NET GSET
5.72K subscribers
1.29K photos
43 videos
374 files
277 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (કુલ નોંધણી પ્રમાણ) કેટલા ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક છે?
Anonymous Quiz
14%
25%
54%
50%
26%
35%
6%
40%
નીચેનામાંથી કોના દ્વારા મનોવિજ્ઞાનને “ચેતનાનું વિજ્ઞાન” માનવામાં આવ્યું છે ?
Anonymous Quiz
29%
જે.બી. વોટસન
47%
વિલિયમ વુન્ટ
16%
વુડવર્થ
8%
ક્રોએન્ડ ક્રો
નીચેનામાંથી કોણે ચેતનાને મનોવિજ્ઞાનની વિષયવસ્તુ તરીકે અસ્વીકાર કરી ચેતનાને ત્રિસ્તરીય તરીકે રજૂ કરી ?
Anonymous Quiz
23%
વિલિયમ જેમ્સ
20%
ઈમેન્યુઅલ કાન્ટ
46%
સિગ્મંડ ફ્રોયડ
10%
ઉપરોક્તમાંથી એકપણ નહીં
“મનોવિજ્ઞાન (સાયકોલોજી)”શબ્દ કઈ ભાષામાંથી ઊતરી આવ્યો છે ?
Anonymous Quiz
4%
અંગ્રેજી
15%
જર્મન
78%
ગ્રીક
3%
સ્પેનિશ
મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે ?
Anonymous Quiz
9%
રસ
7%
રુચિ
58%
મનોવલણો
26%
વાતાવરણ
મનોવિજ્ઞાનની વિષયવસ્તુ શું છે?
Anonymous Quiz
16%
માનવી
4%
પ્રાણી
16%
વાતાવરણ
63%
વર્તન
મનોવિજ્ઞાનની સૌપ્રથમપ્રયોગશાળાની સ્થાપના ક્યારે કરવામાં આવી?
Anonymous Quiz
12%
1897
13%
1798
63%
1879
13%
1869
મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે ?
Anonymous Quiz
28%
વિલયમ જેમ્સ
20%
કોહલર
48%
વુન્ટ
3%
યુંગ
વર્તનવાદના પ્રણેતા કોણ છે ?
Anonymous Quiz
21%
વુન્ટ
14%
જેમ્સ
59%
વોટ્સન
6%
વર્ધીમર
અચેતનમનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?
Anonymous Quiz
64%
ફ્રોઈડ
19%
કોહલર
12%
વોટ્સન
4%
જેમ્સ
કોલકાતા યુનિવર્સિટી ખાતે ઈ.સ 1905માં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી ?
Anonymous Quiz
16%
એન.એસ.ગુપ્તા
18%
પી.જે.દાસ
61%
બોજેન્દ્રનાથ સીલ
5%
એકપણ નહીં
મનોવિજ્ઞાનનું સૌપ્રથમ નોબલ પ્રાઈઝ કોને મળ્યું હતું?
Anonymous Quiz
38%
પાવલોવ
43%
સિગ્મંડ ફ્રોઈડ
13%
વોટ્સન
6%
સ્કિનર
જોડકા જોડો.

a. પ્રયોજનવાદ - (i) કુર્ટ લેવિન b. માનવવાદ - (ii) મેક્સવર્ધીમર c. ગેસ્ટાલ્ટ સ્કૂલ - (iii) વિલિયમ મૈકડુગલ d. ક્ષેત્ર સિદ્ધાંત - (iv) જે.બી.વોટ્સન (v) અબ્રાહમ મૈસ્લો
Anonymous Quiz
9%
(a-iii), (b-iv), (c-i), (d-ii)
38%
(a-iii), (b-iv), (c- ii), (d-i)
28%
(a-iii), (b-ii), (c-v), (d-i)
25%
(a-iii), (b-v), (c- ii), (d-i)
ઈન્ડિયન સાયકોલૉજિસ્ટ એસોસિયેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Anonymous Quiz
42%
1905
25%
1915
28%
1924
5%
1914
સિગ્મંડ ફ્રોઈડ અનુસાર મન પર સાસન કરનારી ત્રણ શક્તિઓમાં નીચેનામાંથી કઈ નથી ?
Anonymous Quiz
9%
ઈદમ્
25%
અહમ્
27%
પરમ
39%
ઉરમ
‘શિક્ષાથી મારો અભિપ્રાય મનુષ્યના શરીર, આત્મા અને મસ્તિષ્કના સર્વાંગી અને સર્વોત્તમ વિકાસથી છે.’ આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
45%
ગાંધીજી
38%
સ્વામી વિવેકાનંદ
10%
ભાટિયા
7%
અબ્દુલ કલામ
“શૈક્ષણિક મનોવિજ્ઞાન અર્થાત્ વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધી શીખવાના અનુભવોનું વર્ણન અને વ્યાખ્યા” આ કથન કોનું છે?
Anonymous Quiz
33%
સ્કિનર
17%
ભાટિયા
9%
સેન્ટ્રોક
41%
ક્રો એન્ડ ક્રો
NBRC - નેશનલ બ્રેઈન રીસર્ચ સેન્ટર સંસ્થા ક્યાં આવેલી છે?
Anonymous Quiz
21%
અમદાવાદ
33%
ગુડગાંવ
34%
દિલ્હી
12%
અલ્હાબાદ