NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
૩.જૈન મતાનુસાર જ્ઞાન કેવું છે ?
(A) અભિવ્યક્ત ન કરી શકાય તેવું
(B) ઈન્દ્રિયોથી ગ્રહણ થઈ ન શકે તેવું (C) અનિશ્ચિત (D) અતાર્કિક
Anonymous Quiz
23%
A
33%
B
25%
C
19%
D
4.વેદાન્ત ફિલસૂફી.......... છે.
(A) ભક્તિ-કેન્દ્રી
(B) જ્ઞાન-કેન્દ્રી (C) કર્મ-કેન્દ્રી (D) અજ્ઞેયવાદી
Anonymous Quiz
16%
A
37%
B
33%
C
15%
D
5.શાળા અભ્યાસના ભાગ તરીકે સમાજ–ઉપયોગી પ્રવૃત્તિને કોણે મહત્વ નથી
આપ્યું ?
(A) કાર્લ માકર્સ (B) ગાંધીજી (C) ડયૂઈ (D) રૂસો.
Anonymous Quiz
33%
A
20%
B
25%
C
22%
D
7. શિક્ષણ અધિકાર વિનિમય અનુસાર કોઈ સમૃદ્ધ અને વિશિષ્ટ શાળામાં નબળા વર્ગના બાળકો માટે થોડી જગ્યાઓ અનામત રાખવાનો હેતુ શાને પ્રોત્સાહન આપવાનો છે ?
Anonymous Quiz
58%
(A) શૈક્ષણિક તકોની સમાનતા
20%
(B) ઊંચા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને મળતી તકોથી વંચિત રાખવા
17%
(C) અસમાનતાને ટકાવી રાખવી
6%
(D) નબળા વર્ગો માટે વધારે મુશ્કેલીઓ સર્જવી
8.શાળા અને સમુદાય વચ્ચેની કડીને મજબૂત કોણ બનાવે છે ?
(A) શાળાના વાર્ષિક દિનની ઉજવણી
(B) વિદ્યાર્થીઓની પિકનિક (C) પરીક્ષાઓ (D) VEC, PTA, MTA
Anonymous Quiz
26%
A
14%
B
14%
C
46%
D
9.કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયો કોના દ્વા૨ા સ્થાપિત થાય છે ?
(A) CTE
(B) GCERT (C) MHRD (D) NCERT
Anonymous Quiz
15%
A
31%
B
33%
C
21%
D
10. ભારતમાં ગ્રામીણ વિશ્વવિદ્યાલયનો ખ્યાલ
સૌ પ્રથમ કોણે આપ્યો હતો ?
(A) પંડિત જવાહરલાલ નહેરુ (B) ડો. એસ. રાધાકૃષ્ણન (C). આચાર્ય વિનોબા ભાવે (D) મહાત્મા ગાંધી
Anonymous Quiz
12%
A
39%
B
32%
C
17%
D
11. ‘વિકાસાત્મક કાર્યો' નું પ્રદાન કોણે કર્યું
છે ?
(A) હેવિગહર્સ્ટ (B) પિયાજે (C) નર (D) હરલોક
Anonymous Quiz
31%
A
46%
B
11%
C
13%
D
12. જે પિયાજે અનુસા૨ નીચેનામાંથી કયા બોધાત્મક વિકાસનો તબકકો નથી ?
(A) ઈન્દ્રિય ક્રિયાત્મક
(B) પૂર્વ–ક્રિયાત્મક (C) ક્રિયાત્મક (D) મૂર્ત ક્રિયાત્મક
Anonymous Quiz
30%
A
20%
B
19%
C
31%
D
13. ઈન્દ્રિય—–ક્રિયાત્મક ગાળાનું મુખ્ય લક્ષણ કર્યું
છે ?
(A) પ્રતિક્ષિપ્ત ક્રિયાઓથી ઈન્દ્રિયક્રિયાત્મક પરિસ્થિતિઓથી સમસ્યા તરફ (B) સંયોજન અને ઈન્દ્રિયક્રિયાત્મક વર્તનો (C) જિજ્ઞાસાની પ્રથમ નિશાની (D) ઉ૫૨ના ત્રણેય
Anonymous Quiz
12%
A
16%
B
20%
C
53%
D
14. ગેર્નેએ દર્શાવેલી અઘ્યયન શ્રેણીમાં શાનો
સમાવેશ થતો નથી ?
(A) સંજ્ઞા-અઘ્યયન (B) ઉદ્દીપન-પ્રતિચાર અધ્યયન (C) સામાન્યીકરણ (D) શાબ્દિક અભિસંધાન
Anonymous Quiz
19%
A
27%
B
35%
C
18%
D
15..વિભાવના અઘ્યયન અને વિકાસનું પ્રતિમાન
વિભાવના પ્રાપ્તિમાં શાનો સમાવેશ કરતું
નથી ? (A) મૂર્ત સ્તર (B) ઓળખ સ્તર (C) વર્ગીકરણ સ્તર (D) અમૂર્ત સ્તર
Anonymous Quiz
14%
A
30%
B
40%
C
15%
D
16. બુદ્ધિનું ત્રિપરિમાણીય મોડેલ આપ્યું
હતું :
(A) સ્પીયરમેન (B) થર્રસ્ટન (C) ગીલફર્ડ (D) સ્ટેનબર્ગ
Anonymous Quiz
21%
A
22%
B
38%
C
19%
D
17. થોર્નડાઈક દ્વારા અપાયેલા નિયમોના સમૂહમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?
(A) મહાવરાનો નિયમ
(B) તત્પ૨તાનો નિયમ (C) કારણ અને અસ૨નો નિયમ (D) અસ૨નો નિયમ
Anonymous Quiz
24%
A
18%
B
38%
C
20%
D
18. શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતો મદદરૂપ થાય છે.
(A) ખરાબ આદતોને ત્યજવામાં
(B) સારી આદતોને ત્યજવામાં (C) બધી જ આદતો કેળવવામાં પ્રોત્સાહિત કરી (D) ઉપરોક્ત પૈકી એકેય નહીં
Anonymous Quiz
24%
A
13%
B
39%
C
24%
D
19. ગેનેની ક્રમિક અધ્યયનની શ્રેણીમાં નો સમાવેશ થતો નથી :
(A) સાંકેતિક અધ્યયન
(B) ઉદ્દીપક પ્રતિચાર અધ્યયન (C) યાદૃચ્છિક અધ્યયન (D) સમસ્યા ઉકેલ
Anonymous Quiz
13%
A
26%
B
43%
C
18%
D
#NET
#SET
#Generalpaper
#PAPER1
#Quiz
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Q.1 Instruction-medium affects the absence and escape from class teaching.
Anonymous Quiz
29%
Agreed
30%
Indefinite
29%
Disagreed
12%
None of the above