SMVS Bhale Dayalu
850 subscribers
1.42K photos
263 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📚 મંદિરમાં આવીને પૂજા કરતાં મુક્તો પર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી કેટલા બધા રાજી છે તે દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/Bhagwan-Bhajavva-No-Aagrah-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🌕 આજે પૂનમ છે. આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

આજે 26-05-2021ને રાત્રે 08:30થી 10:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

📽 યુટ્યુબ: https://youtu.be/4EUHcZaEZ98
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#SMVSLive
#PoonamSamaiyo
🏥 MUCORMYCOSIS & Post COVID Rehabilitation | An Awareness Drive by SMVS Swaminarayan Hospital & SAKSHAM

🗓 Date: 28th May 2021, Friday
🕘 Time: 9:00 PM TO 9:45 PM
📽 Join LIVE Webinar on: https://fb.me/e/9yABDqbsM

👨‍⚕️ Dr. Himanshu Parmar - MD Internal Medicine | SMVS Swaminarayan Hospital

👨‍⚕️ Dr. Nirav Modi - ENT Surgeon | SMVS Swaminarayan Hospital

👨‍⚕️ Dr. Chintan Dwivedi - Director | SMVS Swaminarayan Hospital

🎙 RJ Siddharth - 94.3 MY FM

👨‍💼 Kalpesh Soni - Director | SMVS Swaminarayan Hospital

👨‍💼 Ar. Mayank Brahmbhatt - Founder | Saksham


🔔 YouTube: https://bit.ly/smvshospital
👍 Facebook: http://bit.ly/fbsmvshospital


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
#COVID
🤔 વારંવાર નેગેટિવ વિચારો આવે છે?

🤔 હતાશા-નિરાશામાં ઘેરાઈ જવાય છે?

🤔 સદા આનંદમાં રહેવા ઈચ્છો છો?

નેગેટિવ વિચારોથી દૂર રહી સદા આનંદમાં રહેવા માટે શું કરવું તેનો સચોટ ઉપાય ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ પૂનમ સમૈયામાં જણાવ્યો છે.

📽 માટે કંઈ પણ કરતાં પહેલા પૂનમ સમૈયાની આ સ્વામિનારાયણ કથાનો લાભ અચૂક લો:
https://youtu.be/4EUHcZaEZ98

તમારા ધ્યાનમાં આવી વ્યક્તિ હોય તો તેને આ કથા જરૂર શેર કરજો, તેનું જીવન સુધરી જશે.


#PoonamSamaiyo
#Coronavirus
#Samjan



• • • • •
📚 ભગવાનના દર્શન થતાં હોય તે મૂકીને અન્યમાં ખેંચાણ થવું તે ભક્તને મોટી ખોટ કહેવાય તે દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/Swad-To-Bhagwan-Ni-Murti-No-Levo-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📚 મે 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: http://bit.ly/GhanshyamMagazineMay21YouTube

🗒 ઘનશ્યામ અંક મે 2021ની અનુક્રમણિકા:

1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 8 (ભાગ 2)
3) એમ કેમ રહેવાય મૂર્તિમાં???
4) ઘર ઈ ઘર
5) 21 દિવસનો જાદુ
6) સ્વવિકાસમાં જાગૃતિ
7) સંકલ્પ સરિતા


#GhanshyamMagazine
#MayGhanshyam



• • • • •
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે જૂન માસમાં "આધ્યાત્મિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ.

અને તે માટે 'હું ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો શિષ્ય છું. બસ રાજી કરી જ લેવા છે. આ વિચારથી રાજીપાની ભૂખ અને ગરજ રાખીએ.'

🙏 જૂન માસનું સમૂહગાન - "કોઈ રાજી કરે કે ના કરે...:" http://bit.ly/download-koi-raji-kare-ke-na-kare-kirtan-mp3


#GS14Sankalp
#MumukshuBaniye
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
🤔 જમવા પાછળનો હેતુ ભૂખ મટાડવાનો છે.

🤔 નોકરી-ધંધો કરવા પાછળનો હેતુ રૂપિયા કમાવાનો છે.

🤔 એ.સી. ચાલુ કરવા પાછળનો હેતુ ગરમી દૂર કરી ઠંડક અનુભવવાનો છે.

🤔 પરંતુ મંદિરો શા માટે બનાવવામાં આવે છે? તેનો હેતુ ખબર છે?

જ્યારે હેતુની સ્પષ્ટતા હોય ત્યારે યોગ્ય સમયે યોગ્ય પરિણામ મેળવી શકાય છે. તો આવો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી દ્વારા મંદિરો બનાવવા પાછળનો હેતુ સમજીએ અને લક્ષ્યાર્થ કરીએ...

📽 મંદિરો શા માટે?:
https://youtu.be/dAkrmtAU8jM


#SwaminarayanKatha
#SwamishriKatha



• • • • •
😷 શું આપને કે આપના પરિવારના સભ્યોને એક પણ વખત કોરોના થયેલો છે?

😷 શું કોરોના પછી આ લક્ષણો દેખાય છે?

😷 શું આપને કોરોના થયા પછી મ્યુકોરમાયકોસીસનો ( કાળી ફુગનો ચેપ ) ડર સતાવી રહ્યો છે?

📽 તો હવે, તમારે ડરવાની જરૂર નથી. તમારા ડરને દૂર કરો SMVS Swaminarayan Hospitalના અનુભવી અને નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા. આપના દરેક પ્રશ્નનું સચોટ નિરાકરણ આ વીડિયો ક્લિપ દ્વારા ઘરે બેઠા મેળવો...:
https://youtu.be/D9KPoD-YmE4


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
#COVID



• • • • •
📽️ તાવને ધાબળીમાં વીંટાળી દીધો: https://youtu.be/lBObFPs5F48

📿 આજે સદ્‌. મુનિસ્વામી (સદ્‌. કેશવપ્રિયદાસજીસ્વામી)નો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમના જીવનને જાણી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Muni-Swami-Parichay

🎧 સદ્‌. મુનિસ્વામીનું જીવનકવન: http://bit.ly/download-mp3-Sadguru-Muni-Swami-jivan-kavan

🎧 સત્પુરુષ વંદના - સદ્‌. મુનિસ્વામી કેવા: http://bit.ly/download-mp3-Sadguru-Muni-Swami-Satpurush-Vandana


#SmrutiDin
#SadguruMuniSwami




• • • • •
આવતીકાલે એકાદશી છે.

#Ekadashi
📚 મહારાજ સાથે દિવ્યરૂપે દર્શન આપી ભક્તોની રક્ષા કરતા ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://bit.ly/tare-haju-bahu-seva-karvani-chhe-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
આજે એકાદશી છે.

👉 આજે 06-06-2021ને રાત્રે 08:30થી 10:30 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽️ યુટ્યુબ: https://youtu.be/TauActyy00c
📽️ ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Ekadashi
#SankalpSabha
🌏 સંસાર છે એટલે સુખ અને દુ:ખ આવ્યા જ કરે. ભગવાનના ભક્તને પણ દુ:ખ આવે. પરંતુ તે કાળ કે કર્મનું પ્રેર્યુ આવતું નથી, મહારાજની મરજીથી આવે છે.

🤔 ભગવાનના ભક્તના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેણે શું કરવું જોઈએ? કેવા વિચારમાં રહે તો તેને દુ:ખ આવ્યા છતાં દુ:ખી ન થાય? કેવી રીતે વર્તે તો ભગવાન તેની સહાય કરે?

આ તમામ પ્રશ્નોના સચોટ ઉત્તર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ 06 જૂન, 2021ની સંકલ્પ સભામાં 'હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત ધારે...' કીર્તન દ્વારા સમજાવ્યા છે. તો આવો, આપણે સહુ આ લાભ લઈએ અને વિપરીત સંજોગોમાં પણ સુખ રહેવાના ઉપાય અજમાવીએ:
https://youtu.be/TauActyy00c


#SankalpSabha
#Samjan



• • • • •
✍️ કારણ સત્સંગના સિદ્ધાંતોની દ્રઢતા તથા મહારાજ અને મોટાપુરુષના મહિમા આકારે જીવન કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે મહારાજને રાજી કરવા સત્સંગ પરીક્ષા જરૂર આપવી.

⚠️ સત્સંગ પરીક્ષા માટે આગળના વર્ષે કરેલ રજીસ્ટ્રેશન માન્ય નથી, એટલે દરેક મુક્તોએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

સત્સંગ પરીક્ષાની તારીખ, સમય, સિલેબસ આદિ તમામ વિગતો માટે અત્યારે જ વિઝિટ કરો:
http://bit.ly/SMVS-Satsang-Pariksha-2021



#SatsangPariksha
#SMVSCompetition
📚 વર્તીને સહજમાં સાદગાઈનો પાઠ શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Amne-Na-Shobhe-To-Tamne-Pan-Na-Shobhe-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🙏 ડઈલિ દર્શન 🙏

🌐 સસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન
smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર દરરોજ અપડેટ થાય છે. માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan



#SMVSDailyDarshan
🙏 મુકતો, સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આપ આપના નજીકના મંદિરે દર્શનનો લાભ જરૂર લેતા હશો. પરંતુ આપના મનમાં અનાદિમુક્ત પીઠિકાના દર્શનની આતુરતા ખૂબ રહેતી હશે.

📽 તો આવો, આજે આપણે સૌ અનાદિમુક્ત પીઠિકાના પ્રત્યક્ષ અનુભવ કરાવતા દિવ્ય દર્શનનો લાભ લઈએ:
https://youtu.be/h1NZc08zrfY


#GurudevBapji
#AnadimuktaPithika



• • • • •
📚 જૂન-જુલાઈ 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/0e11DYGLI70

🗒 ઘનશ્યામ અંક જૂન-જુલાઈ 2021ની અનુક્રમણિકા:

1) રહસ્યમય પ્રશ્ન મીમાંસા
2) વિચારોમાં બદલાવ
3) વાણીમાં બદલાવ
4) વર્તનમાં બદલાવ
5) કર્તવ્યનિષ્ઠાની દ્રઢતા
6) મમત્વભાવમાં બદલાવ
7) નિષ્ઠાની દ્રઢતા
8) પંચવર્તમાનની દ્રઢતા
9) જીવનધ્યેયની દ્રઢતા

#GhanshyamMagazine
#JuneGhanshyam
#JulyGhanshyam



• • • • •