10. The second most important source after fossil fuels contributing to India’s energy needs is
(A) Solar energy
(B) Nuclear energy (C) Hydropower (D) Wind energy
(A) Solar energy
(B) Nuclear energy (C) Hydropower (D) Wind energy
Anonymous Quiz
36%
A
24%
B
32%
C
9%
D
It's last movement.. take risk for your career.. it's time to revision..not relaxation...
3 days to go ... For your better life ,hope and opportunities...
#ગુજરાતીભાષામાં
#Education
#paper2
#Quiz
#Target23January2022
#GSET
Questions coming soon 👍🏻👍🏻🙏🙏🙏🏁🏁🏁🏁🏁
3 days to go ... For your better life ,hope and opportunities...
#ગુજરાતીભાષામાં
#Education
#paper2
#Quiz
#Target23January2022
#GSET
Questions coming soon 👍🏻👍🏻🙏🙏🙏🏁🏁🏁🏁🏁
1.‘‘બાળકને મનુષ્ય બનાવે તે શિક્ષણ'' આ ખ્યાલ કોનો છે ?
(A) વિવેકાનંદ (B) ટાગોર (C) ગાંધી (D) અરવિંદ
(A) વિવેકાનંદ (B) ટાગોર (C) ગાંધી (D) અરવિંદ
Anonymous Quiz
38%
A
27%
B
20%
C
15%
D
2.નીચેનામાંથી કઈ વિચારધારા બાળકોના
શિક્ષણમાં માબાપ કે સમાજની દરમિયાનગીરીનો ખૂબ જ વિરોધ કરે છે ?
(A) અસ્તિત્વવાદ (B) પ્રકૃતિવાદ (C) વાસ્તવવાદ (D) વ્યવહારવાદ
શિક્ષણમાં માબાપ કે સમાજની દરમિયાનગીરીનો ખૂબ જ વિરોધ કરે છે ?
(A) અસ્તિત્વવાદ (B) પ્રકૃતિવાદ (C) વાસ્તવવાદ (D) વ્યવહારવાદ
Anonymous Quiz
21%
A
30%
B
19%
C
31%
D
૩.જૈન મતાનુસાર જ્ઞાન કેવું છે ?
(A) અભિવ્યક્ત ન કરી શકાય તેવું
(B) ઈન્દ્રિયોથી ગ્રહણ થઈ ન શકે તેવું (C) અનિશ્ચિત (D) અતાર્કિક
(A) અભિવ્યક્ત ન કરી શકાય તેવું
(B) ઈન્દ્રિયોથી ગ્રહણ થઈ ન શકે તેવું (C) અનિશ્ચિત (D) અતાર્કિક
Anonymous Quiz
23%
A
33%
B
25%
C
19%
D
4.વેદાન્ત ફિલસૂફી.......... છે.
(A) ભક્તિ-કેન્દ્રી
(B) જ્ઞાન-કેન્દ્રી (C) કર્મ-કેન્દ્રી (D) અજ્ઞેયવાદી
(A) ભક્તિ-કેન્દ્રી
(B) જ્ઞાન-કેન્દ્રી (C) કર્મ-કેન્દ્રી (D) અજ્ઞેયવાદી
Anonymous Quiz
16%
A
37%
B
33%
C
15%
D
5.શાળા અભ્યાસના ભાગ તરીકે સમાજ–ઉપયોગી પ્રવૃત્તિને કોણે મહત્વ નથી
આપ્યું ?
(A) કાર્લ માકર્સ (B) ગાંધીજી (C) ડયૂઈ (D) રૂસો.
આપ્યું ?
(A) કાર્લ માકર્સ (B) ગાંધીજી (C) ડયૂઈ (D) રૂસો.
Anonymous Quiz
33%
A
20%
B
25%
C
22%
D
6. શિક્ષણમાં સામાજિક સમતાનું ઉપયોજન દર્શાવતું ઉત્તમ ઉદાહરણ કર્યું છે ?
Anonymous Quiz
50%
(A) ભેદભાવ વગર બધા જ અધ્યેતાઓને સમાન તક પૂરી પાડવી
20%
(B) અધ્યેતાની જરૂરિયાતો અને સામર્થ્ય અનુસાર ઉત્તમ તક પૂરી પાડવી
10%
(C) વિશિષ્ટ અધ્યેતાઓને ઉત્તમ તકો પૂરી પાડવી
20%
(D) તેમની જરૂરિયાતો અને સામર્થ્ય અનુસાર ઉત્તમ અધ્યેતાઓને ઉત્તમ તકો પૂરી પાડવી
7. શિક્ષણ અધિકાર વિનિમય અનુસાર કોઈ સમૃદ્ધ અને વિશિષ્ટ શાળામાં નબળા વર્ગના બાળકો માટે થોડી જગ્યાઓ અનામત રાખવાનો હેતુ શાને પ્રોત્સાહન આપવાનો છે ?
Anonymous Quiz
58%
(A) શૈક્ષણિક તકોની સમાનતા
20%
(B) ઊંચા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને મળતી તકોથી વંચિત રાખવા
17%
(C) અસમાનતાને ટકાવી રાખવી
6%
(D) નબળા વર્ગો માટે વધારે મુશ્કેલીઓ સર્જવી
8.શાળા અને સમુદાય વચ્ચેની કડીને મજબૂત કોણ બનાવે છે ?
(A) શાળાના વાર્ષિક દિનની ઉજવણી
(B) વિદ્યાર્થીઓની પિકનિક (C) પરીક્ષાઓ (D) VEC, PTA, MTA
(A) શાળાના વાર્ષિક દિનની ઉજવણી
(B) વિદ્યાર્થીઓની પિકનિક (C) પરીક્ષાઓ (D) VEC, PTA, MTA
Anonymous Quiz
26%
A
14%
B
14%
C
46%
D
9.કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયો કોના દ્વા૨ા સ્થાપિત થાય છે ?
(A) CTE
(B) GCERT (C) MHRD (D) NCERT
(A) CTE
(B) GCERT (C) MHRD (D) NCERT
Anonymous Quiz
15%
A
31%
B
33%
C
21%
D
10. ભારતમાં ગ્રામીણ વિશ્વવિદ્યાલયનો ખ્યાલ
સૌ પ્રથમ કોણે આપ્યો હતો ?
(A) પંડિત જવાહરલાલ નહેરુ (B) ડો. એસ. રાધાકૃષ્ણન (C). આચાર્ય વિનોબા ભાવે (D) મહાત્મા ગાંધી
સૌ પ્રથમ કોણે આપ્યો હતો ?
(A) પંડિત જવાહરલાલ નહેરુ (B) ડો. એસ. રાધાકૃષ્ણન (C). આચાર્ય વિનોબા ભાવે (D) મહાત્મા ગાંધી
Anonymous Quiz
12%
A
39%
B
32%
C
17%
D
11. ‘વિકાસાત્મક કાર્યો' નું પ્રદાન કોણે કર્યું
છે ?
(A) હેવિગહર્સ્ટ (B) પિયાજે (C) નર (D) હરલોક
છે ?
(A) હેવિગહર્સ્ટ (B) પિયાજે (C) નર (D) હરલોક
Anonymous Quiz
31%
A
46%
B
11%
C
13%
D
12. જે પિયાજે અનુસા૨ નીચેનામાંથી કયા બોધાત્મક વિકાસનો તબકકો નથી ?
(A) ઈન્દ્રિય ક્રિયાત્મક
(B) પૂર્વ–ક્રિયાત્મક (C) ક્રિયાત્મક (D) મૂર્ત ક્રિયાત્મક
(A) ઈન્દ્રિય ક્રિયાત્મક
(B) પૂર્વ–ક્રિયાત્મક (C) ક્રિયાત્મક (D) મૂર્ત ક્રિયાત્મક
Anonymous Quiz
30%
A
20%
B
19%
C
31%
D
13. ઈન્દ્રિય—–ક્રિયાત્મક ગાળાનું મુખ્ય લક્ષણ કર્યું
છે ?
(A) પ્રતિક્ષિપ્ત ક્રિયાઓથી ઈન્દ્રિયક્રિયાત્મક પરિસ્થિતિઓથી સમસ્યા તરફ (B) સંયોજન અને ઈન્દ્રિયક્રિયાત્મક વર્તનો (C) જિજ્ઞાસાની પ્રથમ નિશાની (D) ઉ૫૨ના ત્રણેય
છે ?
(A) પ્રતિક્ષિપ્ત ક્રિયાઓથી ઈન્દ્રિયક્રિયાત્મક પરિસ્થિતિઓથી સમસ્યા તરફ (B) સંયોજન અને ઈન્દ્રિયક્રિયાત્મક વર્તનો (C) જિજ્ઞાસાની પ્રથમ નિશાની (D) ઉ૫૨ના ત્રણેય
Anonymous Quiz
12%
A
16%
B
20%
C
53%
D
14. ગેર્નેએ દર્શાવેલી અઘ્યયન શ્રેણીમાં શાનો
સમાવેશ થતો નથી ?
(A) સંજ્ઞા-અઘ્યયન (B) ઉદ્દીપન-પ્રતિચાર અધ્યયન (C) સામાન્યીકરણ (D) શાબ્દિક અભિસંધાન
સમાવેશ થતો નથી ?
(A) સંજ્ઞા-અઘ્યયન (B) ઉદ્દીપન-પ્રતિચાર અધ્યયન (C) સામાન્યીકરણ (D) શાબ્દિક અભિસંધાન
Anonymous Quiz
19%
A
27%
B
35%
C
18%
D
15..વિભાવના અઘ્યયન અને વિકાસનું પ્રતિમાન
વિભાવના પ્રાપ્તિમાં શાનો સમાવેશ કરતું
નથી ? (A) મૂર્ત સ્તર (B) ઓળખ સ્તર (C) વર્ગીકરણ સ્તર (D) અમૂર્ત સ્તર
વિભાવના પ્રાપ્તિમાં શાનો સમાવેશ કરતું
નથી ? (A) મૂર્ત સ્તર (B) ઓળખ સ્તર (C) વર્ગીકરણ સ્તર (D) અમૂર્ત સ્તર
Anonymous Quiz
14%
A
30%
B
40%
C
15%
D
16. બુદ્ધિનું ત્રિપરિમાણીય મોડેલ આપ્યું
હતું :
(A) સ્પીયરમેન (B) થર્રસ્ટન (C) ગીલફર્ડ (D) સ્ટેનબર્ગ
હતું :
(A) સ્પીયરમેન (B) થર્રસ્ટન (C) ગીલફર્ડ (D) સ્ટેનબર્ગ
Anonymous Quiz
21%
A
22%
B
38%
C
19%
D
17. થોર્નડાઈક દ્વારા અપાયેલા નિયમોના સમૂહમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?
(A) મહાવરાનો નિયમ
(B) તત્પ૨તાનો નિયમ (C) કારણ અને અસ૨નો નિયમ (D) અસ૨નો નિયમ
(A) મહાવરાનો નિયમ
(B) તત્પ૨તાનો નિયમ (C) કારણ અને અસ૨નો નિયમ (D) અસ૨નો નિયમ
Anonymous Quiz
24%
A
18%
B
38%
C
20%
D