NET GSET
5.72K subscribers
1.29K photos
43 videos
374 files
277 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
9. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે?
(A) ચાર
(B) બે (C) પાંચ (D) એક
Anonymous Quiz
25%
A
51%
B
18%
C
5%
D
10. માલ-મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
(A) કાચું પુનઃમૂલ્યાંકનું ખાતું
(B) પુનઃમૂલ્યાંકન ખાતું (C) નફા-નુકસાન હવાલા ખાતું (D) સંપાદન ખાતું
Anonymous Quiz
11%
A
27%
B
33%
C
29%
D
2. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં કેટલા મૂળભૂત સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
Anonymous Quiz
29%
5
40%
11
27%
22
4%
20
NEP 2020 મુજબ, નવી શૈક્ષણિક અભ્યાસક્રમ પ્રણાલી કઈ છે?
Anonymous Quiz
11%
3 + 4 + 4 + 5
77%
5 + 3 + 3 + 4
5%
4 + 3 + 3 + 5
7%
5 + 4 + 3 + 3
NEP 2020 ના નવા અભ્યાસક્રમ માળખા મુજબ શાળાકીય શિક્ષણમાં કયા વયજૂથને આવરી લેવામાં આવ્યું છે?
Anonymous Quiz
9%
16-18
42%
3-18
40%
6-18
9%
5-18
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં સૂચિત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્રને શું નામ આપવામાં આવ્યું છે?
Anonymous Quiz
27%
દીક્ષા (DIKSHA)
62%
પરખ (PARAKH)
8%
દિશા (DISHA)
3%
નિખાર (NIKHAR)
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (કુલ નોંધણી પ્રમાણ) કેટલા ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક છે?
Anonymous Quiz
14%
25%
54%
50%
26%
35%
6%
40%
નીચેનામાંથી કોના દ્વારા મનોવિજ્ઞાનને “ચેતનાનું વિજ્ઞાન” માનવામાં આવ્યું છે ?
Anonymous Quiz
29%
જે.બી. વોટસન
47%
વિલિયમ વુન્ટ
16%
વુડવર્થ
8%
ક્રોએન્ડ ક્રો
નીચેનામાંથી કોણે ચેતનાને મનોવિજ્ઞાનની વિષયવસ્તુ તરીકે અસ્વીકાર કરી ચેતનાને ત્રિસ્તરીય તરીકે રજૂ કરી ?
Anonymous Quiz
23%
વિલિયમ જેમ્સ
20%
ઈમેન્યુઅલ કાન્ટ
46%
સિગ્મંડ ફ્રોયડ
10%
ઉપરોક્તમાંથી એકપણ નહીં
“મનોવિજ્ઞાન (સાયકોલોજી)”શબ્દ કઈ ભાષામાંથી ઊતરી આવ્યો છે ?
Anonymous Quiz
4%
અંગ્રેજી
15%
જર્મન
78%
ગ્રીક
3%
સ્પેનિશ
મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે ?
Anonymous Quiz
9%
રસ
7%
રુચિ
58%
મનોવલણો
26%
વાતાવરણ
મનોવિજ્ઞાનની વિષયવસ્તુ શું છે?
Anonymous Quiz
16%
માનવી
4%
પ્રાણી
16%
વાતાવરણ
63%
વર્તન
મનોવિજ્ઞાનની સૌપ્રથમપ્રયોગશાળાની સ્થાપના ક્યારે કરવામાં આવી?
Anonymous Quiz
12%
1897
13%
1798
63%
1879
13%
1869
મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે ?
Anonymous Quiz
28%
વિલયમ જેમ્સ
20%
કોહલર
48%
વુન્ટ
3%
યુંગ
વર્તનવાદના પ્રણેતા કોણ છે ?
Anonymous Quiz
21%
વુન્ટ
14%
જેમ્સ
59%
વોટ્સન
6%
વર્ધીમર
અચેતનમનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?
Anonymous Quiz
64%
ફ્રોઈડ
19%
કોહલર
12%
વોટ્સન
4%
જેમ્સ
કોલકાતા યુનિવર્સિટી ખાતે ઈ.સ 1905માં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી ?
Anonymous Quiz
16%
એન.એસ.ગુપ્તા
18%
પી.જે.દાસ
61%
બોજેન્દ્રનાથ સીલ
5%
એકપણ નહીં