5.વેદાન્ત દર્શન અનુસાર ‘માયા’ એટલે
(A) બ્રહ્મા દ્વારા સર્જિત પરંતુ બ્રહ્માની વિરોધી શક્તિ (B) સંપૂર્ણ ભ્રમણા (C) ભૌતિક વાસનાઓ (D) અર્થ અને કામની અભિવ્યક્તિ
(A) બ્રહ્મા દ્વારા સર્જિત પરંતુ બ્રહ્માની વિરોધી શક્તિ (B) સંપૂર્ણ ભ્રમણા (C) ભૌતિક વાસનાઓ (D) અર્થ અને કામની અભિવ્યક્તિ
Anonymous Quiz
18%
A
22%
B
35%
C
26%
D
6. ગાંધીજી શાને મહત્વ આપતા નથી ?
(A) ઉત્તમ ગુણવત્તાવાળા પાઠયપુસ્તકોનું નિર્માણ
(B) ઔપચારિક શિક્ષણ (C) માતૃભાષા દ્વારા શિક્ષણ (D) ઉત્પાદકતા માટેનું શિક્ષણ
(A) ઉત્તમ ગુણવત્તાવાળા પાઠયપુસ્તકોનું નિર્માણ
(B) ઔપચારિક શિક્ષણ (C) માતૃભાષા દ્વારા શિક્ષણ (D) ઉત્પાદકતા માટેનું શિક્ષણ
Anonymous Quiz
28%
A
27%
B
14%
C
31%
D
7.એક શાળા વિદ્યાર્થીઓને જળ-સંગ્રહ, જળ –સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ કરાવે છે. આ ક્યો
અભિગમ સૂચવે છે ?
(A) આદર્શવાદી (B) વ્યવહારવાદી (C) પ્રતિભાસવાદી (D) અસ્તિત્વવાદી
અભિગમ સૂચવે છે ?
(A) આદર્શવાદી (B) વ્યવહારવાદી (C) પ્રતિભાસવાદી (D) અસ્તિત્વવાદી
Anonymous Quiz
26%
A
37%
B
18%
C
19%
D
7.નીચેનામાંથી કયો ફલિતાર્થો વેદાન્ત દર્શનમાંથી પ્રાપ્ત થતો નથી ?
(A) સ્ત્રી-શિક્ષણનો નકાર
(B) દુન્યવી જ્ઞાન કરતાં સ્વ-જ્ઞાન બહેતર છે. (C) ફળની આશા રાખ્યા વગર કર્મો કરો (D) અધ્યેતામાં સ્વ-નિયંત્રણ અને એકાગ્રતાનો વિકાસ
(A) સ્ત્રી-શિક્ષણનો નકાર
(B) દુન્યવી જ્ઞાન કરતાં સ્વ-જ્ઞાન બહેતર છે. (C) ફળની આશા રાખ્યા વગર કર્મો કરો (D) અધ્યેતામાં સ્વ-નિયંત્રણ અને એકાગ્રતાનો વિકાસ
Anonymous Quiz
33%
A
27%
B
22%
C
17%
D
8. ‘‘સંવિધાનનો અર્થ એ જ ચકાસણીની પદ્ધતિ છે’’– આ વિધાન કઈ વિચારધારા સાથે સંબંધિત છે ?
(A) તાર્કિક સાપેક્ષવાદ
(B) તાર્કિક પ્રમાણનિષ્ઠાવાદ (C) નૂતન પ્રમાણનિષ્ઠાવાદ (D) નૂતન વાસ્તવવાદ
(A) તાર્કિક સાપેક્ષવાદ
(B) તાર્કિક પ્રમાણનિષ્ઠાવાદ (C) નૂતન પ્રમાણનિષ્ઠાવાદ (D) નૂતન વાસ્તવવાદ
Anonymous Quiz
18%
A
33%
B
32%
C
17%
D
9.આમાંનું કયું લક્ષણ ટાગોર અને અરવિંદની
શૈક્ષણિક વિચારધારામાં સામાન્ય છે ?
(A) શિસ્ત અને સ્વ-નિયંત્રણ (B) શિક્ષક વિદ્યાર્થીઓ માટે ઉદાહ૨ણરૂપ હોય (C) બાળકનો આઘ્યાત્મિક વિકાસ (D) સૌદર્યદૃષ્ટિનો વિકાસ
શૈક્ષણિક વિચારધારામાં સામાન્ય છે ?
(A) શિસ્ત અને સ્વ-નિયંત્રણ (B) શિક્ષક વિદ્યાર્થીઓ માટે ઉદાહ૨ણરૂપ હોય (C) બાળકનો આઘ્યાત્મિક વિકાસ (D) સૌદર્યદૃષ્ટિનો વિકાસ
Anonymous Quiz
14%
A
28%
B
39%
C
18%
D
10.બૌદ્ધ દર્શનનું કેન્દ્રિય તત્વ કયું છે ?
(A) સેવા
(B) પ્રેમ (C) કાર્યકા૨ણ સંબંધ (D) અહિંસા
(A) સેવા
(B) પ્રેમ (C) કાર્યકા૨ણ સંબંધ (D) અહિંસા
Anonymous Quiz
20%
A
24%
B
24%
C
33%
D
11 .ભારતીય દાર્શનિક વિચારધારાઓનું વિશિષ્ટ
લક્ષણ કર્યું છે ?
(A) એનું સ્વરૂપ વિશ્લેષણાત્મક છે (B) તે જીવનકેન્દ્રી છે (C) એ તર્ક કરતાં શ્રદ્ધા પર વધારે આધારિત છે (D) તેનો હેતુ દૈવી શક્તિઓનું સ્પષ્ટીકરણ કરવાનો છે
લક્ષણ કર્યું છે ?
(A) એનું સ્વરૂપ વિશ્લેષણાત્મક છે (B) તે જીવનકેન્દ્રી છે (C) એ તર્ક કરતાં શ્રદ્ધા પર વધારે આધારિત છે (D) તેનો હેતુ દૈવી શક્તિઓનું સ્પષ્ટીકરણ કરવાનો છે
Anonymous Quiz
17%
A
28%
B
40%
C
15%
D
12. ક્યાં મૂલ્યો ભારતના બંધારણની લોકશાહીય ભાવનાને પ્રગટ કરે છે ?
(A) સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવ
(B) સ્વતંત્રતા, સમાનતા, ભ્રાતૃભાવ અને ન્યાય (C) સ્વતંત્રતા અને ન્યાય (D) સમાનતા, ભ્રાતૃભાવ અને ન્યાય
(A) સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવ
(B) સ્વતંત્રતા, સમાનતા, ભ્રાતૃભાવ અને ન્યાય (C) સ્વતંત્રતા અને ન્યાય (D) સમાનતા, ભ્રાતૃભાવ અને ન્યાય
Anonymous Quiz
17%
A
56%
B
18%
C
9%
D
14. એક વિશિષ્ટ એકમ તરીકે શૈક્ષણિક સંસ્થાનો અભ્યાસ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોને આધારે કરવામાં આવે તો તેને કયા નામે ઓળખી શકાય ?
(A) સામાજિક વિજ્ઞાનોનું શિક્ષણ
(B) શૈક્ષણિક સમાજશાસ્ત્ર (C) શિક્ષણનું સમાજશાસ્ત્ર (D) સામાજિક અઘ્યયન
(A) સામાજિક વિજ્ઞાનોનું શિક્ષણ
(B) શૈક્ષણિક સમાજશાસ્ત્ર (C) શિક્ષણનું સમાજશાસ્ત્ર (D) સામાજિક અઘ્યયન
Anonymous Quiz
8%
A
42%
B
29%
C
20%
D
15. નીચેનામાંથી શાની સાથે શિક્ષણના
આધુનિકીકરણને સંબંધ નથી ?
(A) વર્તમાન સમય સાથે તાલ મિલાવવો (B) શિક્ષણનું વ્યાવસાયીકરણ (C) સમૂહ શિક્ષણ (D) વિજ્ઞાન આધારિત શિક્ષણ
આધુનિકીકરણને સંબંધ નથી ?
(A) વર્તમાન સમય સાથે તાલ મિલાવવો (B) શિક્ષણનું વ્યાવસાયીકરણ (C) સમૂહ શિક્ષણ (D) વિજ્ઞાન આધારિત શિક્ષણ
Anonymous Quiz
17%
A
39%
B
32%
C
12%
D
16. સંસ્કૃતીક૨ણ એ શાની પ્રક્રિયા છે ?
(A) વૈશ્વીકરણ
(B) લોકશાહીકરણ (C) સમાજીકરણ (D) ઉપરની બધી જ
(A) વૈશ્વીકરણ
(B) લોકશાહીકરણ (C) સમાજીકરણ (D) ઉપરની બધી જ
Anonymous Quiz
13%
A
12%
B
25%
C
50%
D
17.નીચેનામાંથી કઈ પ્રક્રિયા સામાજિક પરિવર્તન સૂચવે છે ?
(i) સંરક્ષણ
(ii) પુનઃરચના (iii) રૂપાંતરણ (iv) સંપ્રેષણ
(i) સંરક્ષણ
(ii) પુનઃરચના (iii) રૂપાંતરણ (iv) સંપ્રેષણ
Anonymous Quiz
12%
(A) i and ii
29%
(B) ii & iii
25%
(C) iii & iv
34%
(D) ii, iii & iv
18.નીચેનામાંથી કયું વર્તન લોકશાહીમાં માનનાર શિક્ષક નહીં કરે ?
(A) સરકાર વિશે આલોચનાત્મક ટિપ્પણી કરવી
(B) ધર્મનું અધ્યાપન (C) કડક શિસ્તનું પાલન કરાવવું (D) બાળકોમાં આશાંકિતતાનું મૂલ્ય ખીલવવું
(A) સરકાર વિશે આલોચનાત્મક ટિપ્પણી કરવી
(B) ધર્મનું અધ્યાપન (C) કડક શિસ્તનું પાલન કરાવવું (D) બાળકોમાં આશાંકિતતાનું મૂલ્ય ખીલવવું
Anonymous Quiz
28%
A
27%
B
25%
C
21%
D
19.આપણે શાળાઓમાં બાળ અપરાધને સંપૂર્ણપણે અટકાવી શકીએ નહીં, કારણ કે ઃ
Anonymous Quiz
9%
ગુનાઈત વર્તન એ કુદરતી વર્તન છે
32%
શાળા એ લઘુ–સમાજ છે
16%
લોકશાહીય વર્તનમાં ગુનાઈત વર્તનનો સમાવેશ થાય છે
44%
શિક્ષકોવિદ્યાર્થીઓનેઠપકો આપવાનું બંધનહીં કરે,તેથી સ્વાભાવિક રીતેજ વિદ્યાર્થીઓ અપરાધી વર્તનકરતા રહેશે
20.ધાર્મિક શિક્ષણની સીધી ભલામણ કોણે કરેલી ?
(A) કોઠારી કમિશન
(B) શિક્ષણની રાષ્ટ્રીય નીતિ (C) ઈશ્વરભાઈ કિમિટ (D) વિશ્વવિદ્યાલય શિક્ષણ આયોગ
(A) કોઠારી કમિશન
(B) શિક્ષણની રાષ્ટ્રીય નીતિ (C) ઈશ્વરભાઈ કિમિટ (D) વિશ્વવિદ્યાલય શિક્ષણ આયોગ
Anonymous Quiz
31%
A
20%
B
31%
C
18%
D
21.ભારતમાં સામાજિક પરિવર્તનને સૌથી વધુ અસર કરનાર પરિબળ છે :
(A) ધર્મ
(B) સમુદાય (C) શિક્ષણ (D) પરિવાર
(A) ધર્મ
(B) સમુદાય (C) શિક્ષણ (D) પરિવાર
Anonymous Quiz
21%
A
21%
B
49%
C
10%
D
22.શૈક્ષણિક સમાજશાસ્ત્ર શાનો અભ્યાસ કરે છે ?
(A) વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાઓ
(B) સમાજના શૈક્ષણિક સ્ત૨માં થતી વૃદ્ધિનો (C) સામાજિક સંસ્થાઓનું શૈક્ષણિક વિશ્લેષણ (D) શૈક્ષણિક દ્રષ્ટ્રીબિંદુથી વ્યક્તિ અને સમાજની અંતઃક્રિયા
(A) વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાઓ
(B) સમાજના શૈક્ષણિક સ્ત૨માં થતી વૃદ્ધિનો (C) સામાજિક સંસ્થાઓનું શૈક્ષણિક વિશ્લેષણ (D) શૈક્ષણિક દ્રષ્ટ્રીબિંદુથી વ્યક્તિ અને સમાજની અંતઃક્રિયા
Anonymous Quiz
17%
A
25%
B
21%
C
37%
D
23.નીચેનામાંથી કઈ બાબત સામાજિક પરિવર્તનનો પુરાવો આપે છે ?
(A) અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યામાં
ધરખમ વધારો (B) એક રાજયમાંથી બીજા રાજયમાં લોકોની ગતિશીલતામાં થયેલો મોટો વધારો (C) ફેશન-ડિઝાઈન ઉદ્યોગમાં આવેલી ક્રાંતિ (D) શાળા છોડી જનારાની સંખ્યામાં ઘટાડો
(A) અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યામાં
ધરખમ વધારો (B) એક રાજયમાંથી બીજા રાજયમાં લોકોની ગતિશીલતામાં થયેલો મોટો વધારો (C) ફેશન-ડિઝાઈન ઉદ્યોગમાં આવેલી ક્રાંતિ (D) શાળા છોડી જનારાની સંખ્યામાં ઘટાડો
Anonymous Quiz
19%
A
34%
B
19%
C
27%
D
24.ભારતના બંધારણમાં ‘શિક્ષણના અધિકાર’ માટેનો સુધારો કયા લોકશાહીય મૂલ્યનું પ્રતિબિંબ પાડે છે ?
(A) ન્યાય
(B) ન્યાય અને સમાનતા (C) સ્વતંત્રતા અને ભ્રાતૃભાવ (D) સ્વતંત્રતા, ભ્રાતૃભાવ અને ન્યાય
(A) ન્યાય
(B) ન્યાય અને સમાનતા (C) સ્વતંત્રતા અને ભ્રાતૃભાવ (D) સ્વતંત્રતા, ભ્રાતૃભાવ અને ન્યાય
Anonymous Quiz
9%
A
31%
B
22%
C
38%
D
25.શિક્ષકને સામાજિક પરિવર્તનનો અભિકર્તા શા માટે કહેવામાં આવે છે ?
Anonymous Quiz
14%
(A) કેમ કે પરિવર્તનનું નેતૃત્વ કરવું તે તેની ફરજ છે.
21%
(B) કેમ કે તે સમાજનો પ્રતિનિધિ છે
39%
(C) કેમ કે તે પરિવર્તનની પૂર્વાપેક્ષા કરે છે ને તદનુસાર પોતાના અધ્યાપનને ઢાળે છે.
26%
(D)કેમ કે તે ઉછરતાં માનસ પર પ્રભાવ પાડી શકે છે.