષ લાભ

👉 આવતીકાલે (30-11-2021) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/XfmJvnNBSpY
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ ફરજિયાત મંદિરમાં જઈ લેવાનો રહેશે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી zoomમાં પ્રત્યક્ષ લાભ આપશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
📽 30 નવેમ્બર 2021 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/XfmJvnNBSpY

🌹 🌻 🌸 🌻 🌹

🧘‍♂️ સ્વસ્વરૂપની વિશેષ દ્રઢતા થાય તે માટે દિવસ દરમ્યાન ઓછામાં ઓછું પાંચ-છ વખત નિમગ્ન થવું જ જોઈએ. નિમગ્ન થવામાં સહારો મળે તે માટે 2-3 મિનિટની ક્લિપ અહીં આપેલી લિંક પર દર બેકી તારીખે અપડેટ કરવામાં આવશે. જેનો લાભ સર્વે મુક્તોએ અચૂક લેવો: https://bit.ly/nimagna-thava-na-track


#SankalpSabha
#GyanDhyanChintan



• • • • •
ડિસેમ્બર માસ માટે સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મનોહર મૂર્તિનું વૉલપેપર

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Desktop-Wallpaper-December-2021

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Mobile-Wallpaper-December-2021


#MobileWallpaper
#Wallpaper
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 નવેમ્બર, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-15-November-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
📚 સાધનભક્તિ કરતાં આત્મનિવેદન ભક્તિનું મહત્ત્વ દર્શાવતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://bit.ly/Shri-HariNo-Antar-No-Rajipo-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📿 આજે સદ્‌. વૃંદાવનદાસજીસ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: https://bit.ly/sad-vrundavandasji-swami-all-details

🌹 🌻 🌸 🌻 🌹

📙 સદ્‌. વૃંદાવનદાસજીસ્વામીએ જીવનપર્યંત મૂર્તિસુખની વાતો કરીને સમાજને ભર્યો રાખ્યો છે. તેમની આ વાતોનું રસપાન કરી મુમુક્ષુ મૂર્તિસુખના માર્ગે આગળ વધી શકે તે માટે SMVS સંસ્થા દ્વારા "સદ્‌. વૃંદાવનસ્વામીની વાતો" પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સર્વે મુમુક્ષુએ આ પુસ્તકનું વાંચન-મનન કરીને વાતોને લક્ષ્યાર્થ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. પુસ્તક અહીંથી ડાઉનલોડ કરી શકાશે: https://www.smvs.org/publications/detailpage/books/r


#SmrutiDin
#SadguruVrundavanSwami
📚 નવેમ્બર 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/01MIxJQz3HA

🗒 ઘનશ્યામ અંક નવેમ્બર 2021ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 10 (ભાગ 4)
3) ચિંતામણી સુંદર લાધી રે...
4) સ્થિતિ પામવી સહેલી છે હોં!
5) Belief System
6) એકાંત, અંધારું અને અતિ પરિચયમાં જાગૃતિ
7) સંકલ્પ સરિતા

#GhanshyamMagazine
#NovemberGhanshyam


• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👑 આજે વચનામૃત જયંતિ છે.

વચનામૃત જયંતિ નિમિત્તે વચનામૃતનો પરિચય મેળવવા, વચનામૃતનો મહિમા સમજવા તથા આખા વચનામૃતની સારરૂપ બાબતો આદિનો લાભ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/everything-you-need-to-know-about-Vachanamrut


#Vachanamrut
#VachanamrutJayanti
📚 કોઈનાય દોષ જોયા વિના માત્ર કરૂણા વરસાવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://bit.ly/Jevo-Tevo-Toy-Putra-Tamaro-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
Media is too big
VIEW IN TELEGRAM
👨‍👩‍👧‍👦 જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય જ. ત્યાં ઝઘડા-કંકાસને સ્થાન ન હોય, સદા આનંદ જ હોય. પરંતુ તેનો બીજો પણ બહુ મોટો ફાયદો છે... મહારાજ-મોટાપુરુષનો રાજીપો.

કઈ રીતે? આવો જાણીએ આજના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા.

📽 રાજીપાનો શૉર્ટ કટ - સંપ:
https://youtu.be/JW4eHdahD8I


#5MinutesSatsang
🧘‍♂️ સ્વસ્વરૂપની વિશેષ દ્રઢતા થાય તે માટે દિવસ દરમ્યાન ઓછામાં ઓછું પાંચ-છ વખત નિમગ્ન થવું જ જોઈએ. નિમગ્ન થવામાં સહારો મળે તે માટે 2-3 મિનિટની ક્લિપ અહીં આપેલી લિંક પર દર બેકી તારીખે અપડેટ કરવામાં આવે છે. જેનો લાભ લઈને ઘણાં મુક્તોને નિમગ્ન થવાની પ્રક્ટિસ કરવી સરળ થઈ રહી છે. હજુ જે મુક્તોએ આ લાભ લેવાનું શરૂ કર્યું ના હોય તેમણે અચૂક લાભ લેવો: https://bit.ly/nimagna-thava-na-track


#GyanDhyanChintan
✍️ "રાજીપાની ભડભડતી ભૂખ એટલે... ખબર પડે કે આમાં રાજીપો નથી તો ક્ષણમાં છૂટી જાય અને ખબર પડે જે આમાં રાજીપો છે તો ક્ષણમાં પકડી લે."
- ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી




#HDHSwamishriQuotes
#SatsangQuotes
📚 પોતે દેહનું દુ:ખ વેઠીને પણ હરિભક્તોને કરુણાથી ભીંજવતા ગુરુજીનો પ્રસંગ

🌐 પ્રસંગ: https://bit.ly/Hasta-Ma-Needle-Mukh-Ma-Katha-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri