NET GSET
5.72K subscribers
1.29K photos
43 videos
374 files
277 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
મનોવિજ્ઞાનની સૌપ્રથમપ્રયોગશાળાની સ્થાપના ક્યારે કરવામાં આવી?
Anonymous Quiz
12%
1897
13%
1798
63%
1879
13%
1869
મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે ?
Anonymous Quiz
28%
વિલયમ જેમ્સ
20%
કોહલર
48%
વુન્ટ
3%
યુંગ
વર્તનવાદના પ્રણેતા કોણ છે ?
Anonymous Quiz
21%
વુન્ટ
14%
જેમ્સ
59%
વોટ્સન
6%
વર્ધીમર
અચેતનમનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?
Anonymous Quiz
64%
ફ્રોઈડ
19%
કોહલર
12%
વોટ્સન
4%
જેમ્સ
કોલકાતા યુનિવર્સિટી ખાતે ઈ.સ 1905માં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી ?
Anonymous Quiz
16%
એન.એસ.ગુપ્તા
18%
પી.જે.દાસ
61%
બોજેન્દ્રનાથ સીલ
5%
એકપણ નહીં
મનોવિજ્ઞાનનું સૌપ્રથમ નોબલ પ્રાઈઝ કોને મળ્યું હતું?
Anonymous Quiz
38%
પાવલોવ
43%
સિગ્મંડ ફ્રોઈડ
13%
વોટ્સન
6%
સ્કિનર
જોડકા જોડો.

a. પ્રયોજનવાદ - (i) કુર્ટ લેવિન b. માનવવાદ - (ii) મેક્સવર્ધીમર c. ગેસ્ટાલ્ટ સ્કૂલ - (iii) વિલિયમ મૈકડુગલ d. ક્ષેત્ર સિદ્ધાંત - (iv) જે.બી.વોટ્સન (v) અબ્રાહમ મૈસ્લો
Anonymous Quiz
9%
(a-iii), (b-iv), (c-i), (d-ii)
38%
(a-iii), (b-iv), (c- ii), (d-i)
28%
(a-iii), (b-ii), (c-v), (d-i)
25%
(a-iii), (b-v), (c- ii), (d-i)
ઈન્ડિયન સાયકોલૉજિસ્ટ એસોસિયેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Anonymous Quiz
42%
1905
25%
1915
28%
1924
5%
1914
સિગ્મંડ ફ્રોઈડ અનુસાર મન પર સાસન કરનારી ત્રણ શક્તિઓમાં નીચેનામાંથી કઈ નથી ?
Anonymous Quiz
9%
ઈદમ્
25%
અહમ્
27%
પરમ
39%
ઉરમ
‘શિક્ષાથી મારો અભિપ્રાય મનુષ્યના શરીર, આત્મા અને મસ્તિષ્કના સર્વાંગી અને સર્વોત્તમ વિકાસથી છે.’ આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
45%
ગાંધીજી
38%
સ્વામી વિવેકાનંદ
10%
ભાટિયા
7%
અબ્દુલ કલામ
“શૈક્ષણિક મનોવિજ્ઞાન અર્થાત્ વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધી શીખવાના અનુભવોનું વર્ણન અને વ્યાખ્યા” આ કથન કોનું છે?
Anonymous Quiz
33%
સ્કિનર
17%
ભાટિયા
9%
સેન્ટ્રોક
41%
ક્રો એન્ડ ક્રો
NBRC - નેશનલ બ્રેઈન રીસર્ચ સેન્ટર સંસ્થા ક્યાં આવેલી છે?
Anonymous Quiz
21%
અમદાવાદ
33%
ગુડગાંવ
34%
દિલ્હી
12%
અલ્હાબાદ
નીચેનામાંથી કઈ શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિ નથી ?
Anonymous Quiz
13%
મુલાકાત પદ્ધતિ
11%
પ્રશ્નાવલિ પદ્ધતિ
68%
બ્રેનમેપિંગ પદ્ધતિ
9%
પ્રયોગ પદ્ધતિ
“માનવ વેપાર સાથે સંકળાયેલ ટોળકી વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકે ટોળકીના સભ્ય બનીને માહિતી મેળવવી પડે” આ કયા પ્રકારની નિરીક્ષણ પદ્ધતિ છે.
Anonymous Quiz
9%
પ્રયોગાત્મક
21%
મુલાકાત
10%
વ્યવસ્થિત
60%
સહભાગી
કોઈ કસોટી વ્યક્તિઓનાં જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તેને શું કહેવાય ?
Anonymous Quiz
17%
વિશ્વસનીયતા
42%
વસ્તુલક્ષીતા
27%
યથાર્થતા
14%
પ્રમાણિતતા
“મનોવિજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે” આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
28%
યંગ
42%
ગુડ અને હટ
15%
કરલિંગર
15%
અનાસ્ટસી
“મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે” આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
28%
ગુડ અને હટ
34%
કટલિંગર
26%
યંગ
11%
અનાસ્ટસી
*TAT HS પરીક્ષા ની તારીખમાં ફેરફાર*

જૂની પરીક્ષાની તારીખ:29/03/2026

જે હવે નવી તારીખ:*12/04/2026* ના રોજ લેવાશે