Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
નીચેનામાંથી કઈ શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિ નથી ?
Anonymous Quiz
13%
મુલાકાત પદ્ધતિ
11%
પ્રશ્નાવલિ પદ્ધતિ
68%
બ્રેનમેપિંગ પદ્ધતિ
9%
પ્રયોગ પદ્ધતિ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“માનવ વેપાર સાથે સંકળાયેલ ટોળકી વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકે ટોળકીના સભ્ય બનીને માહિતી મેળવવી પડે” આ કયા પ્રકારની નિરીક્ષણ પદ્ધતિ છે.
Anonymous Quiz
9%
પ્રયોગાત્મક
21%
મુલાકાત
10%
વ્યવસ્થિત
60%
સહભાગી
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
કોઈ કસોટી વ્યક્તિઓનાં જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તેને શું કહેવાય ?
Anonymous Quiz
17%
વિશ્વસનીયતા
42%
વસ્તુલક્ષીતા
27%
યથાર્થતા
14%
પ્રમાણિતતા
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“મનોવિજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે” આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
28%
યંગ
42%
ગુડ અને હટ
15%
કરલિંગર
15%
અનાસ્ટસી
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે” આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
28%
ગુડ અને હટ
34%
કટલિંગર
26%
યંગ
11%
અનાસ્ટસી
NET GSET
Photo
ટૂંક સમયમાં જનરલ અધ્યાપક સહાયકની ભરતી આવશે. વધુ માહિતી માટે જોડાયેલા રહો.🤞🏼🎉🤟🏼
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું ?
Anonymous Quiz
6%
20
14%
18
14%
21
66%
24
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
‘એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું’ એટલે?
Anonymous Quiz
19%
ભેદબોધન
11%
વિલોપન
55%
સામાન્યીકરણ
15%
પ્રતિક્રિયા
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે ?
Anonymous Quiz
3%
અવલોકનાત્મક શિક્ષણ
33%
આંતરસૂઝદ્વારા શિક્ષણ
32%
શાસ્ત્રીય અભિસંધાન
32%
કારક અભિસંધાન
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Dharma Ahjoliya)
મનોવલણો જન્મજાત નહિ પરંતુ કેવા હોય છે?
Anonymous Quiz
46%
સંપાદિત
27%
અપેક્ષિત
11%
અનિવાર્ય
16%
કાયમી
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
ક્રિયાત્મક સંશોધનનું પ્રારંભિક કાર્ય કયા દેશમાં થયું હતું?
Anonymous Quiz
6%
ભારત
28%
ફ્રાન્સ
34%
જર્મની
32%
અમેરિકા
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
કોને શરીરવિજ્ઞાન અને તબીબીવિજ્ઞાન ક્ષેત્રે નોબલ પારિતોષિક એનાયત થયું હતું ?
Anonymous Quiz
11%
સ્કિનર
10%
કોહલર
72%
પાવલોવ
8%
થોર્નડાઈક
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું ?
Anonymous Quiz
3%
20
8%
18
11%
21
78%
24
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
અધ્યયન સંક્રમણને અસર કરતા મુખ્ય પરિબળ ..........
Anonymous Quiz
4%
બુદ્ધિ
10%
હકારાત્મક વલણ
6%
અર્થપૂર્ણ વિષયવસ્તુ
80%
આપેલ તમામ
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
કારક અભિસંધાનનું બીજું નામ કયું છે ?
Anonymous Quiz
10%
સાધનભૂત અભિસંધાન
12%
ક્રિયાપ્રસૂત અભિસંધાન
20%
રૈખિક અભિક્રમિક અધ્યયન
59%
આપેલ તમામ
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
બુદ્ધિ માપનની પદ્ધતિ 1905 માં સૌપ્રથમ કોણે નિર્મિત કરી?
Anonymous Quiz
12%
વુંટ
66%
બિને તથા સાયમન
5%
ત્રણ અવયવી સિદ્ધાંત
18%
ઉપરનાં બધા જ