NET GSET
5.72K subscribers
1.29K photos
43 videos
374 files
277 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
નીચેનામાંથી કઈ શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિ નથી ?
Anonymous Quiz
13%
મુલાકાત પદ્ધતિ
11%
પ્રશ્નાવલિ પદ્ધતિ
68%
બ્રેનમેપિંગ પદ્ધતિ
9%
પ્રયોગ પદ્ધતિ
“માનવ વેપાર સાથે સંકળાયેલ ટોળકી વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકે ટોળકીના સભ્ય બનીને માહિતી મેળવવી પડે” આ કયા પ્રકારની નિરીક્ષણ પદ્ધતિ છે.
Anonymous Quiz
9%
પ્રયોગાત્મક
21%
મુલાકાત
10%
વ્યવસ્થિત
60%
સહભાગી
કોઈ કસોટી વ્યક્તિઓનાં જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તેને શું કહેવાય ?
Anonymous Quiz
17%
વિશ્વસનીયતા
42%
વસ્તુલક્ષીતા
27%
યથાર્થતા
14%
પ્રમાણિતતા
“મનોવિજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે” આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
28%
યંગ
42%
ગુડ અને હટ
15%
કરલિંગર
15%
અનાસ્ટસી
“મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે” આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
28%
ગુડ અને હટ
34%
કટલિંગર
26%
યંગ
11%
અનાસ્ટસી
*TAT HS પરીક્ષા ની તારીખમાં ફેરફાર*

જૂની પરીક્ષાની તારીખ:29/03/2026

જે હવે નવી તારીખ:*12/04/2026* ના રોજ લેવાશે
NET GSET
Photo
ટૂંક સમયમાં જનરલ અધ્યાપક સહાયકની ભરતી આવશે. વધુ માહિતી માટે જોડાયેલા રહો.🤞🏼🎉🤟🏼
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું ?
Anonymous Quiz
6%
20
14%
18
14%
21
66%
24
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
‘એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું’ એટલે?
Anonymous Quiz
19%
ભેદબોધન
11%
વિલોપન
55%
સામાન્યીકરણ
15%
પ્રતિક્રિયા
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે ?
Anonymous Quiz
3%
અવલોકનાત્મક શિક્ષણ
33%
આંતરસૂઝદ્વારા શિક્ષણ
32%
શાસ્ત્રીય અભિસંધાન
32%
કારક અભિસંધાન
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Dharma Ahjoliya)
મનોવલણો જન્મજાત નહિ પરંતુ કેવા હોય છે?
Anonymous Quiz
46%
સંપાદિત
27%
અપેક્ષિત
11%
અનિવાર્ય
16%
કાયમી
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
ક્રિયાત્મક સંશોધનનું પ્રારંભિક કાર્ય કયા દેશમાં થયું હતું?
Anonymous Quiz
6%
ભારત
28%
ફ્રાન્સ
34%
જર્મની
32%
અમેરિકા
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
કોને શરીરવિજ્ઞાન અને તબીબીવિજ્ઞાન ક્ષેત્રે નોબલ પારિતોષિક એનાયત થયું હતું ?
Anonymous Quiz
11%
સ્કિનર
10%
કોહલર
72%
પાવલોવ
8%
થોર્નડાઈક
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું ?
Anonymous Quiz
3%
20
8%
18
11%
21
78%
24
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
અધ્યયન સંક્રમણને અસર કરતા મુખ્ય પરિબળ ..........
Anonymous Quiz
4%
બુદ્ધિ
10%
હકારાત્મક વલણ
6%
અર્થપૂર્ણ વિષયવસ્તુ
80%
આપેલ તમામ
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
બુદ્ધિ માપનની પદ્ધતિ 1905 માં સૌપ્રથમ કોણે નિર્મિત કરી?
Anonymous Quiz
12%
વુંટ
66%
બિને તથા સાયમન
5%
ત્રણ અવયવી સિદ્ધાંત
18%
ઉપરનાં બધા જ
ટૂંકી માહિતી પણ ખૂબ કામની🙏🏼🤟🏼🤞🏼