💐🙏🏻🙏🏻💐
સર્વે મિત્રો વડીલોને નમ્ર વિનંતી છે કે આપણા મુખ્યમંત્રી *"શ્રી નરેન્દ્રભાઇ મોદીજી"* ના કહેવા પ્રમાણે *તા-૨૨/૦૩/૨૦૨૦* ને રવિવાર ના દિવસે સવારે *૦૭:૦૦ થી રાત્રે ૦૯:૦૦* કલાક સુધી પોતાના ઘરમાંજ રહે *(આવશ્યક હોઈ તોજ બહાર જવું) અને *"જનતા કર્ફ્યુ"* નું આપણા હિત માટે અને દેશ ની રક્ષા માટે અવશ્ય પાલન કરે.
આ સમાચાર આગળ પણ તમારા સંબંધીઓ,મિત્રો સુધી પોચાડશો.
આવો સાથે મળીને દેશને સ્વસ્થ બનાવવા માટે પ્રયત્ન કરીએ. *જય ગુરૂદેવ*
સર્વે મિત્રો વડીલોને નમ્ર વિનંતી છે કે આપણા મુખ્યમંત્રી *"શ્રી નરેન્દ્રભાઇ મોદીજી"* ના કહેવા પ્રમાણે *તા-૨૨/૦૩/૨૦૨૦* ને રવિવાર ના દિવસે સવારે *૦૭:૦૦ થી રાત્રે ૦૯:૦૦* કલાક સુધી પોતાના ઘરમાંજ રહે *(આવશ્યક હોઈ તોજ બહાર જવું) અને *"જનતા કર્ફ્યુ"* નું આપણા હિત માટે અને દેશ ની રક્ષા માટે અવશ્ય પાલન કરે.
આ સમાચાર આગળ પણ તમારા સંબંધીઓ,મિત્રો સુધી પોચાડશો.
આવો સાથે મળીને દેશને સ્વસ્થ બનાવવા માટે પ્રયત્ન કરીએ. *જય ગુરૂદેવ*
દરેક સેલર એ નોંધ લેવી કે તારીખ ૨૨/૦૩/૨૦૨૦ ના રોજ સરકાર ના આદેશ મુજબ કલમ ૧૪૪ અને જનતા કરફ્યુ લાગુ હોવાના કારણે કતારગામ અને યોગીચોક બ્રાન્ચ ની ઓફીસ સંપૂર્ણ પણે બંધ રહેશે.