1.. કઈ કસોટીમાં પૂર્વનિર્ધારિત ઉત્તર ધરાવતી કલમો હોતી નથી ?
(A) સર્જનશીલતા (B) સિદ્ધિ (C) નિદાન (D) અભિયોગ્યતા
(A) સર્જનશીલતા (B) સિદ્ધિ (C) નિદાન (D) અભિયોગ્યતા
Anonymous Quiz
38%
A
17%
B
29%
C
16%
D
2.. અવલોકનો નોંધવા માટે કયા ઉપકરણનો
ઉપયોગ થતો નથી ? (A) ક્રમમાપ દંડ (B) વલણ માપદંડ (C) ઓળખ યાદી (D) નિરીક્ષણ પત્રક
ઉપયોગ થતો નથી ? (A) ક્રમમાપ દંડ (B) વલણ માપદંડ (C) ઓળખ યાદી (D) નિરીક્ષણ પત્રક
Anonymous Quiz
17%
A
30%
B
33%
C
20%
D
3.. પ્રાયોગિક ચલને........થી ઓળખાય છે.
(A) અસર (B) પરતંત્ર ચલ (C) માવજત (D) વટાળ ચલ
(A) અસર (B) પરતંત્ર ચલ (C) માવજત (D) વટાળ ચલ
Anonymous Quiz
23%
A
45%
B
26%
C
6%
D
4. કઈ યોજનામાં પ્રત્યેક સ્વતંત્ર ચલની બધી કક્ષાઓ સંયુક્ત રીતે લેવામાં આવે છે ?
(A) ઉત્તરકસોટી માત્ર નિયંત્રિત જૂથ (B) સોલોમન ચાર જૂથ (C) સમતુલિત યોજના (D) આવયવિક
(A) ઉત્તરકસોટી માત્ર નિયંત્રિત જૂથ (B) સોલોમન ચાર જૂથ (C) સમતુલિત યોજના (D) આવયવિક
Anonymous Quiz
29%
A
28%
B
31%
C
13%
D
5. સંશોધક ત્રણ સમાન જૂથોની સ૨ાસ૨ીઓની તુલના કરવા માગે છે. કઈ અંકશાસ્ત્રીય કસોટી વાપરવી જોઈએ ?
(A) વિચ૨ણ પૃથકકરણ (B) સહવિચરણ પૃથકકરણ (C) ટી–કસોટી (D) કાઈવર્ગ કસોટી
(A) વિચ૨ણ પૃથકકરણ (B) સહવિચરણ પૃથકકરણ (C) ટી–કસોટી (D) કાઈવર્ગ કસોટી
Anonymous Quiz
22%
A
24%
B
38%
C
15%
D
6. ત્રણ વિવિધ જુથોના પ્રાપ્તાંકોમાં રહેલ તરેહના તફાવતો દૃશ્યાત્મક રીતે કઈ આલેખિત અભિવ્યક્તિ દ્વારા સૌથી યોગ્ય રીતે થઈ શકે ?
(A) સ્તંભાલેખ (B) છુટ્ટા સ્તંભો (C) વર્તુળાકાર આલેખ (D) સંગૃહિત શતમાન આવૃત્તિ વક્ર
(A) સ્તંભાલેખ (B) છુટ્ટા સ્તંભો (C) વર્તુળાકાર આલેખ (D) સંગૃહિત શતમાન આવૃત્તિ વક્ર
Anonymous Quiz
41%
A
19%
B
26%
C
14%
D
7.. પૂર્ણ સમાંગ માહિતીના પ્રમાણવિચલનનું મૂલ્ય હોય છે.
(A) શૂન્ય કરતા વધારે (B) શૂન્ય કરતા ઓછું (C) શૂન્ય (D) હંમેશા એક
(A) શૂન્ય કરતા વધારે (B) શૂન્ય કરતા ઓછું (C) શૂન્ય (D) હંમેશા એક
Anonymous Quiz
27%
A
24%
B
32%
C
17%
D
8. કર્યો નબળો સહસંબંધાંક છે ?
(A) -0.90 (B) +0.10 (C) +0.90 (D) +1.00
(A) -0.90 (B) +0.10 (C) +0.90 (D) +1.00
Anonymous Quiz
49%
A
19%
B
11%
C
21%
D
9.. મૂલ્યો (પ્રાપ્તાંકો) ના જૂથમાં સૌથી વધુ વખત જોવા મળતી સંખ્યાને ........ કહે છે.
(A) સરાસરી (B) મધ્યસ્થ (C) બહુલક (D) અચળ
(A) સરાસરી (B) મધ્યસ્થ (C) બહુલક (D) અચળ
Anonymous Quiz
13%
A
15%
B
64%
C
8%
D
10. ટાગોર માટે ખરું શિક્ષણ તે છે કે જે :
(A) બધા પ્રત્યે વ્યક્તિના જીવનને સુસંવાદી બનાવે છે (B) ટેવો અને મનોવલણોમાં નિયમિતતા કેળવે છે (C) બૌદ્ધિક અને સાંવેગિક પ્રભુત્વ ધરાવે (D) જીવન પ્રત્યે વાસ્તવિક અને વ્યવહારુ અભિગમ લાવે છે
(A) બધા પ્રત્યે વ્યક્તિના જીવનને સુસંવાદી બનાવે છે (B) ટેવો અને મનોવલણોમાં નિયમિતતા કેળવે છે (C) બૌદ્ધિક અને સાંવેગિક પ્રભુત્વ ધરાવે (D) જીવન પ્રત્યે વાસ્તવિક અને વ્યવહારુ અભિગમ લાવે છે
Anonymous Quiz
27%
A
13%
B
14%
C
45%
D
11. ભૌતિક અને શારીરિક વિશ્વ વાસ્તતિાની અપૂર્ણ અભિવ્યક્તિ છે. આ..........નો વિચાર છે.
(A) આદર્શવાદ (B) બૌદ્ધમત (C) જૈન મત (D) ઈસ્લામ
(A) આદર્શવાદ (B) બૌદ્ધમત (C) જૈન મત (D) ઈસ્લામ
Anonymous Quiz
52%
A
21%
B
19%
C
7%
D
12.શિક્ષણના પંચકોષ સિદ્ધાંતનું વિસ્તૃતીકરણ ...........એ કર્યું.
(A) શ્રી અરવિંદ (B) સ્વામી વિવેકાનંદ (C) પતંજલિ (D) મહાત્મા ગાંધી
(A) શ્રી અરવિંદ (B) સ્વામી વિવેકાનંદ (C) પતંજલિ (D) મહાત્મા ગાંધી
Anonymous Quiz
33%
A
34%
B
25%
C
9%
D
13.. તાર્કિક વસ્તુનિષ્ઠાવાદમાં, મૂલ્યો....... છે.
(A) નિરપેક્ષ (B) વાસ્તવિક (C) સાપેક્ષ (D) નિર્ધારિત
(A) નિરપેક્ષ (B) વાસ્તવિક (C) સાપેક્ષ (D) નિર્ધારિત
Anonymous Quiz
26%
A
33%
B
31%
C
10%
D
14. સ્વામી વિવેકાનંદ મુજબ શિક્ષકની સફળતાનો આધાર ......... છે.
(A) વ્યાવસાયિક તાલીમ (B) વ્યક્તિગત સ્વાર્થનો ત્યાગ અને સામાજિક સેવા (C) વિષયવસ્તુમાં પારંગતતા (D) આજ્ઞાંકિતતાની ભાવના
(A) વ્યાવસાયિક તાલીમ (B) વ્યક્તિગત સ્વાર્થનો ત્યાગ અને સામાજિક સેવા (C) વિષયવસ્તુમાં પારંગતતા (D) આજ્ઞાંકિતતાની ભાવના
Anonymous Quiz
16%
A
51%
B
22%
C
12%
D
15. પ્રાચીન સમયમાં ધાર્મિક લખાણો માત્ર.......નો અધિકાર હતો.
Anonymous Quiz
75%
બ્રાહ્મણો
12%
શુદ્રો
6%
વૈશ્યો
7%
ક્ષત્રિય
16. સામાજિકીકરણ એવી પ્રકિયા છે જેના દ્વારા વ્યક્તિ તેના સામાજિક વાતાવરણને અનુકૂળ થાય છે તેવું....... એ કહ્યું છે.
Anonymous Quiz
41%
જોહન ડ્યુઈ
23%
મારિયા મોન્ટેસરી
28%
હર્બર્ટ સ્પેન્સર
8%
જેમ્સ Drever
17....... ની ક્ષમતા વિકસાવવા વ્યકિતએ સામાજિક જીવનમાં સક્રિય સામાજિક બળોનો ઉપયોગ શોધી કાઢવો જોઇએ.
Anonymous Quiz
33%
સમાજીક મનોવલણ
23%
સમાજીક પરિવર્તન
37%
સમાજીક સમાયોજન
7%
સમાજીક વર્તન
સાંજે જીસેટ માટે ગુજરાતીમાં પ્રશ્ર્નો મૂકવામાં આવે છે.. તો એ મૂકવા જોઈએ ?
તમારા પ્રતિભાવ જરૂરથી આપશોજી..🙏🙏🙏
#NETGSET
તમારા પ્રતિભાવ જરૂરથી આપશોજી..🙏🙏🙏
#NETGSET
Anonymous Poll
97%
હા
4%
ના
💪લોખંડને તોડવું મુશ્કેલ છે પણ તેને તેનો કાટ તોડી નાખે છે એમ માણસને હરાવવો મુશ્કેલ છે....
પણ એના નબળા વિચારો જ તેનું પતન કરાવે છે....🙏👍💪👏✌️
જેમ લોખંડને પાણી સાથે રાખો તો કાટ લાગી જાય તેમ ..
માણસને સફળ બનવુ હોઇ તો નબળા વિચારવાળા માણસઓ સાથે ન રહેવું....🙏🙏🙏
પણ એના નબળા વિચારો જ તેનું પતન કરાવે છે....🙏👍💪👏✌️
જેમ લોખંડને પાણી સાથે રાખો તો કાટ લાગી જાય તેમ ..
માણસને સફળ બનવુ હોઇ તો નબળા વિચારવાળા માણસઓ સાથે ન રહેવું....🙏🙏🙏