Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાનના વિકાસનો સાચો કાળક્રમ જણાવો.
Anonymous Quiz
9%
ચેતના, વર્તન, મન, આત્મા
51%
આત્મા, મન, ચેતના, વર્તન
34%
મન, આત્મા, ચેતના, વર્તન
6%
વર્તન, મન, આત્મા, ચેતના
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
જોડકા જોડો.
a. પ્રયોજનવાદ - (i) કુર્ટ લેવિન b. માનવવાદ - (ii) મેક્સવર્ધીમર c. ગેસ્ટાલ્ટ સ્કૂલ - (iii) વિલિયમ મૈકડુગલ d. ક્ષેત્ર સિદ્ધાંત - (iv) જે.બી.વોટ્સન (v) અબ્રાહમ મૈસ્લો
a. પ્રયોજનવાદ - (i) કુર્ટ લેવિન b. માનવવાદ - (ii) મેક્સવર્ધીમર c. ગેસ્ટાલ્ટ સ્કૂલ - (iii) વિલિયમ મૈકડુગલ d. ક્ષેત્ર સિદ્ધાંત - (iv) જે.બી.વોટ્સન (v) અબ્રાહમ મૈસ્લો
Anonymous Quiz
9%
(a-iii), (b-iv), (c-i), (d-ii)
38%
(a-iii), (b-iv), (c- ii), (d-i)
28%
(a-iii), (b-ii), (c-v), (d-i)
25%
(a-iii), (b-v), (c- ii), (d-i)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
ઈન્ડિયન સાયકોલૉજિસ્ટ એસોસિયેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Anonymous Quiz
42%
1905
25%
1915
28%
1924
5%
1914
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
‘Principle of psychology’ પુસ્તક કોનું છે ?
Anonymous Quiz
19%
વુન્ટ
44%
વિલિયમ જેમ્સ
18%
ઈમેન્યૂઅલ કાન્ટ
18%
સિગ્મંડ ફ્રોઈડ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
સિગ્મંડ ફ્રોઈડ અનુસાર મન પર સાસન કરનારી ત્રણ શક્તિઓમાં નીચેનામાંથી કઈ નથી ?
Anonymous Quiz
9%
ઈદમ્
25%
અહમ્
27%
પરમ
39%
ઉરમ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
‘શિક્ષાથી મારો અભિપ્રાય મનુષ્યના શરીર, આત્મા અને મસ્તિષ્કના સર્વાંગી અને સર્વોત્તમ વિકાસથી છે.’ આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
45%
ગાંધીજી
38%
સ્વામી વિવેકાનંદ
10%
ભાટિયા
7%
અબ્દુલ કલામ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“શૈક્ષણિક મનોવિજ્ઞાન અર્થાત્ વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધી શીખવાના અનુભવોનું વર્ણન અને વ્યાખ્યા” આ કથન કોનું છે?
Anonymous Quiz
33%
સ્કિનર
17%
ભાટિયા
9%
સેન્ટ્રોક
41%
ક્રો એન્ડ ક્રો
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
NBRC - નેશનલ બ્રેઈન રીસર્ચ સેન્ટર સંસ્થા ક્યાં આવેલી છે?
Anonymous Quiz
21%
અમદાવાદ
33%
ગુડગાંવ
34%
દિલ્હી
12%
અલ્હાબાદ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
નીચેનામાંથી કઈ શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિ નથી ?
Anonymous Quiz
13%
મુલાકાત પદ્ધતિ
11%
પ્રશ્નાવલિ પદ્ધતિ
68%
બ્રેનમેપિંગ પદ્ધતિ
9%
પ્રયોગ પદ્ધતિ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“માનવ વેપાર સાથે સંકળાયેલ ટોળકી વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકે ટોળકીના સભ્ય બનીને માહિતી મેળવવી પડે” આ કયા પ્રકારની નિરીક્ષણ પદ્ધતિ છે.
Anonymous Quiz
9%
પ્રયોગાત્મક
21%
મુલાકાત
10%
વ્યવસ્થિત
60%
સહભાગી
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
કોઈ કસોટી વ્યક્તિઓનાં જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તેને શું કહેવાય ?
Anonymous Quiz
17%
વિશ્વસનીયતા
42%
વસ્તુલક્ષીતા
27%
યથાર્થતા
14%
પ્રમાણિતતા
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“મનોવિજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે” આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
28%
યંગ
42%
ગુડ અને હટ
15%
કરલિંગર
15%
અનાસ્ટસી
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે” આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
28%
ગુડ અને હટ
34%
કટલિંગર
26%
યંગ
11%
અનાસ્ટસી
NET GSET
Photo
ટૂંક સમયમાં જનરલ અધ્યાપક સહાયકની ભરતી આવશે. વધુ માહિતી માટે જોડાયેલા રહો.🤞🏼🎉🤟🏼
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું ?
Anonymous Quiz
6%
20
14%
18
14%
21
66%
24
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
‘એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું’ એટલે?
Anonymous Quiz
19%
ભેદબોધન
11%
વિલોપન
55%
સામાન્યીકરણ
15%
પ્રતિક્રિયા
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે ?
Anonymous Quiz
3%
અવલોકનાત્મક શિક્ષણ
33%
આંતરસૂઝદ્વારા શિક્ષણ
32%
શાસ્ત્રીય અભિસંધાન
32%
કારક અભિસંધાન
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Dharma Ahjoliya)
મનોવલણો જન્મજાત નહિ પરંતુ કેવા હોય છે?
Anonymous Quiz
46%
સંપાદિત
27%
અપેક્ષિત
11%
અનિવાર્ય
16%
કાયમી